Book Title: Samarth Samadhan Part 2
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Catalog link: https://jainqq.org/explore/004857/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સમર્થ-સમાધાન Sા નાગ ૨ 21, પ્રકાશક:- સામ0વૈધ6વીરાણી | સ્થાનકવાસી જૈન ધામીક શિક્ષણ સંઘ. રાજકોટ Page #2 -------------------------------------------------------------------------- ________________ ' . !! ! ' છે Gooo I થી મઢાવાય નમ: | સ મ થ - સ મા ધા ન ભાગ બીજો (ગુજરાતીમાં) પૂજ્ય શ્રી સમર્થમલજી મહારાજ સાહેબ -: છપાવી પ્રસિદ્ધ કરનાર – શ્રી શામજી વેલજી વિરાણી સ્થાનકવાસી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ ૧, દિવાનપરા, “વિરાણી વિલા” રાજકેટ. આવૃત્તિ પહેલી પ્રત ૨૦૦૦ વીર સંવત ૨૫૦૫ વિક્રમ સંવત ૨૦૩૫ પડતર કિંમત રૂ. ૮=૦૦ કલ વેચાણ કિંમત રૂ. ૪=૦૦ ' , : ' , Page #3 -------------------------------------------------------------------------- ________________ આ સંસ્થાના પ્રણેતા - નિર્માતા અને ધર્મધુરંધર મહાનુભાવોને * હાર્દિક શ્રદ્ધાંજલી મુંબઈ (૧) સ્વ. શ્રીમાન શેઠ રામજીભાઈ શામજીભાઈ વિરાણું રાજકેટ (૨) સ્વ. શ્રીમાન શેઠ દુર્લભજીભાઈ શામજીભાઈ વિરાણી (૩) સ્વ. શ્રી છગનલાલભાઈ શામજીભાઈ વિરાણી (૪) સ્વ. રાવબહાદુર શ્રી એમ. પી. શાહ સાહેબ (૫) સ્વ. શાસ્ત્રજ્ઞ શ્રી જેઠાલાલભાઈ પ્રાગજીભાઈ રૂપાણી જુનાગઢ (૬) સ્વ. શાસ્ત્રજ્ઞ શ્રી ઝવેરચંદભાઈ જાદવજીભાઈ કામદાર (૭) સ્વ. રાવસાહેબ તપસ્વી શ્રી મણીલાલભાઈ વનમાળીભાઈ શાહ રાજકેટ (૮) સ્વ. શ્રી ચુનીલાલભાઈ નાગજીભાઈ વેરા (૯) સ્વ. શ્રી અંદરજીભાઈ ઘેલાભાઈ પટેલ (૧૦) સ્વ. તપસ્વી શ્રી રાયચંદભાઈ ઠાકરશીભાઈ ઘીયા (૧૧) સ્વ. શ્રી ઠાકરશીભાઈ કરશનજીભાઈ થાનગઢ જેઓએ આ સંસ્થાના ઉત્કર્ષ અને પ્રગતિમાં તન, મન અને ધનથી અવિસ્મરણીય સેવાઓ આપેલ છે તે માટે આ સંસ્થા તેઓશ્રીની અત્યંત વાણી છે. લી. શ્રી વિરાણું શિક્ષણ સંઘના સંચાલકે મુદ્રક : જયંતિલાલ મણિલાલ શાહ, ધી નવપ્રભાત પ્રિન્ટિંગ પ્રેસ, ઘીકાંટા રેડ, નેવેલ્ટી સિનેમાની બાજુમાં – અમદાવાદ, Page #4 -------------------------------------------------------------------------- ________________ નમ્ર નિવેદન છેલ્લા કેટલાક દાયકાથી આપણા સ્થાનકવાસી જૈન સમાજમાં ધર્મો પ્રત્યે રૂચિ અને જાગૃતિ ઉદ્ભવતી દષ્ટિગેાચર થાય છે, એમ સર્વે ને વિદિત થતું હતું તે થતું હશે જે સમાજના સદ્ભાગ્ય છે. જ, સંકેત ૧ ૧ આપણા આખાલ વૃદ્ધ બધા ચાતુર્માસ દરમ્યાન નાની મોટી તપશ્ચર્યા કરે છે અને તેમાં ખસુસ કરી નાની અેના મોટી તપશ્ચર્યા કરી રહી છે, તે જોઈ આપણા બધાના હૃદય આનંદપૂર્વક અભિનદનથી નાચી ઉઠે છે. ખરેખર ધર્માંના રંગ જામેલ છે, સંકેત ૨ ૨ સમાજની શિક્ષિત અને ડીગ્રી ધરાવતી બ્રહ્મચારી અેને દર વર્ષે દીક્ષા લીએ છે તેથી ધર્મીના ઉદ્યોત થાય છે. એ સમાજની ધર્મમાં ઉન્નતિને સુંદર યાગ ગણી શકાય. આ પ્રમાણે આપણા સમાજમાં સુંદર પ્રગતિ થઈ રહી છે. પર ંતુ ધમ જ્ઞાન સાથે ક્રિયા થાય તે અનેરો રંગ જામે, રંગ વગરની ક્રિયા શુષ્ક અગર જડ જેવી લેખાય. શ્રી શામજી વેલજી વિરાણી સ્થા. જૈન ધાર્મિક શિક્ષણ સંઘ રાજકોટ તરફથી છેલ્લાં ૨૫ વષઁથી જ્ઞાન પ્રચારાર્થે ભિન્ન ભિન્ન રીતે અને વિવિધ ક્ષેત્રોમાં ધાર્મિક પુસ્તકો સહેલી અને સમજી શકાય તેવી ભાષામાં છપાય છે. અને ઘણા ઓછા ભાવે પુસ્તકો વેચાય છે. આ સંસ્થાના આશય અને ષ્ટિ આખાલ વૃદ્ધ સૌ કોઈ જ્ઞાન મેળવી શકે અને જ્ઞાનતપસ્યામાં વધારે રૂચિ અને વૃદ્ધિ થાય, એ છે. શ્રી પૂજ્ય ગણધર ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીર સ્વામીને ૩૬૦૦૦ છત્રીસ હજાર પ્રશ્નો પૂછેલ અને કેવળજ્ઞાની ભગવાન મહાવીરે સ્પષ્ટ પ્રત્યુત્તર આપેલ અને બધા પ્રશ્નો અને જવાખે। ભગવતી સૂત્રમાં ઉપલબ્ધ છે. અને એ સૂત્ર વાંચનાર શ્રાવક—શ્રાવિકાએ સુંદર રીતે જ્ઞાન પ્રાપ્ત કરીને પેાતાનું જીવન ભવ્ય અને સફળ મનાવે એ જ અભ્યર્થના. આ જ પદ્ધતિ અનુસાર મહુશ્રુત શ્રમણ શ્રેષ્ઠ પૂજ્ય સમર્થ મલજી મહારાજ સાહેબને પૂછેલા પ્રશ્નોના જવાબેા હિન્દી ભાષામાં-અમૂલ્યગ્રંથ “ સમ” સમાધાન ત્રણ પુસ્તકો છપાઈ બહાર પડેલ છે, તેમાંના પહેલા તથા બીજા ભાગનું ગુજરાતી ભાષામાં "" નામના 66 ܕܐ Page #5 -------------------------------------------------------------------------- ________________ અવતરણ કરી સુરતમાં આ સુંદર પુસ્તક પ્રગટ કરવા આ સંસ્થા ભાગ્યશાળી બને છે. આ પુસ્તક અરધી કિંમતે સંસ્થાની પ્રથા મુજબ વેચવામાં આવશે. પૂછેલા પ્રશ્નોના જવાબ બે, ત્રણે નીચે લખી જણાવવા રજા લઈએ છીએ કે જેથી વાંચક વર્ગને જાણ થાય કે આ પુરતક ખરેખર જ્ઞાન પ્રદાન સુંદર અને સરળ રીતે આપે છે. આ પ્રશ્ન –સુખ શું છે ? ભૌતિક સમૃદ્ધિને સુખ માનવું ? જવાબ:–સાચું સુખ તે જ કે જે કદી નાશ ન પામતાં શાશ્વત રહે. ભૌતિક સુખ અંતે દુઃખદાયક હોય છે અને નાશવંત હોય છે. તેથી તે વાસ્તવિક રીતે સાચું સુખ નથી, સાચું સુખ આધ્યાત્મિક સુખમાં જ છે. આ પુસ્તકમાં પ્રશ્નો અને જવાબો વાંચનાર સમાજને ધ્યાનમાં આવે કે આ પુસ્તકમાં ધાર્મિકજ્ઞાન સરળ રીતે આપી, વાંચક વર્ગને સમજાતાં અપાર આનંદ થશે અને પ્રભુની આગમ વાણીની કાવ્ય પ્રસાદી મળશે. આ પુસ્તકમાં છાપતા રહી ગએલી ભુલ તથા અન્ય ક્ષતિઓ હોય તે અમારા ધ્યાન ઉપર મુકવા અમારી નમ્ર વિનંતી છે. આ પુસ્તકની ગુજરાતી અનુવાદ કરેલી ફાઈલે આ જ સંસ્થાના માનદ સભ્ય, ધાર્મિક અભ્યાસી ભાઈ શ્રી પ્રેમચંદભાઈ વનેચંદભાઈ પારેખે પિતાના અમૂલ્ય સમયને ભેગ આપીને તપાસી આપી છે, જે બદલ સંસ્થા તેમની અણી છે. તેમ જ હિન્દી ભાષામાં પ્રથમ આવૃત્તિ ત્રણ ભાગમાં જેમણે બહાર પાડેલ છે, તેઓ ખરેખર ધન્યવાદને પાત્ર છે. અમદાવાદમાં આ પુસ્તક છપાવી આપવાના મંગલકાર્યમાં શ્રી સ્થા. જૈન પત્રના તંત્રી શ્રી જીવણભાઈ તથા નગરશેઠના વંડામાં સ્થા. જૈન સંઘના આગેવાનેએ સક્રિય સહકાર આપેલ છે, તે બદલ તેમના પણ અમે આભારી છીએ. ..રાજકોટ તા. ૧-૬-૧૯૭૯ લી. સંચાલકે શ્રી મગનલાલ તારાચંદ શાહ ) શ્રી નગીનદાસ રામજીભાઈ વીરાણી-પ્રમુખ શ્રી ભુપતલાલ વૃજલાલ શાહ } શ્રી મેહનલાલ કસ્તુરચંદ શાહ-ઉપપ્રમુખ શ્રી કાન્તિલાલ ખીમચંદ શાહ ) શ્રી નરભેરામ પાનાચંદ મહેતા-ઉપપ્રમુખ માનદ્મંત્રીઓ શ્રી શા. ૩. વિરાણું સ્થા. જૈન ધાર્મિક શિક્ષણ સંઘ-રાજકેટ Page #6 -------------------------------------------------------------------------- ________________ ૦ શ્રી શામજી વેલજી વિરાણી સ્થા. જૈન ધાર્મિક શિક્ષણ સંઘ-રાજકોટ તરફથી સસ્તા ભાવે મલતાં પુસ્તકોની યાદી વેચાણ કિંમત રૂ. પ. (૧) શ્રી જૈન જ્ઞાન સાગર..... ૪-૦૦ (૨) , પ્રતિક્રમણ સૂત્ર.. ૦-૫૦ (૩) ,, સામાયિક સૂત્ર () , છકાયના બોલ, નવતત્વ... ૦-૧૫ (૫) , રાત્રિભેજનકંદમૂળ ત્યાગ મહિમા (આવૃત્તિ પાંચમી). ૦-૭૫ (૬) ,, ભગવતી ઉપકમ... ૨–૫૦ (૭) ,, માળા પ્લાસ્ટીકની... ૦-૩૫ (૮) ,, પાઠાવલી ભાગ ૧ ૦-૫૦ (૯) , પાઠાવલી ભાગ ૨ ૧-૦૦ (૧૦) , પાઠાવલી ભાગ ૩ ૧-૧૦ (૧૧) , પાઠાવલી ભાગ ૪ ૧-૨૫ (૧૨) ,, પાઠાવલી ભાગ ૫ ૧-૫૦ (૧૩) , પાઠાવલી ભાગ ૬ ૧-૭૦ , પાઠાવલી ભાગ ૭ ૧-૭૦ (૧૫) , આદિનાથ ભક્તામર સ્તોત્ર (ગુજરાતી) ૦-૨૦ (૧૬) , શ્રાવકની આલેયણા (૧૭) , પચખાણ પાળવા માટે તથા શ્રી અનુપૂર્વી ,, સામાયિક સૂત્ર મોટું ૦-૫૦ પાંચ સમિતિ, અને ત્રણ ગુપ્તિ તથા છ લશ્યાનું રપષ્ટીકરણ ૧–૫૦ (૨૦) , સમર્થ સમાધાન ભાગ ૧ લો ૪-૦૦ (૨૧) , , ભાગ ૨ જે ૪-૦૦ (૨૨) , સતી દ્રૌપદી દેવીનું જીવનચરિત્ર તા. ક. ઉપર લખેલા પુસ્તક નંગ ૧ ના ભાવ છે. પિસ્ટેજ ખર્ચ અલગ છે. ૦-૧૦ ૦-૧૦ (૧૮) ૧-૦૦ Page #7 -------------------------------------------------------------------------- ________________ * પંચ પરમેષ્ઠીની સ્તુતિ જ સકળ મંગળ મહિં મંગળ, પ્રથમ મંગળ ગણું જેને; પ્રભુ તે પંચ પરમેષ્ઠી, નમું છું ભાવથી તેને. અરિહન્ત જિનેશ્વર જે, જીતીને રાગને વર્યા છે જ્ઞાન કેવળને, નમું છું ભાવથી તેને. બીજા છે સિદ્ધ પરમાત્મા, કરીને ભસ્મ કમેને; બિરાજે મુક્તિ પદમાં જે, નમું છું ભાવથી તેને. ધરી ચારિત્ર આચાર્યો, ધરાવે ભવ્ય જીવોને; વિદ્યારે કર્મના મળને, નમું છું ભાવથી તેને. ભણાવે જે ઉપાધ્યાય, સકળ સિદ્ધાંત સમજીને; રમે છે જ્ઞાનના દાને, નમું છું ભાવથી તેને અખિલ લોકે મુનિરાજો, જગતના મોહ મારીને ગુંથાયા આત્મ શુદ્ધિમાં, નમું છું ભાવથી તેને. અમારી આત્મ શુદ્ધિને, વહાલે મંત્ર બેલીને; હવે લેવા અમર પદને, નમું છું ભાવથી તેને Page #8 -------------------------------------------------------------------------- ________________ કમ્પણક પૃષ્ઠ નંબર ન જ જ જ છ છ છ છ પ્રશ્નની અંદર આવેલ વિષય પ્રશ્ન નંબર વિષય ૮૧૯ પુણ્યાનુબંધી અને પાપાનુબંધી પુણ્યનાં કાર્યો ૮૨૦ જીવના ભેદોમાં શાશ્વત અને અશાશ્વત કેટલા છે? ૮૨૧ ક્ષાયિક વેદક સમિતિ ક્યારે આવે છે? ૮૨૨ નવ નારુ તથા નવ કાનાં નામ અને અર્થ ૮૨૩ સમવસરણમાં મૃગાવતીજીના સમયે અંધકાર કેમ? ૮૨૪ નિકાચિત કર્મક્ષય વિષયક ૮૨૫ કેવળી ભગવાન મોક્ષની અભિલાષા કરે છે? ૮૨૬ અપર્યાપ્ત અવસ્થામાં મરવા સંબંધી ૮૨૭ ગર્ભસ્થ તીચ પંચેન્દ્રિયની ક્રિય-લબ્ધિ ૮૨૮ પ્રથમ ગુણસ્થાનથી સીધા પાંચમા કે સાતમા ગુણસ્થાને જાય? ૮૨૯ અઢી દ્વીપની બહારના તીચ પંચેન્દ્રિય જીવ વિષે ૮૩૦ અસંજ્ઞી તીર્થંચ પંચેન્દ્રિય જીનાં ઉત્પત્તિ સ્થાન ૮૩૧ સાધુ સાધ્વીને કચ્છ વસ્ત્રના વિભાગ ૮૩૨ અરિહંતોના આઠ પ્રતિહાર્ય હમેશાં હાજર રહે છે? ૮૩૩ આગમાનુસાર વિહારને સમય કર્યો છે? ૮૩૪ દેવલેક કેના આધારે છે ? ૮૩૫ ભગવાન ઋષભદેવના પારણામાં રસના ઘડા કેટલા? ૮૩૬ અનાથી મુનિની ગૃહસ્થાવસ્થામાં બિમારી વખતે તેમના પત્નીએ કરેલ અન્ન પાણુના ત્યાગ-વિષે ૮૩૭ કપાયન ઋષિને જીવ આવતી ચોવીસીમાં ૧૯મા તીર્થંકર ૮૩૮ લિંગ, કયા કર્મની પ્રકૃતિ છે? ૮૩૯ બાલ-લાનાદિના વિશેષ ઉપકરણ વિષે ૮૪૦ નારકી, ભવનપતિ અને વ્યંતરમાં જીવના ત્રણ ભેદ વિષે » » » w w w 9 9 9 » Page #9 -------------------------------------------------------------------------- ________________ ૮૪૧ સાધુઓના ૧૨૫ અતિચાર ૮૪૨ નરક પૃથ્વીના અંતિમ કિનારા વિષે ૮૪૩ નારકીના પૃથ્વી પિંડની જાડાઈ ૮૪૪ નિકાચિતમાં સ્થિતિ ઘાત, રસ ઘાત હાય છે? ૮૪૫ યે।પશમમાં અનંતાનુબ ંધીના ક્ષય તથા દનત્રિકને ઉપશમ કેવી રીતે થાય છે ? ૮૪૬ ક્ષાયિક સમક્તિીના ભવ, સૂત્રેામાં લખ્યા છે ? ૮૪૭ સિદ્ધોના સાકાર-અનાકાર ઉપયોગની સ્થિતિ ૮૪૮ ઉદય પ્રકૃતિના પ્રદેશેાય તથા વિપાકાય વિષે ૮૪૯ હીયમાન–વર્ધમાન પરિણામમાં સાકાર ઉપયેગ ૮૫૦ પરમાણુના વર્ણાદિમાં પરિવર્તન થવા વિષે ૮૫૧ ઉત્તરાધ્યયન સૂત્રની કથાઓનુ શાસ્ત્ર સંમતપણું ૮૫૨ નવમા ચક્રવતી'ની ખાખતમાં અસંગત વાતે ૮૫૩ ઔદારિક શરીરવાળાનું ઉત્કૃષ્ટ વૈક્રિય શરીર ૮૫૪ આઠ રુચક પ્રદેશેા પર કર્મના લેપ સંબધી ૮૫૫ પાણીની પરબ માંડાવવામાં એકાંત પાપ કે પુણ્ય ? ૮૫૬ લિંગ ત્રણ કેવી રીતે હાઈ શકે ? ૯૫૭ શરીર અનત છે ? ૮૫૮ મનુષ્યના એક ભવમાં ત્રણેય વેદોના ઉદય સંભવિત છે ? ૮૫૯ વેદનુ પરિવતન કયા ગુણસ્થાન સુધી સંભવિત છે ? ૮૬૦ રસાયના રૂપમાં વેદોદય અને પ્રદેશેાય વિષે ૮૬૧ અપ્રમત્ત ગુણ સ્થાનમાં વેદોના ઉદય કઈ રીતે થાય છે ? ૮૬૨ સ્ત્રીના વજ્ર ઋષભ નારાચ સંઘયણના ઉલ્લેખ સૂત્રમાં છે ? ૮૬૩ આભ્યંતર અને બાહ્ય અવધ કોને કહે છે ? ૮૬૪ આભ્યંતર અને ખાહ્ય અવધિ કને થાય છે ? ૮૬૫ દેશ અને સં અવિધ કાને કહે છે ? ૮૬૬ “હું” શબ્દના સવિસ્તાર અ ૮૬૭ ભાદરવામાં પર્યુષણ સંબંધી સ્પષ્ટીકરણ ૮૬૮ ચાતુર્માંસના શું પૂરા ૧૨૦ દિવસ હાય છે ? ૮૬૯ ઘટતી તીથી કયારે આવે છે ? ૮૭૦ નક્ષત્ર તથા કલ્યાણકના દિવસોમાં ૮૭૧ જૈન શાસ્ત્રોમાં કઇ તીથીના ક્ષય બતાયૈ ? પરિવર્તન થાય છે શું? .... ૧૦ १० ૧૧ ૧૧ ૧૧ ૧૨ ૧૩ ૧૩ ૧૩ ૧૩ ૧૪ ૧૪ ૧૫ ૧૫ ૧૫ ૧૬ ૧૭ ૧૭ ૧૮ ૧૮ ૧૮ ૧૯ ૧૯ ૨૦ ૨૦ २० ૨૧ ૨૧ ૨૧ ૨૧ ૨૨ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૮ - o ૦ o ૦ ૮૭૨ આગમાનુસાર બધી પ્રવૃત્તિઓ કરવી એ શું સંભવિત છે ? ૮૭૩ સંવત્સરીપર્વ અમુક નક્ષત્રમાં જ ઉજવવા બાબત ૮૭૪ પહેલાથી દશમ ગુણસ્થાનક સુધીના જીની પ્રવૃત્તિ ૮૭૫ જન્મ–નપુંસકની મુક્તિ થઈ શકે છે ? ૮૭૬ વેદોદય સાતમા ગુણસ્થાનમાં હોય છે? ૮૭૭ દયા પાળે એ કથનનું ઉચિતપણું શું છે? ૮૭૮ જીવના કાર્ય ફળને નિર્ણાયક કેણ? ૮૭૯ શરીર છેડતી વખતે જીવ સ્વયં નીકળે છે ? ૮૮૦ ધૂપ-દીપાદિથી પ્રસન્ન થઈને દેવ, મનોકામના પૂરી કરે છે ? ૮૮૧ દેવના નામની માળા જપવાથી નિર્જરા થાય છે ? ૮૮૨ નરકમાં પ્રાણી છે તેના નામની માળા જપવાથી પાપ થાય છે ? ૮૮૩ લેગસ્સને પાઠ ક્યારથી શરુ થયે? ૮૮૪ મનુષ્યગતિને છોડીને ત્રણ ગતિ કયાં સંભવિત છે? ૮૮૫ સાધ્વીને આચાર્ય આદિ પદ કેમ નથી આપવામાં આવતું ? ૮૮૬ અનુત્તર વિમાનમાંથી આવીને નપુંસક વેદી થઈ શકે છે ? ૮૮૭ સાધુઓએ ગૃહસ્થને આશીર્વાદ આપવા બાબત ૮૮૮ અનુત્તર વિમાનમાં બે વેદોને ઉદય હેય છે? ૮૮૯ ત્રણેય વેદોની પ્રકૃતિએને ઉદયરૂપે રહેવું ૮૯૦ જડમાં પરિણામિક અને ઉદય ભાવ ૮૯૧ કેવલ જ્ઞાનીને નિદ્રા આવે છે ? ૮૯૨ સૂર્ય ગ્રહણને મહત્ત્વનો વિષય ૮૯૩ તીર્થંચ પંચેન્દ્રિય “સર્વ ઉત્તર ગુણ પ્રત્યાખ્યાની” કેવી રીતે ? ૮૯૪ “જય જય નંદા, જય જય ભદ્દા”ને અર્થ ૮૫ વિધિપૂર્વક નદી ઉતારવામાં પ્રાયશ્ચિત કેમ ? ૮૯૬ નદી ઉતરવાનું વિધાન શાસ્ત્રમાં કેમ છે? ૮૯૭ સૂત્રનાં અધ્યયનેનાં નામે માં અંતર કેમ ? ૮૯૮ નવનિધિ એકેન્દ્રિય તથા પંચેન્દ્રિય રન શાશ્વત છે ? ૮૯ બીજને જીવ અંકૂર રૂપે પરિણત થાય છે? ૯૦૦ મુનિએ શું એક જ પાત્ર રાખવું જોઈએ ? ૯૦૧ દેવ અને નારકી જ. ઉ. સ્થિતિની વચમાં સ્થિતિ-થાન હોઈ શકે છે ? ૯૦૨ તીર્થકર કેટલા સોનૈયાનું વષીદાન આપે છે તેનું પ્રમાણ ૯૦૩ કયા વાસુદેવ કઈ નરકમાં ગયા ? o ૦ o 0 o 0 o 0 0 o o o ઇ o ઇ o છ o x o x o x o ર o ગ ન o Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૯૦૪ ખંડ સાધવા માટે જનાર ચક્રવતીની સેનાની ગતિ ૯૦૫ ચક્રવતીના અંગ રક્ષક દેવાની સંખ્યા 4804 ૯૦૬ ચક્રવતી ના પૌષધપૂર્ણાંકના અઠમ, એ શ્રાવકના ૧૧ મા વ્રતમાં ગણાય ?.... ૯૭ હીપુણ ચાલ્સે ’’ ના અથ ૯૦૮ મધા ચક્રવતી એ ખંડ સાધવા નિમિત્તે અઠમ તપ કરે છે? ૯૦૯ રાગાદિ કારણે આશ્વાકર્માદિ દોષ યુક્ત ૯૧૦ માગધ આદિ દેવાની સાધના માટે બધા ચક્રવતી એ ખાણ ફેકે છે ? ૯૧૧ સમ્યક્ત્વ સૌથી પહેલુ કઈ ગતિમાં પ્રાપ્ત થાય છે? ૯૧૨ સાધુને, જીવરક્ષણ અર્થે ખાતુ ખેલવું ક૨ે છે? ૯૧૩ દુકાળના વખતમાં ગીતા સાધુ આધાકમી આહાર વહેારી શકે છે ? ૯૧૪ ઃ કકગ્ગહણે કવેાય પરિણામે ” ના અર્થ , આહારનું સેવન શાસ્ત્ર સમ્મત છે શું? ૯૧૫ કલ્પવૃક્ષ વનસ્પતિકાયમાં કે પૃથ્વીકાયમાં ? ૯૧૬ તી કરના જન્મોત્સવમાં દેવ, મૂલ રૂપમાં આવે છે ? ૯૧૭ આશાલીયાની ( અણુસીયા ) અવગાહના ૯૧૮ મિથ્યાત્વીને સકામ નિશ થાય છે ? ૯૧૯ જુઠા કલકના ઉત્ક્રય એ જ ગતિમાં થાય છે ? ૯૨૦ અભવ્યને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે ? ૯૨૧ પુરુષ, સ્ત્રીને મારે તે! મહા માહનીય કમ બંધાય છે ? ૯૨૨ દશમા વ્રત અને પૌષધના પ્રત્યાખ્યાન વિષે ૯૨૩ ચક્રવતી તથા વાસુદેવાની સ્ત્રીઓની સંખ્યા ૯૨૪ આદ્ર કુમાર, જિન પ્રતિમા દેખીને બેધ પામ્યા ? ૯૨૫ નવકારશી પચ્ચખાણ વિષે ૯૨૬ સ્ત્રીના સોળ શણગાર વિષે ૯૨૭ પ્રતિક્રમણુની આજ્ઞા શું સીમધર સ્વામીની જ લેવી ? ૯૨૮ ચારાશી લાખ જીવાયેાનિમાં જીવાના ભેદ ૯૨૯ બટાટા આદિ જીવાના ત્રણ શરીર છે કે જુદા જુદા ? ૯૩૦ કંદમૂળના ત્યાગમાં અને વિગયના ત્યાગમાં મહત્ત્વકાનું ? ૯૩૧ સદાષ આહાર આપવામાં પુણ્ય, પાપ કે નિર્જરા ? ૩૨ કૃષ્ણ લેશ્યામાં જીવના ભેદ ૯૩૩ નીલ વૈશ્યામાં જીવના ભેદ્ય .... .... 1000 **** **** .... A ૩ ૩ ૩૬ ३७ ३७ ૩૭ તંત્ર ત્ર ૪૬ ૪૭ ४७ * ४७ ४७ ૪૮ ૪૮ ૪૮ ૪૮ ૪૮ ૪૯ ૪૯ ૪૯ ૪૯ ૫૦ ૫૦ ૫૧ ૫૧ પર પર Page #12 -------------------------------------------------------------------------- ________________ A ૧૧ ૯૩૪ કાપેાત લેશ્યામાં જીવના ભેદ ૯૩૫ તેજો લેશ્યામાં જીવના ભેદ ૯૩૬ પદ્મ લેશ્યામાં જીવના ભે ૯૩૭ વૈક્રિય શરીરમાં જીવના ભેદ ૯૩૮ એ ગાઉથી વધારે આહાર ન લઈ જવાનું કારણ ? ૯૩૯ ભ. પાર્શ્વનાથ અને ભગ. મહાવીરના શાસન કાલમાં ૯૪૦ ચોવિહારી મુનિ સધ્યા પ્રતિક્રમણમાં “ ગાયરગ્ગ રિયાએ ’” ના પાઠ ન મેલે તે! હરકત શી ? ૯૪૧ જીવ અપર્યાપ્ત અવસ્થામાં મરે છે કે નહિ ? ૯૪૨ સચિત્ત મહાસ્કંધ શું છે ? ૯૪૩ પ્રસૂતિની અસજય માનવી ? ૯૪૪ જઘન્ય અવગાહનાવાળા અસ'ની તી ચપંચેન્દ્રિયની જ. ઉ. સ્થિતિ કેટલી ? ૯૪૫ કાડ પૂર્વના આયુષ્યવાળા અસંજ્ઞી તાન્ચ પૉંચેન્દ્રિયની જ. ઉ. અવગાહના કેટલી ? ૯૪૬ પ્રત્યેક વનસ્પતિની જ. અવગાહના વાળાની જ. ઉ. સ્થિતિ કેટલી ? ૯૪૭ હજાર યોજન ઝાઝેરી ઉ. અવગાહના વાળી વનસ્પતિની જઘન્ય સ્થિતિ કેટલી ? ૯૪૮ જીવના ૩ ભેદ અને ગુણ સ્થાન આદિ કયાં હાય ! ૯૪૯ જીવના એક ભેદ અને "" ૯૫૦ ક્રિયાવાદી મનુષ્ય અને તીય ચ કઈ ગતિનું આયુષ્ય બાંધે ? ૯૫૧ આકાશમાં પાણી જામતાં ગર્ભની સ્થિતિ ܕܕ જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ મહિના કોની ? ૯૫૨ સમવાયાંગ છ૯ મા ચરમાન્તમાં અંતર કેમ ? ૯૫૩ એક ભવમાં તથા અનેક ભવમાં ગુણસ્થાન કેટલીવાર આવે અને જાય ? ૯૫૪ આઠ આત્મામાં રૂષી કેટલા અને અરૂપી કેટલા ? ૯૫૫ પ્રત્યેક ગુણસ્થાનમાં ક્રમશઃ જ. ઉ. કેટલા ઉત્પન્ન થાય ? ૯૫૬ પ્રત્યેક ગુણસ્થાનમાં સમયે સમયે કેટલા જીવ પૂર્વ પ્રતિપન્ન હેાય ? ૯૫૭ અભવ્ય જીવમાં કેટલી લબ્ધિ હાય ? ૯૫૮ ભ. પાર્શ્વનાથના સાધુ, ભ. મહાવીરના નિયમ પાળે, તેા શું તેમના મોક્ષ ન થાય ? ૯૫૯ જ્ઞાનાવરણીય આદિ કર્માંના સબંધમાં ઉદય આર્દિ ભાવાની પ્રાપ્તિ કેવી રીતે સમજવી ? .... .... .... * # # @ @ પર ××× ૫૫ ૫૫ ૫૫ ૫૫ ૫૫ પ ૫ ૫૬ ૫ પ & & & & & ૫૭ ૫૮ Page #13 -------------------------------------------------------------------------- ________________ ની ૦ ૦ ૦ ૦ ૦ - - ૦ ઇ છ * છ * છ * છ ૧ = ૯. એકેન્દ્રિય વગેરેમાં ઈન્દ્રિય, પ્રાણ, વેગ, ઉપયોગ, લેશ્યા, પર્યાપ્તિ અને શરીર કેટલા હોય? ૯૬૧ એક સાથે ૧૦૮ કેવી રીતે સિદ્ધ થાય ? ૯૬૨ સ્થાવર જ મૃષાવાદની ક્રિયા કેવી રીતે કરે ? ૯૬ ૩ પ્રથમના ત્રણ ચારિત્રોમાં વર્ધમાન પરિણામ થતાં પડવાઈ કેમ થાય છે? ... ૯૬૪ કપાલેના સંબંધમાં ૯૬૫ દારિકના અભાવમાં ચાર શરીરને જીવ કેવી રીતે સ્પર્શે છે? ૯૬૬ પહેલા દેવલોકના “ઉ” નામના વિમાન વિષે ૬૭ મેયપડિમા વિષે ૯૬૮ “જિન પ્રતિમાને અર્થ ૬૯ “જિન સકહાઓ”ને અર્થ ૯૭૦ દેવલેકમાં ધૂપ દેવે એ શું સુસંગત છે.? ૯૭૧ દરેક વ્યક્તિની ભાવનાઓ જુદી જુદી કેમ ? ૯૭૨ શહેરમાં શુદ્ધ આચાર-વિચારને અભાવ કેમ? ૯૭૩ સત્ય કડવું કેમ હોય છે? ૯૭૪ હિંસાથી ઉત્પન્ન થતાં રેશમી વસ્ત્રો વિષે ૯૭૫ કયવના શેઠની ગતિ બાબત ૯૭૬ ચામડાની પવિત્રતા બાબત ૯૭૭ સૂત્રમાં બે અશાડ અને બે પિશ ક્યાં બતાવ્યા છે ? ૯૭૮ મૂલ ગુણ તથા ઉત્તર ગુણના અર્થ અને વ્યાખ્યાઓ ૯૭૯ મૂલ ગુણ અને ઉત્તર ગુણ અન્ય આશ્રિત છે? ૯૮૦ મૂલ ગુણ અને ઉત્તર ગુણ પરસ્પર સંબંધિત છે ? ૯૮૧ આણુવ્રતના અભાવમાં ગુણવત વિશેષતા ઉત્પન્ન કરી શકે છે? ૯૮૨ મૂલ ગુણના અભાવમાં ઉત્તર ગુણ ધારણ કરવા ઉચિત છે ? .... ૯૮૩ ઉત્તર ગુણોનું પાલન કરવામાં ભૂલ ગુણોની ઉપેક્ષા કરી શકાય છે? .... ૯૮૪ સાધુ અને શ્રાવકના વ્રતમાં ઉત્તરગુણની દષ્ટિએ ભેદ કેમ ? ૯૮૫ મુલગુણ અને ઉત્તરગુણનું પાલન કરનારનું અ૫ બહુવ ૯૮૬ શ્રાવક બનતા પહેલાં સમકિતી થવું જરૂરી છે ? ૯૮૭ માત્ર ઉત્તર ગુણેનું પાલન કરનાર વિરતી--અવિરતીની શ્રેણીમાં કઈ રીતે ગણી શકાય ? ૯૮૮ મૂલગુણ ગ્રહણ કર્યા વગર જ, ઉત્તર ગુણ પાળનાર એવા કઈ શ્રાવકના ઉદાહરણ છે ખરા ? . = દ ર જ ન ળ ° ૭૦ Page #14 -------------------------------------------------------------------------- ________________ લઇ ૩ ૭૦ (૭૨ હ ७४ ७४ ७४ To ૯૮૯ એક વ્રતધારી યાવત્ બાર વ્રતધારી પાઠમાં “યાવત’ શબ્દને અર્થ શું ? ૯૦ ક્ષયે પશમ સમકિતમાં ૪--૬ પ્રકૃતિએને ક્ષય કેવી રીતે ? ૯૯૧ સમ્યકત્વ મેહનીય પ્રકૃતિનું સ્વરૂપ ૯૨ હીયમાન અને વર્ધમાન પરિણામમાં અનાકાર ઉપગ ૯૩ વિપાક સૂત્રના અધ્યયન સંબંધી ૯૯૪ તીર્થકરેની હાજરીમાં પાંચેય પદ હોય છે ? ૯૫ વિજયની નદીઓ સમુદ્રને કેવી રીતે મળે છે? ૯૯૬ સમોહિયા વગેરે પ્રકારના મરણું બાબત ૯૭ અરિહંત ભગવાનના બાર ગુણમાં દેવકૃત કેવી રીતે ? ૯૯૮ ઉપાધ્યાયજી મહારાજ પૂર્વેના જ્ઞાનના અભાવે ૨૫ ગુણ યુક્ત કેવી રીતે હોય છે ? ૯૯૯ પાતાલ કલશા ભવનેની વચમાં થઈને ગયા શું ? ૧૦૦૦ બે ભવ કરનારમાં કેટલા ગમ્મા હોય છે ? ૧૦૦૧ જ. ઉ. સંખ્યાતા જીવ ઉત્પન્ન થનારમાં ગમ્મા ૧૦૦૨ જ. ઉ. અસંખ્યાતા ; ; ; » ૧૦૦૩ સંખ્યાતા અને અસંખ્યાતા જીવ કેટલા ગમ્મામાં ? ૧૦૦૪ સંસી મનુષ્ય નરકગામીમાં સમુદઘાત બાબતમાં ૧૦૦૫ અસંસી તીર્થંચ પહેલી નરકમાં અસંખ્યાત જાય છે શું ? ૧૦૦૬ આંગળના અસંખ્યાત ભાગવાળા તીય"ચ નરકમાં જઈ શકે ? ૧૦૦૭ અઢી દ્વીપની બહાર વરસાદ થાય છે ? ૧૦૦૮ શનિશ્ચરના તારા અને ચંદ્રમાના પ્રકાશની ઉંચાઈ ૧૦૦૯ વેદનીય કર્મની ઉદીરણા અને પુલાક લબ્ધિ વગેરે ૧૦૧૦ છઠા ગુણસ્થાનના ચારિત્ર પર્યવ, સાતમા ગુણ. ના ચારિત્ર પર્યથી પણ વધારે હોઈ શકે ? ૧૦૧૧ મનુષ્ય તથા તીર્થંચ પંચેન્દ્રિયના કિય શરીરની સ્થિતિ ૧૦૧૨ ચારિત્ર ગ્રહણ સમયે કષાય-કુશીલ નિયંઠા ૧૦૧૩ કેવળીમાં સ્થિત અને અસ્થિત કલ્પ ૧૦૧૪ અસચ્ચા કેવલી પ્રતિપાતિ સમદષ્ટિ જ હોય છે ? ૧૦૧૫ શીલસંપન્ન આદિ ૪ ભાંગામાંથી પ્રથમ ભાંગાવાળા સમદષ્ટિ છે? ૧૦૧૬ સાતમાથી બારમા ગુણસ્થાનમાં અસત્ય તથા મિશ્ર મન-વચનના એગ કેવી રીતે ? ७४ ૭૫ ७६ 19૬ ওও ૮ ૮ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૮૭ ૧૦૧૭ સકામ અને અકામ નિર્જર કેને કહે છે ? ૧૦૧૮ શુકલપક્ષી સમદષ્ટિને અનુક્રમે સંસાર પરિત માનવાનું શું કઈ પ્રમાણે છે? ૧૦૧૯ યતનાથી સાધુને નદી ઉતરવાનું પ્રાયશ્ચિત ૧૦૨૦ ત્રસજીને બાંધવા–બંધાવવાના પ્રાયશ્ચિતને અર્થ ૧૦૨૧ કેવળી ભગવાન બધા સિદ્ધોની આદિ દેખવા બાબત ૧૦૨૨ પરમાણુઓનું પરિવર્તન, પર્યાય રૂપે જ હોય છે કે મૂળ રૂપે ? ૧૦૨૩ પાંચ કારણે મહાનદીઓ ઉતરતાં પ્રાયશ્ચિત ૧૦૨૪ સાધ્વીને સાધુ વંદન ન કરે તેનું કારણ શું ? ૧૦૨૫ સકારણ સાવીને સ્પર્શ થાય, તો સાધુને પ્રાયશ્ચિત આવે છે? ૧૦૨૬ ચોરાશી લાખ જીવ-નિઓના ઉલ્લેખ વિષે ૧૦૨૭ ચંદ્ર પન્નતિ અને સૂર્યપન્નતિ સૂત્ર કાલિક કે ઉત્કાલિક? ૧૦૨૮ ગર્દય તુષિત દેવના પરિવાર વિષે ૧૦૨૯ જલચરની સાડા બાર લાખ કુળકોડી વિષે ૧૦૩૦ જ્યોતિષીઓની અણિક (સેના) નાં નામ ક્યાં છે ? ૧૦૩૧ પાંચ મહાવ્રતના ૧૭૮૨ તણાવા (તંબુની દોરીઓ) ૧૦૩૨ મિથ્યાષ્ટિઓની આગતિ બાબત ૧૦૩૩ પંચેન્દ્રિય જીવના ઘાતની વિરતીથી ૫ મું ગુણરથાન ? ૧૦૩૪ જનકલ્યાણને વિચાર કરે તે કયા ધ્યાનનો વિષય ? ૧૦૩૫ ધર્મ ધ્યાનની યોગ્યતા કયા ગુણસ્થાનથી પ્રાપ્ત થાય છે ? ૧૦૩૬ ઉપધાનતપ કેને કહે છે? ૧૦૩૭ સૂત્રોની વાચના વખતે તપનું પ્રમાણ ૧૦૩૮ માસ ક્ષય કયા પ્રકારે થયે? ૧૦૩૯ વિગ્રહ અને અવિગ્રહ ગતિને અર્થ ૧૦૪૦ નવ દીક્ષિત સાથે આહાર કરવા બાબત ૧૦૪૧ અછાયામાં પૂજવાથી અપકાયની વિરાધના થાય છે ? ૧૦૪૨ ફાગણ ચૌમાસી પ્રતિક્રમણ કેમ કરવામાં આવે છે? ૧૦૪૩ નિયાગ પિંડને અર્થ ૧૦૪૪ પ્રમત્ત અને અપ્રમત્ત સંયતિની જ. સ્થિતિ વિષે ૧૦૪૫ વરસાદના સમયે ભિક્ષાથે જવા બાબતમાં ૧૦૪૬ ધુમ્મસ પડતી વખતે પ્રતિ લેખનને નિષેધ શા માટે? ૧૦૪૭ ભિક્ષુની બાર પડિમા ધારણ કરવાની ગ્રતા ( ) - 2 Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ૧૦૦ ૧૦૧ ૧૦૧ ૧૦૧ ૧૦૧ ૧૦૨ ૧૦૨ ૧૦૨ ૧૦૨ ૧૦૪૮ જિન-નામને બંધ ક્યાં સુધી થાય છે ? ૧૦૪૯ કિસમિસ, દ્રાક્ષ, ઈલાયચી વગેરે સચિત્ત છે શું? ૧૦૫૦ હોરાત્રિ અને તીથીમાં ભેદ ૧૦૫૧ કર્મ પ્રકૃતિને આબાધાકાળ જઘન્ય હોય છે? ૧૦૫ર કયા અવધિજ્ઞાની પરમાણુને જાણે છે? ૧૦૫૩ અવધિજ્ઞાનમાં જઘન્ય પરમાણુ ન લેતાં, અનંત પ્રદેશ સ્કંધ લેવાનું કારણ શું ? ૧૦૫૪ મને દ્રવ્ય વર્ગનું લબ્ધિનો અર્થ ૧૦૫૫ રાજ પિંડને અર્થ ૧૦૫૬ પાંચ સ્થાવર પરસ્પર ૧, ૨, પણ ઉત્પન્ન થાય છે ? ૧૦૫૭ તીર્થકરોને જન્માદિ તેમ જ નિર્વાણદિ સમયે, તે અંધકાર અને ઉદ્યોત દ્રવ્ય છે કે ભાવ ? ૧૦૫૮ વનસ્પતિને જીવ મરીને એ જ શરીરમાં કેવી રીતે ઉત્પન્ન થાય છે ? .... ૧૦૫૯ સોળ સતીઓમાંથી કઈ કઈ મોક્ષમાં અને કઈ કઈ સતી દેવલોકમાં ગઈ? ૧૦૬૦ પંચમ કાળના મનુષ્યમાં કયા નેત્રને ઉદય ? ૧૦૬૧ ગેત્ર અને વેદના ભેગવાતા આયુષ્યમાં પરિવર્તન ૧૦૬૨ દ્રવ્ય વેદ કયા કર્મના ઉદયથી થાય છે ? ૧૦૬૩ સાત-આઠ ભવને અર્થ ૧૦૬૪ તેરમા કિયા સ્થાને સાવધ પ્રવૃત્તિ છે ? ૧૦૬૫ વિકલેન્દ્રિયમાંથી નિકળીને જીવ, મનુષ્ય કેમ થતું નથી ? ૧૦૬૬ સાધુ, ત્રણ મહાવ્રત ધારણ કરી શકે છે? ૧૦૬૭ અપકાયમાં સાત બેલેની નિયમનાં નામ ૧૦૬૮ અનંતાના આઠ બેલેનું અલ્પ બહુવ ૧૦૬૯ યુગલિયેનું દષ્ટિ પરિવર્તન શાસ્ત્રમાં છે? ૧૦૭૦ યુગલિકોનું દૃષ્ટિ પરિવર્તન કેવી રીતે સાબિત થાય છે ? ૧૦૭૧ સામાયિકના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના બેલ ૧૦૭૨ ભક્ત-પ્રત્યાખ્યાની મુનિના આહાર સંબંધી ૧૦૭૩ દેવની શુકલ લેગ્યા અને નારકીની કૃષ્ણ લેસ્થાની સ્થિતિ સંબંધી ૧૦૭૪ ક્ષત્રિય રાજવીશ્વરને કયું જ્ઞાન હતું ? ૧૦૭૫ નવ સૈવેયકમાં ત્રણ દષ્ટિ બતાવવાનું કારણ? ૧૦૭૬ તેજે વેશ્યાવાળાની ઉત્પત્તિ સંબંધી ૧૦૩ ૧૦૩ ૧૦૩ ૧૦૩ ૧૦૪ ૧૦૪ ૧૦૫ ૧૦૫ ૧૦૫ ૧૦૬ ૧૦૬ ૧૦૭ ૧૦૭ ૧૦૮ ૧૦૮ ૧૦૮ ૧૦૮ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૧૦૭૭ ઉત્તરાધ્યયન સૂત્રની ગાથાને શબ્દાર્થ ૧૦૭૮ સિદ્ધોની સ્વભાવ--પર્યાયમાં પરિવત ન ૧૦૭૯ અલાકમાં સ્વભાવ અને વિભાવ પર્યાય છે ? ૧૦૮૦ પ્રથમની ત્રણ અસ્તિકાયના સ્વભાવ-પર્યાય વગેરે ૧૦૮૧ પ્રતિક્રમણમાં જ્ઞાનાદિ અતિચાર સખધી ૧૦૮૨ ‘બ્રાહ્મી’ અને સુદરીની દીક્ષા ખામત ૧૦૮૩ મહાવિદેહક્ષેત્રમાં મૂલગુણુ-ઉત્તરગુણ પ્રતિસેવી સાધુ હમેશાં હોય છે ? ૧૦૮૪ ધર્માંદ્યાષ અણુગારને કયુ' જ્ઞાન હતું ? ૧૦૮૫ સર્વો સિદ્ધ દેવાના ભવનમાં એક જ દેવ રડે છે ? ૧૦૮૬ શ્રાવકનુ અભયદાન સુપાત્રદાન કયા વ્રતમાં ? ૧૦૮૭ અઠાણું બેલના અલ્પ બહુત્ત્વ વિષે ૧૦૮૮ આત્માની શાશ્વતતા તથા પરલેાકની સાબિતી . ૧૦૮૯ અ પુદ્ગલ-પરાવર્તન ને કહે છે ? ૧૯૦ જ બુદ્વીપનું પરિમાણ શાશ્વત ચેાજનથી છે ? ૧૦૯૧ ચક્રવર્તી ના ૯ નિધાન વિષે ૧૦૯૨ પ્રથમ ચક્રવતીને અઠમની વિધિ કોણ બતાવે છે? ૧૦૯૩ નામ અને ગેાત્રકની સ્થિતિ જઘન્ય ૮ મુહુત્ત કેવી રીતે? ૧૦૯૪ તીર્થંકર તથા કેવળીના સંવત્સરી-ઉપવાસ સબંધી ૧૦૯૫ નિરપરાધી કીડીને મારવાથી શ્રાવકનુ પહેલું વ્રત ભાંગે છે? ૧૦૯ ૧૦૯ ૧૦૯ ૧૦૯ ૧૧૦ ૧૧૦ ૧૧૦ ૧૧૧ ૧૧૧ ૧૧૧ ૧૧૧ ૧૧૧ ૧૧૪ ૧૧૫ ૧૧૫ ૧૩૬ ૧૧૬ ૧૧૬ ૧૧૬ ૧૧૬ ૧૦૯૬ પાશેર પાણી, વિના કારણે નષ્ટ કરવાથી શ્રાવકના વ્રતમાં દોષ લાગે છે? ૧૦૯૭ સંત - મુનિરાજ ઈચ્છાપૂર્વક એકેન્દ્રિય આદિ જીવાની હિંસા કરી શકે છે ? ૧૧૭ ૧૯૮ સંત, સપ્રયેાજન ર્હિંસા કરી શકે છે ? ૧૧૭ ૧૦૯૯ અપવાદની પરિભાષા ૧૧૭ ૧૧૦૦ અપવાદનુ સેવન કઇ સ્થિતિમાં કરી શકાય ? ૧૧૭ ૧૧૭ ૧૧૦૧ મુનિ, ધર્મપ્રચારાર્થે, જીવ ુંસા કરી શકે ? ૧૧૦૨ મુનિ ધર્મ પ્રચારાર્થે, આકાશવાણીમાં ખેલી શકે? ૧૧૮ ૧૧૦૩ સંત ધ પ્રચારાર્થે, જવા આવવાના સાધના (હવાઇ જહાજ વગેરે)ના ઉપયાગ કરી શકે ? ૧૧૦૪ ધર્મ પ્રચારાર્થે, રબ્બરના પૈડાની ગાડીને! ઉપયોગ કરી શકે ? ૧૧૦૫ મનુષ્ય અને તીય ચ, ગ`માં વૈક્રિય અને સંગ્રામ કરી શકે? ૧૧૦૬ માખણમાં જીવની ઉત્પત્તિ સબ ધી ૧૧૦૭ મિથ્યાત્વી જીવોને સકામ નિરા થવી સંભવિત છે ? .... .... ... ૧૧૮ ૧૧૮ ૧૧૮ ૧૧૮ ૧૧૮ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ••• ૧૦૨ ૧૧૦૮ અગીયારમા ગુણસ્થાનકનું પરિણામ ૧૧૯ ૧૧૦૯ સ્વપાખંડી કોણ છે? ૧૧૧૦ જ્યોતિષીના ઇંદ્ર બાબત ૧૧૯ ૧૧૧૧ દેવલોકમાં પાણી ક્યાંથી આવે છે? ૧૨૦ ૧૧૧૨ મિથ્યાષ્ટિને જાતિસ્મરણ જ્ઞાન થાય છે? ૧૨૦ ૧૧૧૩ અપવાદની પરિભાષા ૧૨૦ ૧૧૧૪ અપવાદમાં કાર્ય કરનારને પ્રાયશ્ચિત ૧૨૦ ૧૧૧૫ વિનિવર્ધક યંત્રના પ્રયોગમાં અપવાદની સ્થિતિ ૧૨૦ ૧૧૧૬ ધ્વનિવર્ધક યંત્રમાં બેલનારને શું પ્રાયશ્ચિત આવે ? ૧૨૦ ૧૧૧૭ પ્રાયશ્ચિતના અને વિના પ્રાયશ્ચિતના અપવાદોનાં ઉદાહરણે ૧૨૧ ૧૧૧૮ જંગમદેવ કેને કહે છે? ૧૧૧૯ લાયક સમકિતવાલા કેટલા ભવ કરે છે? • ૧૨૨ ૧૧૨૦ નાની સફેદ ઈલાયચીને અચિત્ત અને લીલી ઈલાયચીને સચિત્ત સમજવી? ૧૨૨ ૧૨૧ શ્રી અનાથીમુનિએ તેની પાસે દીક્ષા લીધી ? ૧૨૩ ૧૧૨૨ કરંટ જાતિના કુલેની માલા સંબંધી ૧૨૩ ૧૧૨૩ દીપમાલા (દિવાળી) પર લક્ષમીપૂજન કરવા સંબંધી ૧૨૩ ૧૧૨૪ કેવલીને વંદણું ક્યા પદથી ? ૧૨૩ ૧૧૨૫ તીર્થકરને કેવળી વંદન કરે છે ? ૧૨૪ ૧૧૨૬ પહેલા તીર્થકર અને બીજા તીર્થકરના કેવળીઓને પારસ્પરિક શિષ્ટાચાર ૧૧૨૭ તીર્થકરેને ગર્ભમાં રહેવાનો નિશ્ચિત સમય ૧૨૪ ૧૧૨૮ ચૌદમાં ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓને ઉદય હોય છે ? ૧૨૪ ૧૧૨૯ કેવળજ્ઞાની સાવીએ છદ્મસ્થ સાધુને વંદન કરવું ૧૨૫ ૧૧૩૦ ગૌતમગણધર જાતિથી બ્રાહ્મણ હતા કે બીજા ? ૧૨૫ ૧૧૩૧ સાધુ-સાધ્વી, રજોહરણ વગર કયાં સુધી જઈ શકે ? ૧૨૫ ૧૧૩૨ પર્વના દિવસેમાં પ્રભાતફેરી કાઢવી ઉચિત છે ? ૧૧૩૩ ભગવાન મલ્લિનાથ શું નગ્ન રહેતા હતા? ૧૨૬ ૧૧૩૪ અવસર્પિણીકાળના બીજા આરામાં ચારે ય સંઘ કયારથી શરુ થશે? .... ૧૨૬ ૧૧૩૫ સંવત્સરી પર્વ સંબંધી ૧૨૭ ૧૧૩૬ ૧૧ મું ગુણસ્થાન કષાયી કેવી રીતે હોઈ શકે ? ૧૨૭ ૧૧૩૭ ૧૩માં ગુણસ્થાનમાં બંધ, વેદ અને નિર્જરા વિષે ૧૨૭ ૧૧૩૮ અગ્રતી જીવને પુણ્યાશ્રયની ક્રિયા લાગે છે ? ૧૨૮ ૧૨૪ રક Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ૧૨૮ ૧૨૯ ૧૨૯ ૧૩૦ ૧૩૦ ૧૩૧ ૧૩૧ ૧૩૧ ૧૩૧ ૧૩૨ ૧૩૨ ૧૧૩૯ સૂર્ય ચંદ્રનું ફરવું અને પૃથ્વીનું સ્થિરપણું ૧૧૪૦ મહાવીર સ્વામીએ ઔષધિનું સેવન કેમ કર્યું? ૧૧૪૧ ચક્રવર્તીની સેના વગેરેનો સમાવેશ સંબંધી ૧૧૪૨ સાધુઓએ, ધનસંગ્રહ માટે પ્રેરણા કરવી ૧૧૪૩ કેટલા તીર્થકરે બ્રહ્મચારી રહ્યા ? ૧૧૪૪ શ્રેણિકના જીવને પદ્મનાભ રૂપે જન્મ ૧૧૪૫ ચેથા ગુણ સ્થાનકની સ્થિતિ વિષે ૧૧૪૬ તીર્થંચ પંચેન્દ્રિય શ્રાવકને બાર વ્રત હોઈ શકે ? ૧૧૪૭ તેઉકાય અને વાયુકાય, એ ત્રસકાય કેવી રીતે ! ૧૧૪૮ દે અને નારકીઓના યવન પછી તેમના વૈકિય શરીરનું શું થાય છે? ૧૧૪૯ સાધુને નાવ ( વહાણ)ની વચમાં બેસવાનું વિધાન કેમ છે? ૧૧૫૦ સાધુ વૃક્ષ, લતા વગેરેને આશ્રય લઈ શકે છે? ૧૧૫૧ હિંસાથી બનેલ ઉન તથા રેશમના વસ્ત્રો લેવા વિષે ૧૧૫ર બાહ્ય પુદ્ગલ ગ્રહણ કર્યા વિના દેવ-વિકુર્વણ ૧૧૫૩ ભિક્ષની બાર પ્રતિમા પૂરી થતાં કેટલે સમય લાગે? ૧૧૫૪ સૂર્યને માંડલા કેવા પ્રકારના હોય છે? ૧૧૫૫ ઉત્તરાધ્યયનના ૩૩ માં અધ્યયનની ગાથાઓને અર્થ ૧૧૫૬ પ્રદેશ કર્મ કેવા પ્રકારે ભોગવાય છે? ૧૧૫૭ દર્શનાવરણીય કર્મનું આવરણ શું છે ? ૧૧૫૮ નિગેદના અને પ્રત્યેક જીવ સાથે સંબંધ ૧૧૫૯ વ્યવહાર રાશી અને અવ્યવહાર રાશી માનવી બાબતમાં ૧૧૬૦ તીર્થકર નામ કર્મ બાંધેલે જીવ, નરકમાં અશુભ પુદ્ગલેને આહાર કરે છે શું? ૧૧૬૧ નારકીના જીને રેમ આહાર કઈ અપેક્ષાથી છે ? ૧૧૬૨ ભગવાનના સમવસરણમાં અભવ્ય જાય છે ? ૧૧૬૩ ચકવતીના એકેન્દ્રિય રત્ન દ્વારા ગુફાનું દ્વાર ખૂલવું ૧૧૬૪ ચાર અભિનયાને આશય ૧૧૬૫ કુમાર અવસ્થાને અર્થ ૧૧૬૬ છદ્મસ્થ, આકાશ દેખી શકે છે? ૧૧૬૭ અઢીદ્વીપની બહાર કયા આરાના ભાવ વતે છે ? ૧૧૬૮ અસંખ્ય તિષી દેના બે જ ઈન્દ્ર કેમ ? ૧૩૩ ૧૩૩ ૧૩૪ ૧૩૪ ૧૩૪ ૧૧૪ ૧૩૪ ૧૩૫ ૧૩૫ ૧૩૫ ૧૩૫ ૧૩૫ ૧૩૬ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ૧૩૭ ૧૩૭ ૧૩૭ ૧૩૬૭ ૧૩૮ ૧૩૮ ૧૩૮ ૧૩૮ ૧૩૯ ૧૩૯ ૧૧૬૯ સ્ત્રીને અરિહંત પદવી આવતી નથી ? ૧૧૭૦ એકેન્દ્રિય જીવ શ્વાસ કેવી રીતે લે છે? ૧૧૭૧ અવધિજ્ઞાન વાળા બીજાઓના મનની વાત જાણે છે ? ૧૧૭૨ અસંયમી ભવ્ય દ્રવ્ય દેવ ઉ. ઉપરની રૈવેયકમાં જાય છે ? ૧૧૭૩ એકેન્દ્રિયમાં કષાય કેવી રીતે સંભવિત છે ? ૧૧૭૪ કેવળજ્ઞાનીને તપસ્યા કરવાની જરૂર રહે છે ? ૧૧૭૫ આંખથી કાન અને કાનથી નાકની અવગાહના સંખ્યાત ગુણી અધિક ક્યા પ્રકારે છે? ૧૧૭૬ ચક્ષુ ઈન્દ્રિય છેતેન્દ્રિયના વિષયમાં દૂરપણું ૧૧૭૭ ઉંચ, નીચ અને મધ્યમ ઘરની ગોચરી બાબત ૧૧૭૮ એક લાખ એજનના પાતાલ કલશ લવણ સમુદ્રમાં કેવી રીતે સમાય ? ૧૧૭૯ અજ્ઞાન તપ કરનાર ઈશાનેદ્ર આવતા ભવમાં આરાધક થઈને મેક્ષમાં કેવી રીતે જશે ? ૧૧૮૦ શુકલ લેસ્યાવાળા દેવને પૂર્ણ આયુષ્ય સુધી મનનાં પરિણામ શુદ્ધ રહે છે? ૧૧૮૧ નારકના જીવ દુઃખ હેવા છતાં કેમ હસે છે અને ઉત્સુક્તા કેમ ધરાવે છે? ૧૧૮૨ ગાડીનું ખંજન (મરી) સરલતાથી ધેઈ શકાય છે એ કેવી રીતે? ... ૧૧૮૩ આયુષ્ય કર્મની રિથતિ વિષે ૧૧૮૪ નામ અને ગોત્ર કર્મની સ્થિતિ વિષે ૧૧૮૫ આહારક, અનાહારક, ને-સૂમ, ને-બાદર અને સૂમને અ૯પ બહુત્વ ૧૧૮૬ અપ્રદેશી સપ્રદેશી સંબંધી ૧૧૮૭ છ આંગળને એક પગ કેવી રીતે સમજ? ૧૮૮ હવામાં વજન નથી શું ? ૧૧૮૯ દેવ અને નારકી અવતી અને અપચ્ચખાણી કેમ છે ? ૧૧૯૦ ભગવાન મહાવીર રાજગૃહી નગરીમાં વધારે વખત કેમ રહ્યા ? ૧૧૯૧ વિંછીને જાતિ-આશીવિષ કેમ કહે છે? ૧૧૯૨ છદ્મસ્થને હવા અને આકાશ દેખાતા નથી? ૧૧૭ વિકસેન્દ્રિયમાં મતિ અને શ્રુતજ્ઞાન કેમ કહ્યું? ૧૯૪ જ્ઞાનના અભાવે અભવ્ય નવ રૈવેયક સુધી જાય છે ? ૧૯૫ સામાયિક ચારિત્રના બે ભેદ કેવી રીતે? ૧૧૯૬ લવણ સમુદ્રના ૪ ચંદ્ર અને ૪ સૂર્ય કેની ચારે તરફ ફરે છે .... ૧૩૯ ૧૪૦ ૧૪૦ ૧૪૦ ૧૪૦ ૧૪૧ ૧૪૧ ૧૪૧ ૧૪૧ ૧૪૧ ૧૪૨ ૧૪૨ ૧૪૨ ૧૪૨ ૧૪૨ ૧૪૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ ૧૪૩ ૧૪૩ ૧૪૩ ૧૪૩ ૧૪૪ ૧૪૪ ૧૪૪ ૧૪૫ ૧૪૫ ૧૪૫ ૧૧૯૭ છૂટી પડેલી ગળીની પૂંછડીના આત્મ પ્રદેશ પુનઃ તેમાં આવે છે? ... ૧૧૯૮ સ્ત્રી વેદી અને નપુંસક વેદોને અવધિજ્ઞાન થાય છે ? ૧૧૯ દ્વારિકા નગરીમાં પ૬ ક્રોડયાદવે હતા, તે તે સમયે ભારત વર્ષની વસ્તી કેટલી હશે ? ૧૨૦૦ દેવ અને હવાની ગતિમાં કેની ગતિ વધારે ? ૧૨૦૧ અલકમાં પ્રકાશ છે કે અંધકાર? ૧૨૦૨ સાઠ ભક્ત અનશન છેદનને અર્થ ૧૨૦૩ દેશથી મરણાંતિક સમુદઘાત, આહાર લઈને ઉત્પન થવું, એ કઈ રીતે સમજવું ? ૧૨૦૪ એકેન્દ્રિય વગેરેના આહાર સંબંધી ૧૨૦૫ દેવેની સુધા સંબંધી ૧૨૬ તિષીના અવધિજ્ઞાનમાં જ. ઉ. સંખ્યાતા જ જેવાની બાબતમાં ... ૧૨૦૭ અઢીદ્વીપની બહારના તીર્યને આહાર ૧૨૦૮ જબુદ્વીપના માનચિત્રમાં હિંદુસ્તાનનું નામ કેમ નથી ? ૧૨૦૯ આપણું જીવે કેટલા તીર્થ કરે અને કેટલા કેવળીઓનાં વ્યાખ્યાને સાંભળ્યા ? ૧૨૧૦ વિમાનની ઉંચાઈ શું શાશ્વત એજનથી સમજવી ? ૧૨૧૧ પરમાધામી દેવેના નિવાસ સંબંધી ૧૨૧૨ સૂક્ષ્મ અને અપર્યાપ્તમાં અંતર ૧૨૧૩ સંભૂમિ અને પર્યાપ્તામાં અંતર ૧૨૧૪ રતિ–અરતિ પાપનું સ્વરૂપ ૧૨૧૫ ઉપાદાન અને નિમિત્તનું સરળ સ્પષ્ટીકરણ ૧૨૧૬ ઉપાદાનમાં નિમિત્તની ઉપગિતા ૧૨૧૭ ઉપાદાનનું નિમિત્ત સહકારી કારણ છે ? ૧૨૧૮ એક દ્રવ્ય બીજા દ્રવ્ય પર પ્રભાવ પાડે છે ? ૧૨૧૯ મહાવ્રત અને અણુવ્રતથી શુભ ભાવ કે નિર્જરા ? ૧૨૨૦ શુભ ભાવને સંવર કહી શકાય? ૧૨૨૧ સમ્યકત્વ રહિત તપથી નિર્જરા થાય? ૧૨૨૨ ચેટક અને કણિકના યુદ્ધ સંબંધી ૧૨૨૩ વ્યવહાર રાશી અને વ્યવહાર રાશીની સાબિતી ૧૨૨૪ દેવ અસંખ્યાત ગુણુ કેવી રીતે ? ૧૨૨૫ ચંદ્રલોકની મુસાફરી સંભવિત છે? ૧૪૫ ૧૪૫ ૧૪૬ ૧૪૬ ૧૪૬ ૧૪૭ ૧૪૭ ૧૪૭ ૧૪૮ ૧૪૮ ૧૪૮ ૧૪૯ ૧૪૯ ૧૪૯ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૪૯ ૧૫૦ ૧૫૦ ૧૫૦ ૧૫૦ ૧૫૦ ૧૫૧ ૧૫૧ ૧૫૧ ૧૫૧ ૧૫૧ ૧૫૧ ૧૫૧ ૧૫૧ ૧૨૨૬ પૃથ્વીથી તિષી ગ્રહની ઉંચાઈ કેટલી ? ૧૨૨૭ અરિહંતના બાર ગુણોનું વર્ણન કયા સૂત્રમાં છે? ૧૨૨૮ તીર્થકરમાં કેટલા દેષ હતા નથી ? ૧૨૨૯ નાકથી નીકળતી હવાથી જીવની વિરાધના ૧૨૩૦ તેર કાઠીયાના નામ ૧૨૩૧ આકાશમાંથી પડેલા પાણીની વિશેષતા ૧૨૩૨ આણંદ શ્રાવકનો શરદઋતુના ઘીનો ઉપયોગ ૧૨૩૩ અનંતનો અર્થ ૧૨૩૪ બે ખમાસમણું અને બે નામોથુછું કરવાનું કારણ? ૧૨૩૫ પુરુષાન્તરનો અર્થ ૧૨૩૬ અસચ્ચાકેવલી કોને કહે છે? ૧૨૩૭ પંડિતમરણમાં અગ્રતી સમ્યદષ્ટિ પણ સામેલ છે? ૧૨૩૮ પંડિતમરણમાં સંલેખનાની નિયમા કે ભજના? ૧૨૩૯ પંડિતમરણવાળાના મોક્ષ પ્રાપ્તિમાં ઉત્કૃષ્ટ ભવ ૧૨૪૦ પંડિતમરણે મર્યા બાદ, વિરાધક બની જતાં, તેનું મૃત્યુ આરાધક હશે કે વિરાધક હશે ? ૧૨૪૧ પંડિતમરણ કર્યા પછીની સ્થિતિ ૧૨૪૨ નિદાનના બંધ સંબંધી ૧૨૪૩ ત્રેસઠ શલાખા પુરુષોમાં નિદાનની નિયમ કેનામાં? ૧૨૪૪ નિદાનના ઉદયમાં સમ્યફગુણની પ્રાપ્તિ ૧૨૪૫ પાપાનુબંધી પુણ્ય વગેરે ચૌભંગી વિષે ૧૨૪૬ ક્ષયપશમ સમકિતની ઉત્કૃષ્ટ સ્થિતિ વિષે ૧૨૪૭ ચેથા ગુણસ્થાનકની ઉત્કૃષ્ટ સ્થિતિ વિષે ૧૨૪૮ પુણ્ય સાવઘ, નિરવઘ કે મિશ્ર છે? ૧૨૪૯ શ્રીદેવીનું કમલ વનસ્પતિમય છે? ૧૨૫૦ તેરાપંથીના દયા-દાન આદિ નિષેધ પર ૧૨૫૧ વાડામાં આગ લાગતાં, સાધુ, પશુઓના બંધન છોડી શકે છે? ૧૨પર છદ્મસ્થ ભગવાન ઉપદેશ કેમ દેતા નથી ? ૧૨૫૩ ભગવાન મહાવીરે ગોશાલકની કરેલી રક્ષા વિષે ૧૨૫૪ સસલાની દયા પાળનાર હાથીની કથા ૧૨૫૫ તીર્થકરોની, કેવળીઓએ કરવી વિનયપ્રવૃત્તિ વિષે ૧૨૫૬ મલિનાથ ભગવાને સ્ત્રીનેત્ર ક્યા ગુસ્થાને બાંધ્યું ? ૧૫ર ૧૫૨ ૧૫૨ ૧૫૩ ૧૫૩ ૧૫૩ ૧૫૩ ૧૫૩ ૧૫૪ ૧૫૪ ૧૫૫ ૧૫૫ ૧૫૫ ૧૫૫ ૧૫૬ ૧૫૬ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ ૧૫૭ ૧૫૭ ૧૫૭ ૧૫૮ ૧૫૮ ૧૫૯ ૧૫૯ ૧૬૦ ૧૬૦ ૧૬૦ ૧૨૫૭ ઉપશમ શ્રેણીવાળે કેટલીવાર પડે ? ૧૨૫૮ સામાન્ય કેવળી અને તીર્થકમાં પ્રકૃતિઓ ૧૨૫૯ અનંતાનુબંધીના ઉદયમાં બધી પ્રકૃતિઓ, વિભાગાંશ કર્મોને ખેંચે છે? ૧૨૬૦ કાર્મણશરીરને અર્થ ૧૨૬૧ ઔદાયિક પુદ્ગલ-પરાવર્તનમાં અર્ધ પુદ્ગલના સમય વિષે ૧૨૬૨ સકામ નિર્જરામાં નિર્જરેલ પુદ્ગલ ફરી કર્મરૂપે ચુંટતું નથી તેનું પ્રમાણ શું? ૧૨૬૩ રૂપી અજીવના પ૩૦ ભેદ કેવી રીતે સમજવા ? ૧૨ ૬૪ કર્મોમાં બંધન અને પશમ વિષે ૧૨૬૫ પ્રકૃતિઓના ઉદય વિષે ૧૨ ૬૬ તીર્થકર કેવળી સમુદ્દઘાત કરે છે? ૧૨૬૭ મનુષ્યગતિ સિવાય અન્ય ગતિઓમાં ક્ષાયિક સમ્યક્ત્વ નહિ આવવાનું કારણ? ૧૨૬૮ આંગળના અસંખ્યાત ભાગવાળા તીર્યચના ગર્ભ વિષે ૧૨૬૯ ક્ષયે પશમ સમક્તિ વિષે ૧૨૭૦ શેષ કાળમાં પીઢ–ફલકના નિષેધ વિષે ૧૨૭૧ “દેસુ ઉડૂઢ કવાડેસુ”ને આશય ૧૨૭ર પાંચેય સ્થાવરકાયના ઉપદ્યાત વિષે ૧૨૭૩ પલ્યોપમના અસંખ્યાતમા ભાગને પૂર્વ ઝાડ કહેવાય ? ૧૨૭૪ સિદ્ધશીલાના વિશેષણ વિષયક ૧૨૭૫ ભાવ મન રૂપી છે કે અરૂપી ? ૧૨૭૬ ભાવલેશ્યાને અરૂપી ક્યા આધારે કહી ? ૧૨૭૭ દશવૈકાલિક અ. ૮ ગાથા ૧૧ નો અર્થ ૧૨૭૮ ત્રસકાયના પર્યાપ્તાથી અપર્યાપ્તા અસંખ્ય ગુણ છે? ૧૨૭૯ કેવળી સમુદ્દઘાત કયારે થાય છે? ૧૨૮૦ મિશ્ર સમક્તિની વ્યાખ્યા ૧૨૮૧ સૂત્રકૃતાંગ અ. ૨ ઉ. ૩ ની આઠમી ગાથાનો અર્થ ૧૨૮૨ સૂત્રકૃતાંગમાં પાંચમા અધ્યયનની ગાથાને અર્થ ૧૨૮૩ દેવ અને મનુષ્યની મનન-શક્તિનું અલ્પાબહત્વ ૧૨૮૪ ભવ્ય સંબંધી સ્પષ્ટીકરણ ૧૨૮૫ ચક્ષુદર્શનના છ સ્થાન પતિતમાં અનંતગુણ ૧૨૮૬ અનંતપ્રદેશી કંધમાં છ ભેદ કેવી રીતે? ૧૬૧ ૧૬ર ૧૬૨ ૧૬ ૨ ૧૬૩ ૧૬૩ ૧૬૩ ૧૬૩ ૧૬૪ ૧૬૪ ૧૬૪ ૧૬૫ ૧૬૬ ૧૬૭ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ૧૨૮૭ પ્રત્યેક સમયમાં જીવ, અનંત પુદ્ગલ સ્કધાને કમરૂપે કરે છે અને ભગવે છે ? (C ૧૨૮૮ અત્ય ધમગઇ તચ્ચે ”ના અથ ૧૨૮૯ સમૂઈિમ મનુષ્યના વિરહ ૨૪ મુહુના કેવી રીતે ? ૧૨૯૦ પૃથ્વી આદિ પાંચે એકેન્દ્રિયમાં સવૃત ચેનિ ૧૨૯૧ વેદનીય તથા નામ-ગાત્ર કર્મોની સ્થિતિ વિષે ૧૨૯૨ લવણ સમુદ્ર દશ હજાર જોજન ઊડો છે ? ૧૨૯૩ રામ-ખલદેવના મૈાક્ષગમન સ``ધી ૧૨૯૪ નિવૃત્તિ બાદર ગુણસ્થાનની ૨૧ પ્રકૃતિ સત્તામાં કેવી રીતે ? ૧૨૯૫ નારકી જીવાના આહાર સંબંધી ૧૨૯૬ આયુષ્ય કના અખાધાકાળ સધી ૧૨૯૭ કાળેાધિ સમુદ્રમાં વરસાદની સભાવના નથી ? ૧૨૯૮ રુચક પ્રદેશાના આવરણ સ`ખધી ૧૨૯૯ તીય ખેંચ પંચેન્દ્રિયના સબંધ- અંતર સ ંખ'ધી ૧૩૦૦ તીર્થંકર ભગવંતાને જન્મથી કયા ચાર ૧૩૦૧ ભગવાન મહાવીરના પહેલાં કર્યુ. વિપાકસૂત્ર હતું ? ૧૩૦૨ ત્રાયત્રિંશક દેવ વિષે અતિશય હોય છે ? ૧૩૦૩ સામાનિક દેવ વિષે ૧૩૦૪ ચૈત્યવૃક્ષની વિશેષતા ૧૩૦૫ પ્રાયશ્ચિતમાં તપસ્યાની જેમ સ્વાધ્યાય પણ છે ? ૧૩૦૬ એ—ઇન્દ્રિયાદિના સ્પેનુ' પ્રાયશ્ચિત કેમ નથી ? ૧૩૦૭ કેવળજ્ઞાનીની સમુદૃઘાત સ્વાભાવિક હાય છે? ૧૩૦૮ અસુરકુમાર અસંખ્ય વર્ષો પહેલાંની અને પછી થનારી ખાખતા જાણી શકે છે ? ૧૩૦૯ ભવનપતિ દેવેશનુ અપર્યાપ્ત અવસ્થામાં ગુણસ્થાન ૧૩૧૦ ભવનપતિ દેવેના અપર્યાપ્તિ અવસ્થામાં પ્રાણ ૧૩૧૧ નારકીમાં સમકિત ૧૩૧૨ ચક્રવર્તીની આતિ ૮૨ ખેલની શાથી ? ૧૩૧૩ પરમાધામી દેવ અસુરકુમાર જાતિના છે? ૧૩૧૪ નારકીના જીવાને ધર્મ કથા સાંભળવાના યોગ . ૧૩૧૫ અણિમા વગેરે ઋદ્ધિ સંબધી ૧૩૧૬ ચૈત્યવૃક્ષ ઉત્પત્તિ અને વિનાશના હેતુ છે ? .... 0.0 ... ... ... .... ૧૬૭ ૧૬૭ ૧૬૭ ૧૬૮ ૧૬૮ ૧૬૮ ૧૬૯ ૧૬૯ ૧૬૯ ૧૬૯ ૧૭૦ ૧૭૦ ૧૭૦ ૧૭૦ ૧૭૦ ૧૭૧ ૧૭૧ ૧૧ ૧૭૧ ૧૭૨ ૧૭૨ ૧૭૨ ૧૭૩ ૧૭૩ ૧૭૩ ૧૭૩ ૧૦૩ ૧૭૩ ૧૭૩ ૧૭૪ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ૧૭૪ ૧૭૫ ૧૭૫ ૧૭૫ ૧૭૬ ૧૭૭ १७८ १७८ ૧૭૯ १७८ ૧૭૯ ૧૩૧૭ મોક્ષને અર્થે જિનપ્રતિમા પૂજવા ગ્ય છે? ૧૩૧૮ “જાણું વા છે જાણંતિ વાજા”ને અર્થ ૧૩૧૯ ધાન્યની નિવતા વિષે ૧૩૨૦ ઘાયલ છ મહિનામાં મરે, તે પ્રાણાતિપાત ક્રિયા વિષે ૧૩૨૧ આત્માને વિનાશ માનવાથી ઉત્પન્ન દેષ ૧૩૨૨ ઈશ્વરવાદનું ખંડન ૧૨૨૩ લેગસ, નત્થણું વગેરે પાઠ બેટા છે? ૧૩૨૪ વ્યવહાર રાશી અને અવ્યવહાર રાશી શું છે? ૧૩૨૫ મિક્ષમાં નહિં જનારા ભવ્ય જીવેની ઓળખાણ ૧૩૨૬ કર્મ અને ગ્રહ વિષે ૧૩૨૭ પૂર્વના તીર્થકરોના સમયમાં “લોગસ્સ” કેવું હતું? ૧૩૨૮ સાધુ-સાવીને કેટલા પાત્રા રાખવા કપે છે? ૧૩૨૯ સાધુ માટે, સાબુ સેડા વજિત કેમ? ૧૩૩૦ સાધુએ પગ ધેવા, એ શું ઉચિત છે ? ૧૩૩૧ સંવત્સરી તથા ચૌમાસી પ્રતિક્રમણ સંબંધી ૧૩૩૨ શુભ અશુભ કિયા વિષે ૧૩૩૩ સમક્તિમાં મનુષ્યના આયુષ્યને બંધ માનવામાં હરકતો ૧૩૩૪ શંખ, પિખલી (પુષ્કલી) વગેરે શ્રાવકના દયા--પૌષધ વિષે ૧૩૩૫ શ્રાવકને માટે વનસ્પતિ, કાચું પાણી તથા સ્નાનને સર્વથા ત્યાગ, શાસ્ત્રમાં છે? ૧૩૩૬ છ અણગારેનું દેવકીરાણીને ત્યાં પધારવું ૧૩૩૭ નવકારમંત્રની સાથે બીજાક્ષના પ્રાગ વિષે ૧૩૩૮ ભાવી તીર્થકરોને નમસ્કાર કરે જોઈએ ? ૧૩૩૯ ગ્રહણ વખતની અસક્ઝાય વિષે ૧૩૪૦ પૂર્ણિમાએ તથા એકમની અસક્ઝાય વિષે ૧૩૪૧ આદ્રા નક્ષત્ર બેસી જતાં ગાજવીજની અસક્ઝાય વિષે ૧૩૪૨ વિગયેની સાથે “માંસનો ઉલ્લેખ છે? ૧૩૪૩ સ્વપ્ન, ક્યા કર્મના ઉદયથી આવે છે? ૧૩૪૪ તીર્થંચનીને માતૃસ્થાન કેમ કીધું? ૧૩૪૫ કર્મ બાંધવાના ૬ બેલ વિષે ૧૩૪૬ ભેજન માટે કુકડીના ઈંડાનું દૃષ્ટાંત કેમ આપ્યું ? ૧૩૪૭ ચાર સમવસરણ સંબંધી ૧૮૦ ૧૮૦ ૧૮૧ ૧૮૨ ૧૮૨ ૧૮૨ ૧૮3 .' ૧૮૩ ૧૮૪ ૧૮૪ ૧૮૪ ૧૮૪ १८४ ૧૮૫ ૧૮૫ ૧૮૬ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૫ ૧૩૪૮ અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયના કમ`બંધ વિષે ૧૩૪૯ શરા પ્રભા નરકના ચરમ અંતથી મનુષ્ય ક્ષેત્રમાં ઉત્પત્તિ ૧૩૫૦ રત્ન પ્રભા નરક તથા સિદ્ધ શીલાની અપેક્ષાએ એકેન્દ્રિયાના પર્યાપ્તા તથા અપર્યાપ્તા વિષે ૧૩૫૧ ચરમ સમય કૃતિયુગ્મ એકેન્દ્રિયમાં દેવાત્પત્તિ વિષે ૧૩પ૨ પ્રથમ રિમ સમય તથા ચરમ-અરિમ સમય વિષે ૧૩૫૩ શ્રેણિકના પૂર્વભવનુ વર્ણન કચા સૂત્રમાં છે ? ૧૩૫૪ શ્રી કૃષ્ણને શું સાડા ત્રણ ક્રોડ પુત્રા હતા ? ૧૩૫૫ થાવચ્ચા પુત્રની દીક્ષા ખાખત ૧૩પ૬ ભ. અરિષ્ટનેમિના વરસીદાન ખામત ૧૩૫૭ ઐરાવત હાથીની વિશેષતાએ કઈ કઈ છે ? ૧૩૫૮ પચીસ બેલના થેાકડામાં ચાર ગતિ જ કેમ ? ૧૩૫૯ દેવલાકમાં ‘ બ્રહ્મ' દેવલાક શ્રેષ્ઠ કેમ ? ૧૩૬૦ ભગવાન મહાવીરે એકલા જ દીક્ષા કેમ લીધી ! ૧૩૬૧ જ્યાતિષ ચક્રના અંત ભાગ ૧૧૧૧ ચૈાજન કેવી રીતે ? ૧૩૬૨ નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ ૧૩૬૩ નિશ્ચય અને વ્યવહાર માક્ષ માર્ગ વિષે ૧૩૬૪ વ્યવહાર મેક્ષ માગથી મુક્તિ છે ? ૧૩૬૫ દ્રવ્ય ખેત પેાતાનામાં સ્વતંત્ર છે ? ૧૩૬૬ પ્રયોગ પરિણત તથા મિશ્ર પરિણત વિ. વિષે ૧૩૬૭ અજીવના ઉદયભાવ વિષે ૧૩૬૮ પૃષી અને અષ્ટમી શું એક જ વારે આવે ? ૧૩૬૯ માક્ષને શું આઠમી ગતિ માની છે ? ૧૩૭૦ ઉત્તર ભરતમાં તીર્થંકર આદિ હાય છે? ૧૩૭૧ સંવત્સરી સુધીમાં બધુ ય પ્રાયશ્ચિત લઈ લેવુ' એવું શું વિધાન છે ? ૧૩૭૨ તીર્થંકર નામ કર્મ માંધનાર મનુષ્ય શુ અધિક છે ? ૧૩૭૩ સુખ વિપાકમાં વણુ વેલ પ્રાણીઓની ગતિ વિષે.... ૧૩૭૪ સિદ્ધ વિગ્રહ ગતિ વિષે ૧૩૭પ લેાકેાપચાર વિનયને અથ ૧૩૭૬ ગૃહસ્થે દુરાચારી સાધુને દંડ આપવા ખાખત ૧૯૯૭ આહારના પાએઆર ” વગેરે દોષના આધાર ૧૩૭૮ ઉત્પાદનના દોષ ** ... .... 03.0 ... .... .... ૧૮૭ ૧૮૭ ૧૮૭ ૧૮૮ ૧૮૮ ૧૮૮ ૧૮૮ ૧૮૮ ૧૮૯ ૧૮૯ ૧૮૯ ૧૮૯ ૧૯૦ ૧૯૦ ૧૯૦ ૧૯૦ ૧૯૧ ૧૯૧ ૧૯૧ ૧૯૨ ૧૯૨ ૧૯૨ ૧૯૩ ૧૯૩ ૧૯૪ ૧૯૪ ૧૯૫ ૧૯૫ ૧૯૫ ૧૯૬ ૧૯૭ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ ૧૯૭ ૧૯૭ ૧૯૮ ૧૯૯ o ૦ ૦ o 0 o 6 o 0 o २०४ ૨૦૪ २०४ ૦ ૧૩૭૯ એષણના “છડ્ડિય” દોષને આધાર ૧૩૮૦ આચારાંગમાં વર્ણવેલ આહારના દેષ ૧૩૮૧ આગમાં વર્ણવેલ દોષોનું સ્પષ્ટીકરણ ૧૩૮૨ મિથ્યાત્વના ૨૫ ભેદ કયા સૂત્રમાં છે ? ૧૩૮૩ ચાર સ્પશી પુદ્ગલે હાથમાં આવી શકે છે? ૧૩૮૪ સાધુએ રજીસ્ટર કરાવવું, લાયસન્સ રાખવું વિ. ૧૩૮૫ એકલ વિહારને નિષેધ શા માટે? ૧૩૮૬ “એગભરં ચ ભેયણું” ને અર્થ ૧૩૮૭ કરણ અને ચાગમાં અંતર ૧૩૮૮ ગૌતમસ્વામીના અવધિજ્ઞાન વિષે ૧૩૮૯ મરુદેવી માતાને સંસારી છે સાથે સંબંધ ૧૩૯૦ તીર્થકર ભગવાન સિંહાસન પર બિરાજે છે ? ૧૩૯૧ ખમાસમણું બેવાર દેવાનું કારણ? ૧૩૯૨ “કયબલિકમ્મ”નું સ્વરૂપ ૧૩૯૩ મૃગાપુત્ર શું જિનકપી હતા ? ૧૩૯૪ મૃગાપુત્રને સમય ૧૩૫ સાધુનું ઔષધિસેવન, શું ઉત્સર્ગ માર્ગ છે ? ૧૩૯૬ કાર્યોત્સર્ગ અને ધ્યાન વિષે ૧૩૯૭ સાધુને નદી ઉતરવાનું પ્રાયશ્ચિત ૧૩૯૮ જાતિ આર્યના ભેદોના અર્થ ૧૩૯ સપકમ આયુષ્યનું તૂટવું ૧૪૦૦ વાણવ્યંતર અને જ્યોતિષીના લોકપાલ વિષે ૧૪૦૧ લેકાન્તિક દેવમાં દષ્ટિ ૧૪૦૨ સમકિતમાં મનુષ્ય-આયુષ્ય બંધાય ? ૧૪૦૩ નંદીશ્વર દ્વીપ વિષે ૧૪૦૪ કાળોદધિ સમુદ્રનું પાણી કેવું છે ? ૧૪૦૫ સલીલાવતી વિજય કયાં છે? ૧૪૦૬ મેતારજમુનિનું નામ સાધુ વંદનામાં કેમ નથી? ૧૪૦૭ “અસોચ્ચાકેવળી ' કોને કહે છે ? ૧૪૦૮ પૂ. ધર્મદાસજી મહારાજે, વિના કારણે સંથારો કેમ કર્યો ? .... ૧૪૦૯ સાધુ ટોર્ચ બેટરી) રાખી શકે ? ૧૪૧૦ સાધુ, લેઢાની ઘડી (વાસણ–તાસક વગેરે) પર માટલી મૂકી શકે ?” ૨૦૫ ૨૦૫ ૨૦૫ २०६ २०६ २०७ २०७ २०७ २०७ २०७ २०७ २०७ ૨૦૮ ૨૦૮ ૨૦૮ ૨૦૮ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ २०८ ૨૦૯ ૨૦૯ ૨૦૯ ૨૦૯ ૧૪૧૧ સાધુ દ્વારા મુખવસ્ત્રિકાને નિષેધ ૧૪૧૨ એકલી બાઈ સાથે સાધુ બેસી શકે ? ૧૪૧૩ સાધુ દ્વારા સંસ્થાને દાનની પ્રેરણા કરવા બાબત ૧૪૧૪ સાધુ ફાઉન્ટન પેન રાખી શકે ? ૧૪૧૫ મૂલસૂત્રની પરિભાષા ૧૪૧૬ નિકાચિત કર્મોને સ્થિતિઘાત તથા રસઘાત ૧૪૧૭ “અદ્રુજુત્તાણિ સિકિખજજા”ને અર્થ ૧૪૧૮ અનુગ દ્વાર સૂત્રનું સમાસવર્ણન ૧૪૧૯ કિલ્પિષી દેવ મિથ્યાષ્ટિ જ હોય છે? ૧૪૨) “જે કમેસૂરા તે ધમ્મસૂરા” પાઠ કયાં આવે છે? ૧૪૨૧ મેક્ષમાં જનાર જીના રસ્તામાં આવતાં દેવલોક ૧૪૨૨ “સદેવ મછુઆ સુરસ્સ લોગસ્સ આસાયણએ”નો અર્થ ૧૪૨૩ રાગદ્વેષ અને રતિ–અરતિમાં અંતર ૧૪૨૪ નવતત્વમાં શેય, હેય અને ઉપાય ૧૪૨૫ આઠ રુચક પ્રદેશ વિષે ૧૪ર૬ અગીયારમા ગુણસ્થાનક સુધી છદ્મસ્થ છે? ૧૪ર૭ શ્રેણિ ચડનારનો સમિતિમાં ઉપયોગ ૧૪૨૮ કુટુમ્બ જાગરણને અર્થ ૧૪૨૯ તદુલ છ સાતમી નરકમાં જ જાય છે ? ૧૪૩૦ દીક્ષાથીના વાળ નાઈ (હજામ) વડે કપાવવા બાબત ૧૪૩૧ તમસ્કાયના પાણીમાં સાત બોલની નિયમ ૧૪૩૨ ૨૮ પ્રકારની લબ્ધિઓને અર્થ ૧૪૩૩ પિષ અને અષાડ વધે છે તેનો શાસ્ત્રીય પાઠ ૧૪૩૪ એકેન્દ્રિય વગેરેમાં ત્રણ કરણ બાબત ૧૪૩૫ સામાયિક આદિમાં પાંચ તત્ત્વ વિષયક ૧૪૩૬ ધ્વનિ પ્રસારક યંત્રના નિર્ણય વિષે અભિપ્રાય ૧૪૩૭ અનાથી મુનિની વેદનાના સમય વિષે ૧૪૩૮ વિસયેજના કોને કહે છે ? ૧૪૩૯ ભવનપતિ વગેરેમાં લેશ્યા ૧૪૪૦ મુકેલક પુદ્ગલોથી પુણ્યની ક્રિયા લાગે ? ૧૪૪૧ માખણમાં ઉત્પત્તિ ૧૪૪ર કેણિક રાજાના ભવ વિષે ૧૪૪ ૩ ગૌતમ સ્વામીને ત્રણ જ્ઞાન ક્યારે થયા ? ૨૦૯ ૨૧૦ ૨૧૦ ૨૧૦ ૨૧૧ ૨૧૧ ૨૧૧ ૨૧૨ ૨૧૨ ૨૧૩ ૨૧૩ ૨૧૫ ૨૧૫ ૨૧૫ ૨૧૬ ૨૧૬ ૨૧૭ ૨૧૭ ૨૧૯ ૨૧૯ ૨૨૦ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ૨૨૨ ૨૨૨ ૨૨૨ ૨૨૩ ૨૨૩ ૧૪૪૪ ચાર જ્ઞાનવાળા બીજાના જ્ઞાનને શું જાણી શકે છે ? ૧૪૪૫ “નમે ચઉવિસાએ ”માં મુહપત્તિ શબ્દ ૧૪૪૬ દેવલોકમાં ગયેલા સાધુ-સાધ્વીને વંદણું કરવા વિષે ૧૪૪૭ “ નમે અરિહંતાણ” શુદ્ધ છે કે “મો અરિહંતાણું” ૧૪૪૮ ધર્મરુચિ મુનિએ તુંબડીના શાકનું ટીપું પૃથ્વી પર કેમ નાખ્યું ? .. ૧૪૪ ધર્મઘેષ આચાર્યો નાગશ્રીનું નામ કેમ જાહેર કર્યું ? ૧૪૫૦ નારકી તથા દેવતાના મનનાં પરિણામ ૧૪૫૧ એકરૂક દ્વીપના હિંસક પશુ વિષે ૧૪૫ર ચક્રવતીના આઠ મંગલ વિષે ૧૪૫૩ લવણ સમુદ્ર સિવાય અન્ય સમુદ્રના પાણી ૧૪૫૪ કુલકોડી કોને કહે છે? ૧૪૫૫ દેવાનંદા બ્રાહ્મણીના ચૌદ સ્વપ્ન ૧૪પ૬ વેચક તથા અનુત્તર વિમાનના દેવેના આભરણ તથા વચ્ચે વિષે ૧૪૫૭ છદ્મસ્થની અનાહારક સ્થિતિ વિષે ૧૪૫૮ યથાખ્યાત ચારિત્ર બે વાર આવી શકે છે? ૧૪૫૯ નારકીના છ મરવાની ઈચ્છા કરે છે ? ૧૪૬૦ ચંદ્ર તથા સૂર્યના ઈન્દ્રો ૧૩૬૧ દેવલોક તો તીર્થકરોમાં પશુઓના ચિહ્ન વિષે ૧૪૬૨ દેવેલેકમાં તીર્થંચ પંચેન્દ્રિયના અસ્તિત્વ વિષે ૧૪૬૩ પ્રથમ દેવકના સામાનિક દેવ વિષે ૧૪૬૪ સિદ્ધશીલાનું પ્રમાણ ૧૪૬૫ પાંડવોએ અનશન કેમ કર્યું ? ૨૨૩ ૨૨૪ ૨૨૪ ૨૨૫ ૨૨૫ ૨૨૫ ૨૨૫ ૨૨૬ २२६ २२६ ૨૨૭ २२७ २२७ ૨૨૭ ૨૨૮ ૨૨૮ Page #30 -------------------------------------------------------------------------- ________________ સમર્થ-સમાધાન ભાગ બીજે પ્રશ્ન ૮૧૯ –પુણ્યાનુબંધી અને પાપાનુંબંધી-પુણ્યના કયા કયા કાર્ય છે? કયા કયા કામ કરવાથી જીવ, પાપાનુબંધી પુણ્ય બાંધે છે? પાપાનુંબંધીપુણ્ય વડે જે શરીર, સંપત્તિ, સમાજ, સત્તા વગેરે મળે છે, તે સારા કાર્યમાં લાગે છે કે ખરાબ કાર્યમાં? પાપાનુબંધી–પુણ્યના ભેગવવાથી ગતિ, જાતિ, સ્થિતિ, તથા આત્મિક શક્તિમાં જીવનું ઉત્થાન થાય છે કે પતન? ઉત્તર–જ્ઞાન પૂર્વક, નિયાણુ રહિત, કુશળ અનુષ્ઠાન (સર્વ જીવમાં દયા, વિતરાગતા, વિધિવત્ ગુરૂ-ભક્તિ, નિરતિચાર ચારિત્ર આદિ)થી પુણ્યાનુબંધી પુણ્ય થાય છે. ભરત ચકવર્તી વગેરેની જેમ. નિયાણદિ દોથી દૂષિત ધર્મ અનુષ્ઠાનથી પાપાનુબંધી પુણ્ય થાય છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી આદિની જેમ-પાપાનુબંધી પુણ્ય વડે મળેલી સંપત્તિ વગેરે ખરાબ કાર્યમાં લાગે છે. અને પાપાનુબંધી–પુણ્યના ભેગથી જીવનનું ઉત્થાન નહિ થતાં પતન થાય છે. આવું પતન ગતિ, જાતિ, આત્મિક શક્તિ વગેરેમાં પણ સમજવું જોઈએ. ઉપરોક્ત ખુલાશે હારિભદ્રાષ્ટક ૨૪ મે સટીક, પંચાશક સટીક, પંચ વસ્તુ સટીક આદિ ગ્રંથમાં છે. તથા અભિધાન રાજેન્દ્ર” કેષ ભાગ ૫ મો પૃષ્ઠ ૯૯૨-૯૩ માં પણ છે. પ્રશ્ન ૨૦ –જીવના પ૬૩ ભેદ છે. તેમાંથી ચાર ગતિમાં શાશ્વત અને અશાશ્વત જીવ કેટલા છે? તેમજ પર્યાપ્તા અને અપર્યાપ્તામાં કેટલા કેટલા છે? ઉત્તર-સાત નારકીના અપર્યાપ્તા.....૭ પાંચ સંજ્ઞી તિર્યંચના અપર્યાપ્તા....૫ એક એક સંજ્ઞી મનુષ્યના અપર્યાપ્તા....૧૦૧ એકસો એક અસંજ્ઞી (સમુચ્છિમ) મનુષ્ય...