SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ૧૭૮૨ ‘ઈશ્યુશેઠ ” કેને કહે છે ? ૧૭૮૩ ૭ પુરૂષાએ માંધેલુ દોરડું' પણ અર્જુનમાળી ન તેડી શકયા, જ્યારે કે તે વ ઋષભનારાચ સંઘયણવાળેા હતે ? ૧૭૮૪ શ્રી મલ્લિનાથ ભગવાને સુવર્ણ પ્રતિમામાં કવલ ( કેળિયા ) નાંખીને સમુòિમ જીવાની ઉત્પત્તિ રૂપ હિંસાનું કાય કેમ કર્યુ? ૧૭૮૫ ૮ વર્ષ ધર ' કોને કહે છે? ૧૭૮૬ તીથ કરની ઉંમર પૂરા વર્ષાની મતાવી, તે શું મહિના કે દિવસે ઓછાવત્તા હાતા નથી ? ૧૭૮૭ ચણાદેવીએ માર્કડી પુત્ર જિનરક્ષિત અને જિનપાલની સાથે ભેગ ભાગળ્યા, એ કેમ બની શકે ? ૧૭૮૮ જિનરક્ષિત જિનપાલ વધસ્થાનમાં શૂળી પર ચડયા પછી એટલા દિવસ સુધી તેઓ જીવતા કેમ રહ્યાં ? ૧૭૮૯ ખાહુબલિજીએ કેટલા મહિનાની તપશ્ચર્યા કરી ? ૧૭૯૦ સુકુમાલિકા સાધ્વી કાળધમ પામીને ખીજા દેવલેકમાં કેમ ઉત્પન્ન થઈ ? જ્યારે વિરાધક આત્મા ઉત્કૃષ્ટ પ્રથમ દેવલાક સુધી જાય છે ? ૧૭૯૧ દ્રૌપદીને કૃષ્ણ મહારાજ ઘાતકી ખંડમાંથી લવણુ સમુદ્રમાં લાવ્યા, તે તે પેાતાના મળ વડે કે દેવની સહાય વડે ? ૧૭૯૨ ધન્ના સા વાહે સુષમા દારિકાનું માંસ તથા રૂધિર પકાવીને ખાધુ, ત્યારબાદ પ્રવર્જિત થઈને ૧૧ અગના જ્ઞાતા બન્યા અને પ્રથમ દેવલેાકમાં ગયા, એ કેવી રીતે ? ૧૭૯૩ વાસુદેવની જેમ શું, શ્રેણિક મહારાજ પણ નિદાન ( નિયાણું ) કરીને આવ્યા હતા? ૧૭૯૪ દેવ વડે શરીરના ટુકડે ટુકડા કરવા છતાં પણ કામદેવનું શરીર કેવી રીતે જોડાઈ ગયું ? ૧૭૯૫ મહાશતક શ્રાવકે ગૌતમ સ્વામીને શ્રમણ ભગવંત કેમ કહ્યું કે જ્યારે તેઓ કેવળજ્ઞાની ન હતા? ૧૭૯૬ આનંદ શ્રાવકને અવધિજ્ઞાનને પરિષદ્ધ કેમ કહ્યો ? ૧૭૯૭ બ્રહ્મદત્ત ચક્રવર્તિ એ પેાતાના પૂર્વીના પાંચ ભવ કેવી રીતે જાણ્યા ? ૧૭૯૮ શુ’, જાતિસ્મરણ પણ જ્ઞાન જ હોય છે ? ૧૭૯૯ ગૌચરીના દોષામાંથી મૂળદોષો કયા સમજવા ? ૧૮૦૦ જે સાધુ દોષો વારંવાર લગાડતા હાય તથા મૂળ ગુણોની વિરાધના થઇ રહી હાય, આવી સ્થિતિમાં આરાધના માટે શુ કરવુ જોઈએ ? ૧૮૦૧ વારવાર જવા છતાં પણ જેનુ ઘર અસૂઝતુ થતુ. હાય તેવી વ્યક્તિ સાથે વાત કરવી જોઈએ કે નહિ ? Jain Education International For Private & Personal Use Only .... .... .... 9606 .... ... 800 .... www. ... .... 23.0 .... : ૧૦૭ ૧૦૭ ૧૦૭ ૧૦૮ ૧૦૮ ૧૦૮ ૧૦૮ ૧૦૮ ૧૦૮ ૧૦૯ ૧૦૯ ૧૦૯ ૧૦૯ ૧૧૦ ૧૧૦ ૧૧૦ ૧૧૦ ૧૧૦ ૧૧૦ ૧૧૦ www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy