________________
૧૪૨
સમથ –સમાધાન
આ વર્ણન ભગવતી શ. ૨૫. ઉ. છથી સ્પષ્ટ છે. આઠમા નવમાં ગુણુ સ્થાનકવાળામાં કલ્પના ભાવ રહે છે, પરંતુ દસમા ગુણસ્થાનમાં એ ભાવ રહેતા નહિ હેાવાથી તેમને કલ્પથી પુર—કાતીત કહેવામાં આવે છે.
પ્રશ્ન ૧૯૦૩૩, તિર્થંકરા ઉપરાંત બીજાઓમાં શાતા ઉપજાવનારી શીતળ તેોલેશ્યા હોતી નથી.? જો હોય છે તે ગૌશાલકે સર્વાનુભૂતિ અણુગાર તથા સુનક્ષત્ર સુનિવરને બાળી નાંખવા માટે બ્લુ તેન્હેલેશ્યા ફેકી ત્યારે ત્યાં રહેલા બીજા મુનિએ શીતળ તેજોલેશ્યાના પ્રયાગ કેમ ન કર્યા ? એટલા બધા સ તામાંથી કોઈની પાસે પણ શીતળ તેોલેશ્યા ન હતી ?
ઉત્તર-તિ કરો ઉપરાંત અન્યમુનિ પશુ શીતળ તેજો લેશ્યાવાળા હતા, પરંતુ ભાવિ ભાવ આદિ અનેક કારણેાથી ગેશાલકે તેજો લેશ્યાના પ્રહાર કર્યાં, છતાં પણ તેઓ શીત લેશ્યા મુકી શકા નહિં. ખીજાએ તે તેો લેશ્યા મુકી શકયા નહિ, પર તુ સ્વય’ મડાવીર સ્વામી તેોલેશ્યા મુકી શકતા હતા. આવા પ્રશ્નનુ સમાધાન એ જ છે કે પ્રભુ કેવળજ્ઞાની હતા, તેઓ જાણતા હતા કે સર્વાનુભૂતિ તેમજ સુનક્ષત્ર બન્ને મુનિ રત્નો આ જ પ્રકારે કાળધમ પામશે. સૂર્યાભદેવ નાટક જરૂર કરશે મારા રાકવાથી તેએ રેકાશે નહિં, એવુ' સમજીને પ્રભુ મૌન રહ્યાં, તેમને નાટકને સારું માન્યું નહિ. એવી જ રીતે ભગવાન જાણુતા હતા કે જમાલિ અણુગારને હું રોકીશ તા પશુ તે રાકાશે ડુ તેથી ૫૦૦ સાધુઓની સાથે અલગ વિચરવાની આજ્ઞા વારવાર માંગવા છતાં પણ ભગવાને આપી નહિં.
પ્રશ્ન-જ્યારે ભગવાન વિચરશે, તે ભગવાને આજ્ઞા ઉત્તર-આ રીતે તે પ્રશ્નકર્તા જ ફરિયાદ કરત કે ભગવાને નાટકની આજ્ઞા કેમ આપી? તેએએ મૌન જ રહેવું હતુ. તથા જમાલિ જેવા ધ– નિન્હેવેને શિષ્ય કેમ કર્યાં? તેને આજ્ઞા ન આપવી એ દરેક દૃષ્ટિએ ઉત્તમ હતુ.
અનથ થાત. કાલે
જાણતા હતા કે સૂર્યાભદેવ નાટક કરશે અને જમાલિ અલગ કેમ ન આપી ?
પ્રશ્ન-ભગવાન મનાઈ કરત તે શું તે ન ીકાત ?
ઉત્તર-પ્રભુ ત્રિકાળવા, સમસ્ત પર્યાયેના જ્ઞાતા હતા. માની લ્યે કે તે મનાઈ કરત તથા જમાલી અલગ વિચરત તથા સૂર્યદેવ નાટક કરત તો અન્ય મતિમાં તથા દૂષિત મતિ વમતિઓમાં આ બાબતની કેટલી નિદા થાત કે અરે જૈનીઓના ચરમ તીર્થંકરે દેવને નાટક ન કરવાનું કહ્યુ', અને તેણે ત્રાજ્ઞાની અવહેલના કરી. પેાતાના શિષ્યને અગ્ ન વિચરવાની મનાઈ કરી તેા પણુ તે અલગ વિચર્યાં. ભગવાનની આજ્ઞાની જ્યારે તેમની હાજરીમાં જ હાંસી થઈ, તે પછી આજે તે આજ્ઞાનું પાલન થશે જ કે રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org