૧૦૧ અને નવાણુ દેવોના અપર્યાપ્તા એમ ૭ + ૫ + ૧૦૧ + ૧૦૧ + ૯૯ = ૩૧૩ જીવના આ ૩૧૩ ભેદ અશાશ્વતા છે. જીવના ૨૫૦ ભેદ ચાર ગતિમાં શાશ્વત છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ સમર્થ–સમાધાન સાત નારકીના પર્યાપ્તા ૭, પાંચ સંજ્ઞી તિર્યંચના અપર્યાપ્તાને છોડીને શેષ તિર્યંચના ૪૩, એકસે એક સંજ્ઞી મનુષ્યના પર્યાપ્તા અને ૯ દેના પર્યાપ્તા એમ કુલ ૨૫૦ જીવના ભેદ શાશ્વતા છે. પ્રશ્ન ૮૨૧ –ક્ષાયિક-વેદક સમક્તિ ૭મા ગુણસ્થાનમાં પ્રવેશ પછી જ આવે છે કે ચેથા ગુણસ્થાનમાં પણ આવી શકે છે? ઉત્તર–ક્ષાયિક–વેદક સમકિત ચેથા ગુણસ્થાનમાં પણ આવી શકે છે. પ્રશ્ન ૮૨૨ નવ નારૂ અને નવ કારૂ, આ અઢારના નામ અને અપ્રસિદ્ધોના અર્થ બતાવે ? ઉત્તર–શ્રેણિના અઢાર ભેદો થાય છે. તેમાંથી નવ નારૂ અને નવ કારૂ આ પ્રકારે છે નવ નારૂ–૧, કુંભકાર, ૨, સ્ત્ર (પટેલ–કિસાનોને મુખી) ૩, સુવર્ણકાર (સોની) ૪, સુકારા (રઈ યો) ૫, ગંધવા (ગા), ૬, કાસવર્ગો (વાણંદ), ૭, માલાકાર (માળી), ૮, કચ્છકાર (કીર જે નદી વગેરેની પાસે કાકડી, તડબુચ વગેરે વાવે છે, અને ૯, તંબેલી. નવ કારૂ -૧, સમય (ચર્મકાર-ચામડા વગેરેનું કામ કરવાવાળા), ૨, વંતરીત્રા (તેલી), ૩, છિન (ગાંછા) ૪, છિપાય (છીપા), ૫, સંશોર (કંસારા-વાસણ બનાવવા વાળા) ૬, સીગ (દરજી) ૭, ગુઆર (સંભવતઃ ગેવાળ હોવા જોઈએ) ૮, મિસ્રા (ભીલ) અને ધીવર (મછિમાર). પ્રશ્ન ૮૨૩ –આઠ મહાપ્રતિહાર્ય ભગવાનના હંમેશા રહે છે કે નહિ અને જે રહેતા હોય, તે મૃગાવતીજીના સમયે અંધકાર કેમ થયે? ઉત્તર–સમવસરણમાં ભગવાનની પાછળ ભામંડળ રહે જ છે. સમવસરણમાં અંધારું હતું નહીં અને ન તે મૃગાવતીજીને પણ સમવસરણમાં અંધારુ લાગ્યું હતું. પરંતુ સમવસરણની બહાર તે અંધારું હોવું સ્વાભાવિક જ છે. સમવસરણમાં અંધારું ન હોવા છતાં પણ દિવસ અને રાતનું જ્ઞાન તો સમવસરણવાસિઓને અવશ્ય થતું હતું, અહીં ખાસ વાત એ છે કે તે વખતે સમવસરણ ભૂમિમાં ચંદ્ર અને સૂર્ય મૂળ (ખાસ શાશ્વત) વિમાનથી આવેલા હતા. સૂર્ય વિમાનની ત્યાં હાજરી હોવાથી મહાસતી મૃગાવતીજીને અસમય થયાને ખ્યાલ ન આવ્યું. અને વિમાન જતાં જ તુરત ખબર પડી ગઈ. ચંદ્ર અને સૂર્યનું શાશ્વત વિમાનથી આવવું નિમ્નક્ત (નીચે લખેલ) સ્થાનાંગના પાઠની ટીકાથી સ્પષ્ટ છે. પાઠ-“કતાળ ચન્દ્ર સુi (રૂ. ૭૭૭) મતો મદ્દાવીશુ वन्दनार्थमवतरणमाकाशात् समवसरण भूम्यां चन्द्रसूर्ययोः शाश्वत विमानोपेतयोर्वभूवेदमप्याश्चમેતિ || ર છે Page #32 -------------------------------------------------------------------------- ________________ ભાગ ખો [ ૩ પ્રશ્ન ૮૬૪ઃ—ધ્યાન કરવાથી નિકાચિત કૅમ ફ્રૂટે છે કે ભાગવવાથી ? ઉત્તર:---યાન તપ છે. તપથી પણ નિકાચિત કર્મ તૂટે છે. આ વાત ઠાણાંગના દસ પ્રકારના ખળની આ—“ તો ં ચર્ને મનિંતમનેજ્જુવાળ નિષિત કર્મગ્રંથિ ક્ષતિ ” (સૂ. ૭૪૦) ટીકાથી સ્પષ્ટ છે. પ્રશ્ન ૮૨૫ —બીજા નમ્રુત્યુણુંમાં ઃ વામાાં ” શબ્દ છે, તે શુ` કેવલી ભગવાન પણ મેક્ષની અભિલાષા કરે છે? ઉત્તર :-અપ્રમત મુનિ મેાક્ષની અભિલાષા કરતા નથી. પરંતુ અભિલાષા ન કરવા છતાં પણ જે કાથી જે વસ્તુ પ્રાપ્ત થાય છે, તેના કર્તાને તે વસ્તુના અભિલાષિ કહેવાય છે. જે વ્યક્તિ જે વસ્તુને ચાગ્ય અને છે, તેને પણ તે વસ્તુના અભિલાષી કહેવાય છે. તથા જે કાર્ય થી જે પિરણામ આવવાનુ હાય, તે કાર્ટીના કર્તાને, અભિલાષા વગર પણ તે પરિણામના અભિલાષી કહેવાય છે. જેમ ઉત્તરાધ્યયન-૭ માં “ જ્ઞાન વિષર્ ” आएसए समीहिए, " " आउअंनरएकंखे, जहाएस एलए આ ઉદાહરણાથી મેાક્ષની અભિલાષા ન કરવા છતાં પણ ભગવાનને મેક્ષાભિલાષી સમજવા જોઇએ. ** પ્રશ્ન ૮૬ :——જે જીવ, જલ્દી જલ્દી અપર્યાપ્ત અવસ્થામાં મરે છે, તે કઈ પર્યાપ્તના અપર્યાપ્તા રહેતા થકા મરી શકે છે ? ઉત્તર : _ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થવા પર જ જીવ પર-ભવનું આયુ માંધી શકે છે, પહેલાં નહિ. એથી જલ્દીથી જલ્દી મરવાવાળા ઉચ્છ્વાસ પર્યાપ્તિના અપર્યાપ્તા મરી શકે છે, આના પહેલા નહિં. આ વાત સ્થાનાગ ઠા. ૨ ઉ. ૧ (સૂત્ર ૭૩) ની ટીકા અને અમાં છે. પ્રશ્ન ૮૨૭ :—ગર્ભમાં રહેલા તિય`ચ પચેન્દ્રિયને પણ શુ` વૈક્રિય લબ્ધિ હાઈ શકે છે? ઉત્તર ઃ—હા, હાઈ શકે છે. પ્રમાણુ ઠા. ૨૩. ૩ (સૂત્ર ૮૫) ના મૂળ પાઠમાં તાવેલ છે. પ્રશ્ન ૮૮ :—પ્રથમ ગુણસ્થાનકમાંથી ૩, ૪, ૫, ૭ માં જાય છે. આવી માન્યતા છે, તે શું પ્રથમ ગુણસ્થાનથી સીધા પાંચમામાં અથવા સાતમામાં પહેોંચી જાય છે, ચેાથાને સ્પર્ધા વિના ? ઉત્તર :સાદિ મિથ્યાત્વિ જ પ્રથમ ગુણસ્થાનથી ૩, ૫, અને ૭ મા ગુણસ્થાનમાં જઈ શકે છે. અનાદ્ઘિ મિથ્યાત્મિ નહિ. અનાદિ મિથ્યાવિ તે પ્રથમ ગુણુથી ચેાથા ગુણુમાં જ જશે. Page #33 -------------------------------------------------------------------------- ________________ સમર્થ–સમાધાન પ્રશ્ન ૮૨૯-અઢી-દ્વીપની બહાર અસંખ્યાત દ્વીપ સમુદ્રોમાં તિર્યંચ પંચેન્દ્રિય જીવ છે, તે સંડી છે કે અસંજ્ઞી? શુ મન વાળા જીવ, અઢી દ્વીપની બહાર પણ છે? જે હેય, તે તેના મને ગત ભાવને મન:પર્યવ જ્ઞાની કેમ નથી જાણતા? મન: પવજ્ઞાની ન જાણે, આ દષ્ટિથી શકા થાય છે કે કદાચ અઢી દ્વીપની બહાર મનવાળા જીવ ઉત્પન્ન ન થતા હોય? ઉત્તર –સંજ્ઞી અને અસંજ્ઞી જલચર તિર્યંચ પંચેન્દ્રિયની જે ઉત્કૃષ્ટ અવગાહના ૧૦૦૦ જનની બતાવેલ છે તે ૧૦૦૦ એજનના જલચર તો સ્વયંભૂરમણ સમુદ્રમાં જ હોય છે. તથા સંસી ઉરપરી–સર્ષની ઉ. અવગાહના ૧૦૦૦ જનની બતાવેલ છે તે પણ મનુષ્ય ક્ષેત્રની બહાર જ હોય છે. સમુગ્મ અને વિતતપક્ષી પણ મનુષ્ય ક્ષેત્રથી બહાર જ હોય છે. સાતમી નરકના નારકી થાવત્ સ્વયં ભૂરમણ સમુદ્રમાં પણ ઉત્પન્ન થાય છે. આ વાત પ્રજ્ઞાપના પદ ૨૧ તૈજસ અને કાશ્મણની અવગાહનાના મૂળ પાઠથી સ્પષ્ટ થાય છે. એથી ત્યાં સંસી અવશ્ય છે. અને અસંખ્યાતા દ્વીપમાં જે માનસરોવર છે ત્યાંના જલચર પણ તિષી દેવેનું રૂપ જોઈ, નિદાન કરીને, તિષી થાય છે. અસંશી તિષીમાં જતા નથી. એથી ત્યાં પણ સંજ્ઞી છે. આ વાત પ્રજ્ઞાપનાના ત્રીજા પદની ટીકાથી સ્પષ્ટ છે. ઈત્યાદિ અનેક પ્રમાણેથી સંજ્ઞી અને અસંગી બન્ને પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિય જીવ, સ્વયંભૂરમણ સમુદ્ર સુધી છે. મનઃ પર્યાવજ્ઞાનનો વિષય લંબાઈ, પહોળાઈમાં મનુષ્યક્ષેત્ર પ્રમાણ અને ઉંચાઈમાં સમભૂમિથી ૯૦૦ અને નીચાઈમાં ૧૦૦૦ એજનને છે. એથી અધિક નથી જાણી શકતા. આ જ કારણે તે મેરુના મનસ અને પંડગવનની વાવડિઓ આદિના સંસી તિર્યંચના મનોગત ભાવેને ન જાણી શક્યા. ઉપર મનવાળા વૈમાનિક દેવ છે. નીચે મનવાળા રિયિક છે. અને મનુષ્ય ક્ષેત્રની બહાર તિર્યચ, વ્યંતર અને તિષિઓ હોવા છતાં પણ મનઃ પર્યાવજ્ઞાનનો વિષય ન હેવાથી જાણી શકતા નથી, પરંતુ સંજ્ઞી તિર્યંચ તે મનુષ્ય ક્ષેત્રની બહાર ઘણું છે. પ્રશ્ન ૮૩૦:–અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય જીવ જે સંખ્યાત વર્ષની આયુવાળા છે, તેના ઉત્પત્તિના સ્થાન ક્યા છે? શું સંસીના મૃત કલેવરથી અસંસી ઉત્પન્ન થઈ શકે છે. ? ઉત્તર –-જળ, કાદવ, વનસ્પતિ, ભૂમિ, તિર્યંચ પંચેન્દ્રિયના શરીર અને મૃતક શરીર (દેડકાદિ વગેરેમાં અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય ઉત્પન્ન થવાની સંભાવના છે. પ્રશ્ન ૮૩૧ –સાધુને ૭૨ હાથ કપડું રાખવું અને સાવીને ૯૬ હાથે કપડું રાખવું કહેલ છે, તે તે ૭૨ અને ૯૬ હાથનો વિભાગ આપણું શ્રદ્ધા પરૂપણને અનુસારે કેવી રીતે રખાય? Page #34 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૫ ઉત્તર :–૭૨ અને ૯૬ હાથ વસ્ત્ર–વિભાગ વિષયક મહારાજશ્રીની ધારણું નીચે પ્રકારે છે–પ હાથની લંબાઈ અને ૩ હાથની પહેળાઈના હિસાબે બે ચાદર (પછેડી) (ઉનની–ગરમ અને સુતરાઉ)ના ૩૦ હાથ અને ૧ ચાદર(પછેડી) લંબાઈ, પહોળાઈમાં ડી નાની એટલે લગભગ ૧૩ હાથની, ચલપટ્ટક ૬ હાથ લાંબો અને ૧ હાથ પહેલાઈથી ૯ હાથ થે. શેષ ૨૦ હાથે વસ્ત્રમાં મુખવસ્ત્રકા-તમુહપત્તિ) રજોહરણનું કપડું, ઝાળી, રજદ્માણ, ગરણું, પથારી વગેરેનો સમાવેશ થ સંભવ છે. સાવીને ૩ હાથ પહોળી બે (પછેડી) ચાદર અને ૪ હાથ પહોળી એક. આ ત્રણેયની લંબાઈ ઝા હાથની થઈ. અને બે હાથની પહોળાઈ લંબાઈ ૩ાા હાથની એક ચાદર (પછેડી) લગભગ ળા હાથની લાંબી અને ૨ હાથની પહેલી સાડી (પછેડી. શેષ ૨૯ હાથમાં અવગપટ્ટ “જાંઘિયા-કાંચલા” અને ઉપર બતાવેલ ઉપકરણોને સંભવ છે. પુસ્તકે પછીથી લખાયેલ છે, તેથી પુસ્તકોને બાંધવા માટે વસ્ત્ર અલગ છે. બૃહત્ કલ્પના ત્રીજા ઉદ્દેશામાં “હું ળેિfહું ઘર ગાવાઇ સંઘરૂત્તા” અને “ર સહિં વહિં કાચા સંપ વૈરૂત્તા ” આ પાઠના અનુસારે જે ૭૨ અને ૯૬ હાથનું વર્ણન કરેલ છે. તે જ પ્રથા હમણું પણ આ દેશના વણકર લેકમાં ચાલુ છે. ૨૮ આંગળના હાથથી ૨૪ હાથ લાંબે અને એક હાથ પહેળે જે કપડાને તાકે તૈયાર કરે છે, તેને રે કહે છે. મૂલ્યની અપેક્ષાથી ટીકાકારોએ એક વસ્ત્રની કિંમત ૧૮ રૂપિયાથી ઓછી આંકી છે અને આપણું ધારણ તે ૧૦ રૂપિયાની અંદરની છે. ટીકાકારેએ પછેડીની લંબાઈ ૩ હાથની બતાવેલ છે. અને આપણી ધારણા ઉપર અનુસાર છે. પ્રશ્ન ૮૩ર:–અરિહંતોના આઠ પ્રતિહાર્ય પ્રત્યેક સમયે રહે છે શું ? ઉત્તર:–અરિહંતોને કેવલજ્ઞાન થયા પછી બધા પ્રતિહાર્યો હોય છે. પરંતુ નિરંતર હેતા નથી. જેમકે–આકાશમાં સાથે રહેવા છતાં પણ જ્યાં ઉભા રહે અને બેસે ત્યાં જ તત્કાલ અશોક વૃક્ષ થઈ જાય છે. અને પાછળના ભાગમાં ભામંડળ પણ થઈ જાય છે. છત્ર, ચામર અને સિંહાસનાદિ આકાશમાં સાથે ચાલે છે. પરંતુ બેસવાના અવસરે જ સિંહાસન બેસવાના કામમાં આવશે. સમવસરણમાં ઉપદેશના પ્રસંગ વખતે દિવ્ય દવનિ સમજવી જોઈએ. પુષ્પ વૃષ્ટિ સર્વત્ર થતી નથી. સમવસરણમાં જ થાય છે. ઇત્યાદિ પ્રસંગોથી પ્રતિહાર્યોનું યુગપદ (એક સાથે) હવા પણું નિરંતર રહે છે તે બરાબર લાગતું નથી. પ્રશ્ન ૮૩૩ –સાધુ સાવીને પ્રથમ પહેરમાં સ્વાધ્યાય, બીજામાં ધ્યાન, Page #35 -------------------------------------------------------------------------- ________________ સમર્થ–સમાધાન ત્રીજામાં ભિક્ષા અને પછી ચેથામાં સ્વાધ્યાય કરવી બતાવેલ છે, તે પછી આગમ અનુસાર વિહારને સમય કયે સમજે? ઉત્તર :–ઉત્તરાધ્યયન સૂત્રના ૨૬ મા અધ્યાયની ૧૨ મી ગાથામાં આ પ્રકારે સામાન્ય દિવસ-કૃત્ય (દિનચર્યા) બતાવેલ છે. આમાં પ્રતિલેખન, ઉચ્ચાર-પ્રસવણ-પરિત્યાગ, ધર્મ દેશના, વિહાર, વૈયાવૃત્ય વગેરે ક્રિયાઓને અંતર્ભાવ ( સમાવેશ) થઈ જાય છે. જેમ-આ જ અધ્યયનની ૮ મી ગાથામાં પ્રતિલેખનનું અને ૯-૧૦ માં વૈયાવૃત્યનું વર્ણન છે. તથા આ જ અધ્યયનમાં અન્ય સ્થળે શય્યા, ઉચ્ચાર-પ્રસવણ, ભૂમિ પ્રતિલેખના, પ્રતિકમણ વગેરેનું વર્ણન પણ છે. તે જ રીતે વિહારને અવસર હોય ત્યારે સાધુ-સાધ્વી, દિવસના કઈ પણ પહેરમાંથી કોઈ પણ પહેરમાં–“ હે જ દિવસે ” ઉત્તરાધ્યયનના ૨૪ મા અધ્યયનના આ પદથી સ્પષ્ટ થાય છે. અને રાત્રિ વિહારને નિષેધ બૃહતુ–કપના પ્રથમ ઉદેશકના “જો શrg નિરંથા વા જાઉં વા વા વા રદ્ધાળrifમત્ત ૪૮” આ પાઠમાં સ્પષ્ટ છે, એથી સાધુ-સાધ્વી પોતાની અનુકુળતાનુસાર ચારેયમાંથી કઈ પણ પહેરમાં વિહાર કરી શકે છે. પ્રશ્ન ૮૩૪-દેવલોક કેના આધારે છે ? ઉત્તર :–ઠાણાંગ સૂત્રના ત્રીજા ઉદેશામાં "तिपइट्टिया विमाणा पं. तं. घगोदधि पइडिया, घणवाय-पइट्ठिया, ओवासंतर पइદિશા (૨૮૦) ” આ પ્રકારે મૂલ પાઠ છે. ટીકા અને અર્થમાં ૧ ગાથા આ પ્રકારે છે "घण उदहि-पइट्ठाणा सुर-भवणा होंति दोसु १-२ कप्पेसु । ३-४-५ तिसु वाउ पइटाणा तदुभयमुपइटिया तीसु ६-७-८ ॥१॥ तेण पर उपरिमगा आगासंतर पइट्ठिया सव्वेति । પ્રશ્ન ૮૩૫ –ભગવાન ઋષભદેવના પારણમાં એકસો આઠ (૧૦૮) ઘડાનું વર્ણન છે કે એક ઘડાનું વર્ણન છે? ત્રિષષ્ઠિ શલાકા-પુરૂષચરિત્ર”માં તે “ઈશ્કરસના અનેક ઘડાઓને રસ વહેરાવ્યો.” એવું વર્ણન છે. અવશ્યક મલયગિરિ પ્રથમ ખંડાન્તર્ગત કથામાં એક ઘડાનું જ વર્ણન છે. એથી અહીયાં કથામાં મતભેદ દેખાય છે. પ્રશ્ન ૮૩૬ –ઉત્તરાધ્યયન અધ્યયન ૨૦ ની ૨૯ મી ગાથામાં “તે મારા જાણતા કે અજાણતા અજ, પાણી, સ્નાન, સુગંધ આદિનું સેવન કરતી નથી. તે અન્ય વસ્તુઓ પણ ત્યાગી દીધી હશે. પરંતુ અન્ન, પાણી, જાણતાં કે અજાણતાં જેટલા દિવસ બિમારી રહી એટલા દિવસ ગ્રહણ ન કર્યું હોય, આ કેવી રીતે માનવું Page #36 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજે [ ૭ ઉત્તર-પતિના દારૂણ અને ભયંકર દુઃખથી અત્યંત દુઃખિત હદયવાળી પતિવ્રતા સ્ત્રી પતિના પ્રેમથી અન્ન, પાણીને ત્યાગ પણ કરી છે. બીજું, તેની વેદના થડા દિવસ જ રહી હતી. તેની વેદનામાં સ્ત્રીએ અન્ન, પાણી પણ છોડી દીધા હતા. આ બીલકુલ સાચું છે. કેમકે મુનિઓમાં સિંહ-સમાન તે અનાથી મુનિરાજ હતા. તેઓએ અતિ શક્તિ નથી કરી પણ યથાર્થ વાત કહેલ છે. એથી સંશયની કોઈ વાત નથી. પ્રશ્ન ૮૩૭ –દ્વીપાયનને જીવ, આવતી ચેવિસીમાં ૧૯મે તીર્થકર થશે, આવું સાંભળવામાં આવ્યું છે. શું આ સાચું છે? ઉત્તર–આ ભરત ક્ષેત્રની આવતી વિશીમાં દ્વીપાયનને જીવ વીસ તીર્થકર થશે. એગણીસમે નહિ. પ્રશ્ન ૮૩૮ –વેદ, મોહનીય કર્મની પ્રકૃતિ છે, પરંતુ પુરૂષાદિ લિંગ કયા કર્મમાં છે? લિંગ ક્યા કર્મની પ્રકૃતિ છે ? ઉત્તર –લિંગ નામ કર્મ “ઉપાંગ નામ”ની પ્રકૃતિ છે. પ્રશ્ન ૮૩૯ –બાલ, ગ્લાન, રેગી, અને વૃદ્ધના વિશેષ ઉપકરણના વિષયમાં પૂ. મહારાજશ્રીની શું ધારણું છે? ઉત્તર –બાલ, ગ્લાન, રેગી અને વૃદ્ધના માટે વિશેષ ઉપકરણના વિષયમાં મ. શ્રીની ધારણ નિગ્ન પ્રકારે છે – બાલ અથવા વૃદ્ધ સાધુ સાધ્વી સશક્ત હોય તે તેના માટે વિશેષ ઉપકરણની આવશ્યકતા નથી. પરંતુ અશક્તોના માટે છે. નિશીથના ૧૪ મા ઉ. ના સૂત્ર ૬-૭ થી પાત્રોના માટે અને ૧૮ મા ઉ. ના અંતિમ ભાગથી વસ્ત્રના માટે સ્પષ્ટ છે. હાથ-પગાદિ છિન (ઇદાયેલા), ગ્લાન અને રેગીઓ માટે જે જે ઉપકરણોની આવશ્યતા દેખાતી હોય, તેને તે ઉપકરણે દેવા ઉપરોક્ત સૂત્રથી સંગત લાગે છે. અલગઅલગ રેગાદિના અલગ-અલગ કારણે હોય છે. એથી ભિન્ન-ભિન્ન ઉપકરણની આવશ્યક્તા હોઈ શકે છે. એટલે ઉપકરણોની સંખ્યાને નિર્દેશ ન હોવા છતાં પણ અત્યંત આવશ્યતાનુસાર, સંયમાનુકૂળ ઉપકરણ દેવા ગ્ય લાગે છે. અને જરાથી જીર્ણ વિરેના અધિક ઉપકરણ, નામ યુક્ત વ્યવહાર સૂત્ર ૮ મા ઉદ્દેશના પ માથી સિદ્ધ છે. સાધારણ ગાદિના પ્રસંગે અને નિરોગ બાળકાદિના માટે તે પરસ્પરના ઉપકરણથી જ નિભાવ થઈ શકે છે. તથા ૧ મહિના સુધી અધિક વસ્ત્ર પણ વિધાનાનુસાર રાખી શકાય છે. પ્રશ્ન ૮૪૦ –નારકી, ભવનપતિ અને વ્યંતરમાં જીવના ત્રણ ભેદ ગણાય છે, તે કયા છે? ખુલાસા સહિત બતા? Page #37 -------------------------------------------------------------------------- ________________ ૮ ] સમર્થ–સમાધાન ઉત્તર-ચૌદમા સમવાયાંગમાં જીવના જે ૧૪ ભેદ બતાવ્યા છે, તેમાંથી જીવને ૧૧ મે ભેદ અસંજ્ઞી પંચેન્દ્રિયને અપર્યાપ્તો, તેરમો ભેદ સંજ્ઞી પંચેન્દ્રિયનો અપર્યાપ્ત અને ૧૪ મો સંસી પંચેન્દ્રિય પર્યાપ્ત, આ જીવના ત્રણ ભેદ નારકી, ભવનપતિ અને વ્યંતરદેવેમાં હવા સંભવ છે. અહીંથી તે અસંસી અને સંસીના પર્યાપ્તા જ મરીને નરક અને દેવ ગતિમાં જાય છે, પરંતુ ત્યાં તે અસંજ્ઞીનું અસંસીપણું થોડીવાર (અંતર્મુહુર્ત) સુધી અપર્યાપ્તા અવસ્થામાં જ રહે છે. એથી ૧૧ મે જ ભેદ ગણવું જોઈએ, બારમે નહીં. જે કઈ કહે કે અહિંથી ૧૨ મા ભેદમાં મર્યો. તે ત્યાં ૧૧ મો ભેદ કેમ થઈ ગયે? આના સમાધાનમાં કહેવાનું કે જે પ્રકારે ૧૪ મા ભેદ વાળા મરીને નરક અને દેવાદિમાં ૧૩ મા ભેદમાં ઉત્પન્ન થાય છે, તે જ રીતે અસંજ્ઞી જીવના ૧૨ મા ભેદમાં મરીને નરક અને દેવગતિના ૧૧ મા ભેદપણે ઉત્પન્ન થાય છે. શ્રી ટીકમદાસજી મ. શ્રીએ પણ વીસ હાણ (નવતત્વ)માં ઉપરોક્ત ભેદ જ ફરમાવ્યાં છે. શકા –નારક, ભવનપતિ અને વ્યંતરના અપર્યાપ્તામાં અસંસી-પંચેન્દ્રિયના અપયુપ્તા, જે જીવને ૧૧ મો ભેદ બતાવ્યા છે, તેમાં આ બાધા ઉપસ્થિત થઈ જાય છે કે પછી પૃથ્વી, પાણી વનસ્પતિમાં દેવાદિ આવીને ઉત્પન્ન થાય છે, તે તેની અપર્યાપ્ત અવસ્થામાં પણ સંજ્ઞી પંચેન્દ્રિયના અપર્યાપ્તા લેવા જોઈએ. પરંતુ એવું નથી લેવાતું. ૭ અપર્યાપ્તાના સ્થાન સ્વ- ગ્ય પર્યાને જ્યાં સુધી પૂર્ણ નહિ કરશે, ત્યાં સુધી જ અપર્યાપ્તાના સ્થાન સમજવા જોઈએ. - શામાં જે નારક, ભવનપતિ આદિ ને જીવવાની અપેક્ષાએ જ અસંસી, કહેલા છે. એથી તે જીવનું ત્રીજું સ્થાન લેવું તે વિચારણીય પ્રતીત થાય છે. સમાધાન –જીવાભિગમ સૂત્રના બે જીવોની પ્રતિપત્તિમાં, ભગવતી શ. ૬ ઉ. ૪ શ. ૨૮ ઉ. ૨, પન્નવણુ પદ ૨૮ ઉ. ૨ આદિ અનેક સ્થાને માં નારકી અને દેવેને સંસી અને અસંજ્ઞી બન્ને બતાવેલ છે. શ. ૮ ઉ. ૨ માં નારક અને દેવેમાં નારક અને દેવ ગતિકમાં, નારક અને દેના અપર્યાપ્તામાં અને નારક અને દેવ ભવસ્થાદિમાં જે અજ્ઞાન છે તથા ત્રણ બતાવ્યા છે (ત્રણ અજ્ઞાનની ભજન) જેનું કારણ અસંજ્ઞી નારક અને દેવના અપર્યાપ્તામાં વિલંગ નથી હોતું, એથી બે બતાવેલ છે. આનાથી પણ ત્યાં નારક અને દેવમાં થેલીવાર (અપર્યાપ્ત અવસ્થા સુધી) અસંસીપણું રહેવું સિદ્ધ થાય છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૯ શ. ૧૩ ૯. ૧ માં સખ્યાતા વિસ્તારવાળા નરકાવાસામાં અસ ની એક, બે, ત્રણ યાવત્ સંખ્યાતા ઉત્પન્ન થઈ શકે છે. ત્યાં મળી પણ શકે છે. પરંતુ નિકળતા નથી. અસંખ્યાતા વિસ્તારવાળા નરકાવાસામાં અસજ્ઞી એક, બે, ત્રણુ યાવત્ સંખ્યાતા અને અસંખ્યાતા ઉત્પન્ન થઈ શકે છે. મળી શકે છે, પરંતુ નિકળતા નથી. આ જ શતકના બીજા ઉદ્દેશામાં દેવનુ વર્ણન છે. આ બન્ને ઉદ્દેશાને જોવાથી નારક અને દેવામાં અસ’જ્ઞીની ઉત્પત્તિ અને મળવું સ્પષ્ટ થાય છે. નારક અને દેવામાં અસંજ્ઞીપણું થાડીવાર સુધી રહેવુ. શાસ્ત્રકારોએ જોયું. એથી સ્થળે સ્થળે તેમાં અસ'ની બતાવ્યા છે. એકેન્દ્રિય જીવામાં સંજ્ઞીપણુ' ન જોયુ. એથી જીવાભિગમ આદિ કાઈ પણ સૂત્રમાં તેમાં સન્નીપણું નથી બતાવ્યું. એકેન્દ્રિયમાં જવા વાળા દેવાની ઉદ્દતના સંજ્ઞીપણાથી ન થતાં અસંજ્ઞીરૂપથી જ થાય છે. એથી એકેન્દ્રિયમાં સન્ની કેવી રીતે મળે ? આ વાત શ. ૧૩ ૯. ૨ થી સ્પષ્ટ છે. રહી વાત આ કે અસંજ્ઞી જીવ, દેવ અને નારકમાં અસન્ની રૂપથી જ જાય છે, તે દેવ, એકેન્દ્રિયમાં સન્ની રૂપથી ન જઈને અસન્ની રૂપે કેમ જાય છે? આવા ભેદ હાવાનુ શું કારણ છે ? ગતિ, જાતિ, અધ્યવસાય, સ્વભાવ, ક્ષ।પશમાદિ અનેક કારણેાથી અનેક પ્રકારના ભેદ દેખાય છે, જેમ કે દેવ, એકેન્દ્રિયમાં અને સન્ની તિર્યંચ અને મનુષ્યમાં જ જાય છે. શેષ એઇન્દ્રિયાદિમાં નહિ. નારક, એકેન્દ્રિયમાં પણ ન જાય. પૃથ્વીકાયાદિના જીવ, મનુષ્યમાં આવીને મેક્ષ જઈ શકે છે, પરંતુ એઇન્દ્રિયાદિના નહિ. સૂક્ષ્મ નિગેાદાદિના જીવ મનુષ્ય થઈ શકે છે, પરંતુ ૭ મી નરક, તેઉ, વાઉં, યુગલિયાના નહિ, નપુંસક છ મી નરકમાં જઈ શકે છે, પરંતુ શ્રી નહિ. સ્ત્રી, અશુભ ઉત્કૃષ્ટ આયુ ન બાંધીને શુભ ખાંધી શકે છે. સન્ની તિય ચાની નરકમાં જવાની ભિન્નતા છે, પર’તુ દેવેશમાં સમાનતા છે. સહસ્રાર દેવે સુધીના અપર્યાપ્ત દેવેશમાં કર્મ આશીવિષ લબ્ધિના પરિણામ વાળા હાઈ શકે છે. પરંતુ મનઃપવાદિ લબ્ધિ તથા દેશ સતિના પરિણામ વાળા નહિ. વગેરેવગેરે અનેક પ્રકારના ભેદ દ્રષ્ટિગત થાય છે. તે જ પ્રકારે અહિં પણ સમજવું જોઇએ. ક્ષયાપશમ થાય છે, ત્યારે ત્યારે જ્યારે જ્યારે જીવના મનોવિજ્ઞાનના આવરણના તે જીવને સજ્ઞી અન્યથા અસની બતાવે છે. સામાન્ય રૂપથી સ્વ—યેાગ્ય પર્યાપ્તિને જ્યાં સુધી જીવ પૂર્ણ કરી લેતા નથી, તેને તેના અપર્યાપ્ત માનવા. પરંતુ અપવાદમાં આ પ્રકારે માનવુ' પણ આગમ સિદ્ધ છે. ઉપરોક્ત અનેક વાતાને વિચારતા અને આગમ પાઠો ઉપર દ્રષ્ટિપાત કરતા પૂર્વોક્ત ૩ ભેદુ જ નારક અને દેવામાં સમજમાં આવે છે, Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ] સમર્થ –સમાધાન નારક અને દેવામાં અસંજ્ઞીનુ સંજ્ઞીપણું અલ્પ કાળ સુધી જ રહે છે. એથી કોઈ કોઈ આચાય એ ભેદ જ માને છે. પરંતુ અલ્પ કાળની ગણના કરવાથી તેા ૩ ભેદ જ થાય છે. પ્રશ્ન ૮૪૧ :—સાધુઓના ૧૨૫ અતિચાર બતાવ્યા છે. તેમાંથી ૫ સમિતિ, ૩ ગુપ્તિ અને ૨ રાત્રિ લેાજનના. આ અતિચાર કયા કયા છે? ઉત્તર :——છઠ્ઠા વ્રતના બે અતિચાર ૧, દિવસ–રાત્રિ ભોજન (જે સૂર્યાંય પહેલા લીધેલ, વાસી રાખેલ, અંધારામાં અને અપ્રકાશકારી વાસણમાં ઈત્યાદિ આહાર દિવસમાં ખાવા છતાં પણ રાત્રિ ભોજન સમજવુ) ૨, રાત-રાત્રિ ભોજન (જે દિવસમાં અધિક માત્રામાં ભાજન કરે, જેની ગંધ રાત્રીમાં ચાલુ રહે, આહાર પાણીના એડકાર રાતમાં ગળી જાય, ઉદ્દય અને અસ્તની શકા હેાવા છતાં પણ ખાયપીયે ઈત્યાદિ) અને પ્રકારાન્તરથી ભાવ રાત્રિ—ભાજન (રાતના ખાવાની ઈચ્છા પરંતુ ખાઈ ન શકયા અને સૂર્ય હાવા છતાં પણ અનુદય અને અસ્ત સમજીને ખાધુ) ૩, દ્રવ્ય અને ભાવ રાત્રિ ભોજન (મનમાં દિવસની શ’કા હતી અને દિવસ હતા પણ નહિ, એવી દશામાં ખાધુ વગેરે). ઈર્ષ્યા સમિતિના ચાર અતિચાર—(૧) દ્રવ્યથી છકાયના જીવોને દ્રષ્ટિથી જોઇને ન ચાલે (૨) ક્ષેત્રથી યુગ પ્રમાણ ભૂમિને જોઈ ને ન ચાલે (૩) કાળથી ચાલે ત્યાં સુધી જોઈને ન ચાલે (૪) ભાવથી શબ્દાદિ ૫ અને ૫ સ્વાધ્યાયમાં ધ્યાન રાખતે ન ચાલે. ભાષા સમિતિના એ અતિચાર (૧) અસત્ય