SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ સર સમય-સામાનન જિીને શ્રવણુ દ્વારા પણ વસ્તુ જાણી-સમજી શકાય છે. તેથી આ પ્રશ્ન અંગે મર્યાદા ઉપરાંતનુ લગન ખરાબર લાગતું નથી. (૪) ધમને માટે ધમની જ ઊપમા મળવી સાંભવિત લાગતી નથી. ઉપમા દેખેલી, તેમજ સાંભળેલી તથા લાકમાં પ્રચલિત વસ્તુની આપવામાં આવ્ છે, મેક્ષના જંગલી પશુઓના વિષય-સુખની ઉપમા શાસ્ત્રમાં આવેલી જ છે – જે સર્વથા અધમ સૂત્રકાના આશય માત્ર પદ્મધ્યેશ્યાના સની સામ્યતા બતાવવાના છે. અવળું જવું ઉચિત નથી. શ્રી કૃષ્ણની ગુણગ્રાહકતાના ઉદાહરણમાં સડેલી માજુ' છે. તે ઉદારણમાં દાંતની સ્તછતા, અખંડતા અને સુંદરતાની જ સીમાને લંઘીને તે કુતરીના સડેલા અને કીડા પડેલા શરીરની પ્રશંસા કરવા પ્રાસાનું દૂષણ આવી જાય છે. તેથી દાંતના ઉપયેાંગ તેની મર્યાદામાં જ શ્રેતાએ જાણેલી, પરમ સુખ માટે પાપયુક્ત ક્રિયા છે. પ્રાચીન સાહિત્યમાં તેા આવા ઉદાહરણે ખૂબ છે. આયાયે!એ પેાતાની રચનામામાં એવી એવી માએ આપી છે, કે જે અતિશતિભરી લાગે છે. સમૃદ્ધ અને ભવ્ય નગરીમેને નવ યુવાન સુંદરીની ઉપમા ભારે અલંકારિક શબ્દેથી આપવામાં આવી છે. આવી ઉપમાઓથી આમમમાં આપેલી રૂપમાં ઘણી સારી છે. જે ધમ તત્ત્વ સમજાવવામાં સાંસારિક ઉપમાઓને ઉપયોગ કરવામાં ન આવે તે કદાચિત ઉપમાઓનુ` અસ્તિત્વ જ જૈન સાહિત્યમાં રહે નહિ. નિવૃત્તિપર જ રહેત્રા ધમને સમજાવવા *માટે પ્રવૃત્તિ પર રહેલા સસારી જતેાની ઉપમા આપવી પડે છે. તેથી વિરૂદ્ધ અથવા આડુ કુતરીના દાંતનું ઉદ હરણુ પ્રશંસા છે. જો કાઇ, આ સુધી જાય તે દુગુ ણુથવે જોઈએ. (૫) ઉપમા, રસની અપેક્ષાથી આપવામાં આવી છે, પવિત્રતા-અપવિત્રતાની અપેક્ષાએ આપ્ત નથી. જો કાઈ વિપરીત દૃષ્ટિવાળા તેને અનથ કરીને અનાચારનું સેવન કરવા લાગી જાય તે। તે તેને પોતાના જ દ્વેષ છે. પ્રશ્નકારે પણ તેને ભ્રાંતિ માની છે. આવી ભ્રતિ કાઇને થાય તથા તે સરલ પ્રકૃતિને હાય તો પૂછીને સમાધાન કરે છે. તિની બીકથી ઉપમા જ ન આપવી અથવા બી ઘૂંટેલી ઉપમા ( જે મુખ્ય ધર્મની કેટલી સમાનતા ન કરી શકે) આપવી ઉચિત નથી. (૬) તપાસ કરતાં જાણ્યું છે કે દારૂ મધુર પણ હોય છે. બનાવતી વખતે તે તેમાં તીક્ષ્ણતા જ રહે છે. પરંતુ બનાવી લીધા પછી તેમાં ખાંડ વગેરે ભેળવીને મીઠું કરીને ખાટલીમાં ભરવામાં આવે છે. એમ પણ માલુમ પડ્યું છે કે અ ંગ્રેજી દારૂ એવા પણ આવે છે કે જેના સ્વાદ ખજારમાં મળતા ગુલાબ વિગેરે શરખતની જેમ મીઠે છે. એમ પણ માલુન પડયું છે કે આ દારૂ અહિંયા એવી મે વ્યકિતએને શરખત કહીને પીવડાવવામાં આવ્યા હતા, કે જેમણે જીવનમાં કદી પણ દારૂ પીધા ન હતા. અને જેએ મિદરા નહિ પીવાની પ્રતિજ્ઞા કરી છે, તેઓએ પણ શરખત સમજીને તે દારૂ પીધે. તેને ર`ગ અને સ્વાદ પણ શરખત જેવા હતા. જ્યારે તેમની સામે રહસ્ય ખુલ્લુ થયું ત્યારે ઝધડા થયે।. આસવ મીઠે પણ હાય છે, તથા કડવાશ આદિ સ્વાદયુકત પશુ હોય છે. કુમારી આસવમાં બધુરતાની સાથે કડવાશ વધારે હોય છે. અને દ્રક્ષાસવમાં મધુરતા વધારે છે, છતાં પણ તીક્ષ્ણતા તા છે જ. Jain Education International પદ્મ લેશ્યા શુભ લેશ્યા છે, પૂત્રની લેશ્યાઓ કરતાં આ વધારે શુભ, મધુર તેમજ પ્રશસ્ત છે. સાધુ શ્રા કની અપેક્ષાએ જ આ ધમલેશ્યા છે, દેવલાકમાં ત્રીજા દેવલાકથી માંડીને પાંચમા દેવલેક સુધીના દેવામાં આ જ લેસ્યા છે. અને અસયત, અવિરત મનુષ્ય તેમજ સતી તિય ચાં પણું લેશ્યા હોય છે, અને મિથ્યાદષ્ટિમાં પણ હેય છે, પરંતુ તેએ ધમી' નથી. તે દેવાને ત્યાં દેવાંગનાએ હાતી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy