________________
ભાગ ત્રીજો
૧૪૩
રીતે! છતાં તે મહામહિમ પાપકારી તીથ કર મગવંતની કેટલી મહેલના થાત ! તેથી લેાકવધ મડાપ્રભુએ જે આચરણ કર્યું તે ઉચિત જ હતું.
पण्णया अक्खय सागरे वा महोदही वा वि अनंतपारे अणाइले वा अकसाइ मुक्के सक्क व देवाहिवइ जुइमं " (સુયગડાંગ ગ. . ૬ ગાથા ૮ ) આ સાથે એક ખાખત એ પણ છે કે જે ભાવિભાવમાં અસ્પષ્ટતા જુએ અથવા કરે તેા તે કેવળજ્ઞાન પણ કેવું...!
પ્રશ્ન ૧૯૦૪-જી, શીત-તેોલેશ્યાથી અનુગ્રહ તેમજ ઉષ્ણ તેજોવેશ્યાથી ઉપઘાત જ થાય છે ? અથવા બીજુ પણ કેઈ કાય થવા સંભવિત છે ?
ઉત્તર--શીત તેનેવેશ્યાથી અનુગ્રહુ (કૃપા) તથા ઉષ્ણુથી પરિતાપ વિગેરે થાય છે. આ લેશ્યાએથી અન્ય કાર્યાં થાય છે કે નહિ એ માત્ર 1 સાંભળવામાં આવી નથી. પ્રશ્ન ૧૯૦૫-૩, કપાતીત અવધિજ્ઞાનવાળા જ હોય છે?
ઉત્તર-કઈ કલ્પાતીત અધિજ્ઞાનવાળા હાય છે અને કાઈ નથી હાત, તેથી બધા કલ્પાતીતેમાં અધિજ્ઞાન ચોક્કસ જ હાય છે, એમ ન સમજવુ.
પ્રશ્ન ૧૯૦૬-સુક્ષ્મ વનસ્પતિ તેમજ નિગેદને અંતર ભાદર કાળ કેટલા હોય છે ?
ઉત્તર-સુક્ષ્મ વનસ્પતિ તેમજ સુક્ષ્મ નિગેના અહ પૃથ્વીકાળ જેટલે જ કહેવુ ઉચિત લાગે છે.
પ્રશ્ન ૧૯૦૭-લવણુ સમુદ્રનુ. પાણી જબુદ્વિપમાં એટલા માટે નથી આવતુ` કે તેમાં તિ કરા હાય છે, એ તેા બરાબર છે, પરંતુ પહાડ, નદી, સરાવર તથા ક્ષેત્રાદિના દેવાને તેમાં હેતુ છે એ કેમ સમજવામાં આવે તથા તેમનું પુન્ય કેમ ગણ્યું ?
ઉત્તર-નદી, સરવર વિગેરૈના દેશના પણ પુન્ય હાય છે. તેથી લવણ સમુદ્રનુ પણી જ બુદ્વીપમાં આવતુ નથી એનું પણ કારણ જીવાભિગમ સૂત્રના મૂળ પાઠમાં બતાવ્યુ છે. પ્રશ્ન ૧૯૦૮–૩ હરિકેથી મુનિ એલવિહારીનામ ગુણાથી
સંપન્ન હતા ?
ઉત્તર-હરિકેશી મુનિએ ફેની પાસે દીક્ષા લીધી તેનું વર્ણન જોવ માં આવ્યું નથી. તેઓ એકલા જ વિચરતા એવી સંભાવના છે. જેવી રીતે ગજસુકુમાર મુનિમાં પ્રતિમાવહુન કરવાની ચેાગ્યતા હતી. એવી જ રીતે તેનામાં પણ એકલા વિચરવાની ચે।ગ્યતા હતી. ત્યારે જ તા તેઓ એકલા વિચર્યાં અને મેક્ષમાં ગયા.
પ્રશ્ન ૧૯૦૯-જ્યારે સિદ્ધ થતી વખતે વક્રગતિથી ગમન નથી થતું, તે સિદ્ધ વિગ્રહગતિ તથા સિદ્ અવિગ્રહ ગતિને અથ શા છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org