ભાષા (૨) મિશ્ર ભાષા, એષણા સમિતિના ૪૭ દોષ—આહાર લાવવાના ૪૨ દોષ અને રાખવાના પાંચ, એમ ૪૭ દોષ ન વજે તા ૪૭ અતિચાર ચેાથી સમિતિના એ અતિચાર (૧) જોયા વગર ઉપકરણાદિને અયતનાથી લે, ભાગવે (૨) અને તે જ પ્રકારે રાખે. પાંચમી સિમતિના ૧૦ અતિચાર–ઉત્તરાધ્યયનના ૨૪ મા અધ્યયનમાં ૧૦ બેલ વ ને પરડવાનું બતાવેલ છે તે ન વજે તા ૧૦ અતિચાર. સરભ, સમાર ંભ અને આરંભ એમ ત્રણ ત્રણ અતિચાર ગુપ્તિના છે. આ યાદ રહે કે ઉપરોક્ત બધા દોષ અતિચારની હદ સુધી રહે ત્યાં સુધી જ તેને અતિચાર સમજવા, પ્રશ્ન ૮૪૨ :—સાતેય નારકીની પૃથ્વીના અંતિમ કિનારા, છુ' ચારેય તરફ અલાથી લાગેલા છે? કે વચ્ચે કોઈ બીજી વસ્તુ પણ છે? ઉત્તર ઃ—ઘનાદધિ, ઘનવાય અને તનુવાય આમ ત્રણ-ત્રણ વલય પ્રત્યેક નરક—પૃથ્વીને આવેલા છે. પછી અલાક છે. રત્ન પ્રભાના પૃથ્વી—પિથી ચારે ય તરફ લેાકાંત ૧૨ ચેાજન દૂર છે, શરા Page #40 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૧૧ પ્રભાથી ૧૨, વાલુકા પ્રભાથી ૧૩, પંક પ્રભાથી ૧૪, ધૂમ પ્રભાથી ૧૪, તમ પ્રભાથી ૧૫૩, તમતમા–પ્રભાથી ચારે ય તરફ લેકાંત ૧૬ જન દૂર છે. રત્ન પ્રભાદિ પૃથ્વીથી જે ૧૨ થી ૧૬ જન સુધી લેકાંત દૂર છે, તેનું વિવરણ નિમ્ન પ્રકારે છે. રત્ન પ્રભા જે ઘોદધિ વલય છે, તે ૬ એજનને છે. તેના પછી ઘનવાન વલય જા એજનને અને તનુવાય વલય ૬ કષ (૧૩ જન) ને છે. આ રીતે રત્ન–પ્રભા પૃથ્વીની ચારે ય તરફ ૧૨ જન લોકાંત દૂર છે. આગળ અનુક્રમથી પ્રત્યેક નરકને ઘનેદધિ વલયમાં એક જનને ત્રીજો ભાગ મોટો છે. ઘનવાયવલયમાં પા જન (એક કેસ) મેટો છે અને તનુવાય વલયમાં કેસને વલય ભાગ મટે છે. આને ખુલાસે જીવાભિગમ સૂત્રમાં છે. પ્રશ્ન ૮૪૩ –નારકીના પૃથ્વી-પિંડની જાડાઈ વચ્ચમાં તથા કિનારા ઉપર સરખી છે કે ન્યૂનાધિક? ઉત્તર :–રત્નપ્રભાદિના પૃથ્વીપિંડની જાડાઈ વચ્ચમાં અને કિનારા ઉપર જીવાભિગમ સૂત્રના, “રૂમાં તે ! રાજપમાણ પુરવીર, પ્રતા મા સવથ સFT વાહvi પU/? हंत। गोयमा । इमाण रयणप्पभा पुढवी अतए मज्ज्ञेय सदस्थ समा बाहल्लेए, एवं जाव અસત્તમા આ પાઠમાં બરાબર બતાવેલ છે. અર્થાત ઘનેદધિ, ઘનવાય, અને તનુવાયની જેમ પૃથ્વી પિંડેની જાડાઈ ઓછી થતી નથી. પ્રશ્ન ૮૪૪ –નિકાચિતમાં સ્થિતિ-ઘાત, રસ ઘાત થાય છે કે નહિં? - ઉત્તર –ઉદ્વર્તન, અપવર્તના આદિ બધા કરણના અવિષયપણે કમેને સ્થાપિત કરવાને જ નિકાચિત કહે છે. અર્થાત્ કઈ પણ કરણથી જેમાં કિંચિત્ પણ ફેરફાર ન થઈ શકતો હોય એવા સજજડ કર્મ “નિકાચિત કહેવાય છે. એથી નિકાચિત કર્મમાં સ્થિતિઘાત, રસઘાત નથી થતું. સૂત્ર ભગવતી શતક એક, ઉદ્દેશા એકની ટીકા પ્રથમ ખંડના પૃ૦ ૬૫ માં તથા કમ્મપયઠિ (કર્મ પ્રકૃતિ) આદિ ગ્રંથમાં પણ આને ખુલાસો છે. પ્રશ્ન ૮૪૫ – પશમમાં અનંતાનુબંધીને ક્ષય અને દશન-ત્રિકને ઉપશમ કેવી રીતે થાય છે? ઉત્તરઃ– પશમ સમ્યકૃત્વમાં ૪, ૫, અથવા ૬ પ્રકૃતિ ક્ષય થઈ જાય ત્યારે દર્શન–મોહનીય કર્મને વિપકોદય નહિ, પરંતુ પ્રદેશોદય અવશ્ય હોય છે. મિથ્યાત્વમેહનીયાદિ ત્રણેય પ્રકૃતિ, દર્શન મેહનીય કર્મની છે. આ ત્રણેયમાં ઝાઝા કે થે મિથ્યાત્વના અણુ હોય જ છે. એથી ૪-૫ અથવા ૬ ને ક્ષય થઈ જાય ત્યારે અવશેષ ૩, ૨, અથવા ૧ ને (દર્શન મેહનીને) પ્રદેશદય તે અવશ્ય રહેશે જ. ક્ષાયિક વેદકે સમ્યકત્વ હોય છે. ઉપશમ વેદક પણ હોય છે, પરંતુ ક્ષાયિક ઉપશમ તે જાણ્યું નથી. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] સમર્થ–સમાધાન ' ઉપશમમાં વિપાક અને પ્રદેશદય બને અટકી જાય છે. અને ક્ષે પશમમાં માત્ર પ્રદેશદય હોય છે. અહિં ક્ષયની સાથે ઉપશમ હોવાને ક્ષાપશમ અને નિકેવલ (ખાલી) ઉપશમને ઉપશમ સમજવું. (બીજા સ્થળે અન્ય પ્રકૃતિના ક્ષય વગર જ નિ કેવલ ક્ષયપામ જ્ઞાનાવરણઆદિ પ્રકૃતિઓનો બતાવ્યું છે, તેને અર્થ બીજી રીતે છે. તે નંદી સૂત્રાદિની ટીકા વગેરેમાં બતાવેલ છે. ) આ પ્રશ્ન ૮૪૬–ક્ષાયિક–સમ્યકત્વ વાળા ૩-૪ ભવ કરે છે અને એક ગતિમાંથી આવે, ૪ ગતિમાં જાય આદિ વર્ણન તથા ઉપશમ શ્રેણિ કરે છે. આદિ શાસ્ત્રમાં કયાંય આવ્યું છે? ઉત્તર–ઉત્તરાધ્યયનના ૨૯ મા અધ્યયનના પ્રથમ બેલથી સ્પષ્ટ થાય છે કે ઉત્કૃષ્ટ દર્શન આરાધના કરવાવાળા ત્રીજે ભવ ઉલ્લંઘન કરતા નથી. એવી ઉત્કૃષ્ટ આરાધના પણ કેવલ મનુષ્ય ગતિમાં જ થઈ શકે છે. આનાથી તથા સૂત્ર શ્રી અનુગદ્વાર ૬ નામના અધિકારમાં ચાર સંગી ભાંગાઓની આ– " अस्ति च क्षायिक सम्यक्त्वं सर्वास्वपि गतिषु, नारकतिर्यगदेवगतिषु पूर्व प्रतिपन्नस्यैव, મનુકાકાતz, પૂર્વ પ્રતિવર્નસ્થ પ્રતિપામાનવ જ રચારચત્ર પ્રસારિત્યાતિ” ટીકામાં ક્ષાયક–સમ્યકત્વ બધી ગતિમાં છે, અને તે મનુષ્ય ગતિમાં જ પ્રાપ્ત થઈ શકે છે એમ બતાવેલ છે. તથા ભગવતી શ.-૧, ૩, ૮ ની ટીકા તથા અર્થમાં દર્શન સપ્તક કર્યા પછી મનુષ્ય (સાધુ) કોઈ પણ ગતિનું આયુ બાંધતા નથી. પહેલા બાંધ્યું હોય, તે તે વાત અલગ. નીચેના સ્થળનું આયુ બાંધ્યા પછી પણ ક્ષાયિક-સમ્યક્ત્વ આવી શકે છે. પરંતુ અન્ય આયુબંધની પછી નહિં. નરકમાં ચોથી નરક સુધી, તિર્યંચમાં સ્થલચર યુગલિયાનું, મનુષ્યમાં અકર્મભૂમિઓનું અને દેવગતિમાં સમ્યગૃષ્ટિ દેવાનું. યુગલિક આયુ-બંધ પછી ક્ષાયિક સમકિત આવ્યું હોય તો તે જીવને તે ભવ સહિત ચાર ભવ અને શેષને ત્રણ ભવ કરવા પડે છે. આને ખુલાસો થા કર્મ—ગ્રંથની ૨૫ મી ગાથાના અર્થ અને ટકામાં છે. સાન્નિપાતિક ભાવને જે પંચસંગિક એક ભંગ છે, તે ક્ષાયિક સમ્યક્ત્વી ઉપશમ શ્રેણી વાળાઓમાં હવે અનુગદ્વારની આ–“ક્ષચક્રઃ સચ , સન, ઉપરામળી રિપતે તાાં મં; સંમતિ નાજા” ટીકા અને મૂળમાં બતાવેલ છે. અને ચોથા કમગ્રંથની આ “વફા રૂાર” ૨૫ મી ગાથામાં ક્ષાયિક-સમ્યકત્વમાં અગ્યાર ગુણસ્થાન બતાવ્યા છે. આ બન્ને પ્રમાણેથી ક્ષાયિક સમકિતવાળા ઉપશમ શ્રેણી કરી શકે છે એમ સિદ્ધ થાય છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૧૩ : પ્રશ્ન ૮૪૭ –સિદ્દોમાં સાકાર અને અનાકર ઉપયાગની સ્થિતિ જ. ઉ. કેટલી છે અને જઘન્ય ઉત્કૃષ્ટમાં કેટલુ અંતર છે ? ઉત્તર :——કેવળીએના સાકાર અને અનાકાર ઉપયેાગની સ્થિતિ એક-એક સમયની પ્રજ્ઞાપના (પદ ૧૩) ના ૧૮ મા પદની ટીકામાં બતાવેલ છે. એથી સિદ્ધોના સાકાર અને અનાકાર ઉપયેગની સ્થિતિ પણ જ. ઉ. વગર એક-એક સમયની જ સમજવી, કેલિ એના ઉપયોગની સ્થિતિ જ. ઉ. નથી. એથી અંતર પણ નથી. છદ્મસ્થાના સાકાર અને અનાકાર ઉપયોગના સ્વ-સ્ત્ર ( પાત-પાતાની ) જ. ઉ. સ્થિતિમાં વિશેષાધિક અંતર છે. પ્રશ્ન ૮૪૮ ઃ—જે ક ગ્રંથ આદિમાં ઉદય પ્રકૃતિઓનું વર્ણન છે તે પ્રદેશેાય છે કે વિપાકાય છે? એક પ્રકૃતિના એક જ સમયે વિપાક અને પ્રદેશ ઉદય સાથે રહી શકેછે કે નહિ? ઉત્તર ઃ—વિપાકેાદયની સાથે પ્રદેશેય અવસ્ય હોય છે. પ્રદેશય વગર વિપાકાય કાના થશે ? જીવની સાથે બંધાયેલા કમ પુદ્ગલેાને જ અહિંયા પ્રદેશ રૂપે સમજવા. તે અંધાયેલા કર્મ પુદ્ગલા વગર કોઇ પણ શુભાશુભ ફળ દેનાર નથી. એથી નિઃકેવલ(ખાલી) વિપાકાય થઈ શત્રુતા નથી. પરન્તુ ક્ષયોપશમ-સમ્યક્ત્વમાં અને અન્ય પ્રકૃતિએના સમણમાં કેવળ પ્રદેશેાય થઈ શકે છે. પ્રશ્ન ૮૪૯ :—હીયમાન અને વમાન પરિણામમાં સાકાર ઉપયોગ હોય છે કે નહિ' ? ઉત્તર ઃ—હીયમાન તથા વમાન પરિણામમાં સાકાર ઉપયોગ હોઈ શકે છે. જેમસૂક્ષ્મ સ’પરાય ચારિત્રમાં પરિણામ હીયમાન અને વમાન અન્ને બતાવ્યા છે, અને તેમાં એક જ સાકાર ઉપયાગ બતાવ્યા છે. એટલે આનાથી સાકાર ઉપયોગનુ' હાવુ' સ્પષ્ટ સિદ્ધ થાય છે. પ્રશ્ન ૮૫૦ :—પરમાણુમાં જે વર્ણાદિ છે, તેનુ પરિવર્તન થાય છે કે નહિ? જો થાય છે. તે કેવી રીતે ? પરમાણું વગર પણ વણુ, ગંધ, રસ, સ્પર્શ રહી શકે છે? પરમાણુની પર્યાય કેટલી અને કેવી રીતે ? ઉત્તર :—પરમાણુમાં જે વર્ણાદિ છે, તેનુ પરિવર્તન થાય છે. આ વાત પ્રજ્ઞાપના પદ્મ ૧૩ માં લખેલ છે. અજીવ પરિણામમાં જે વર્ણાદિનું પરિણામ બતાવેલ છે, તેથી અને ભગવતીના ૧૪ મા શતકના ચોથા ઉદ્દેશાથી સ્પષ્ટ થાય છે. અને પાંચમા શતકના ૭ માં ઉદ્દેશામાં વર્ણાદ્રિની સ્થિતિ અને અંતરથી પણ વણ-વર્ણાન્તર, ગંધગ ધાન્તારાદિ થવુ' અને એક ગુણ કૃષ્ણાદિથી અન ંત ગુણ કૃષ્ણાદિ હોવુ અને અનંતથી એક ગુણ થવું પણ સ્પષ્ટ સિદ્ધ થાય છે. , Page #43 -------------------------------------------------------------------------- ________________ " ૧૪] સમર્થ –સમાધાન વણું ગંધાદિ પુદૂંગલાના ગુણ છે, એથી પુદ્ગલેાથી ભિન્ન રહી શકતા નથી. પરમાણુની પર્યાય અનંત ગુણુ કાળાદિના કારણે અનંત મતાવેલ છે. તથા અગુરૂ લઘુ પર્યાયની અપેક્ષાએ પણ અનંત થાય છે. પ્રશ્ન ૮૫૧ :—ઉત્તરાધ્યયન સૂત્રમાં જે કથાઓ છે, તે શાસ્ત્રની વાત્તામાં કયાં સુધી સહાયક થઈ શકે છે ? સગર-ચક્રવર્તીની કથામાં લખ્યુ છે કે— ચક્રવતી પદધારીને એક લાખ માણુહજાર રાણીઓ હાય છે. કથામાં લખ્યુ છે કે તેને પુત્ર ન હતા અને હરિણગમેષી દેવતાને (ચાદ ) સ્મરણ કર્યા હતા. તે દેવતાએ રાજાને ૬૦,૦૦૦ ગાળીએ દીધી. રાજાએ તે ગાળીએ પટરાણીને સોંપી દીધી. પટરાણી પેાતે જ બધી ગાળીએ ખાઈ ગઈ. પછી તે ૬૦,૦૦૦ ના ગર્ભ ન સભાળી શકી. એટલે હરણુગમેષી દેવતાએ આવીને પુત્રને જન્માવ્યા. આના ઉપર પ્રશ્ન એ છે કે પટરાણી શ્રીદેવી ગર્ભ ધારણ કરતી નથી, તે। આ કથાની યથાતા શી છે? ઉત્તર : —કથાઓની કઇ વાતા શાસ્ત્રથી મેળ ખાતી નથી. કઈ વાતા શાસ્ત્રથી વિરુદ્ધ પણ જાય છે અને કઈ વાતા કલ્પિત દેખાય છે. એથી કથાઓની જે વાતેા શાસ્ત્રથી મેળ ખાતી હોય, વિરૂદ્ધ ન જાતી હેાય, તે માનવા ચાગ્ય હોઈ શકે છે, શેષ નહિ', સગર નામના મીજા ચક્રવર્તીની જે કથા ઉત્તરાધ્યયનના ૧૮મા અધ્યયનમાં છે. તે કથા બધી પ્રતિએમાં સમાન નથી, તથા તે કથામાં અનેક વાતે સૂત્ર વિરૂદ્ધ દેખાય છે, જેમકે-એક સાથે એક સ્ત્રીને ૬૦,૦૦૦ બાળક થવા, શાશ્વત ભવનાને દંડ–રત્ન વડે ખાદી નાંખવા. દંડ-રત્ન પાતે એક હજાર દેવાથી અધિષ્ઠિત હેાવા છતાં પણ શાશ્વત ભવન ખાઢવા અને દુનિયાને ઉપદ્રવ–કારી ગંગાના પ્રવાહ લાવવા વગેરે વિરૂદ્ધ કા કરવા. ચક્રવતી ને હિતકારી દંડ–રત્નના કાર્યાંથી ચક્રવતી ને માટે દુઃખકારક થવા રૂપ અંધા પુત્રાનું મૃત્ય થવુ, અનેક રત્ન તેની પાસે હોવા છતાં પણ, તે ઉપદ્રવ–કારી દેવાને ન ઓળખવા વગેરે અનેક વાતે આ કથામાં સૂત્ર વિરૂદ્ધ દેખાય છે. શ્રીદેવીને સંતાન થતા જ નથી. આ કથાના વિશેષ ભાગ અમુક ( તી-યાત્રાદિ) વાતાની સિદ્ધિ માટે કલ્પિત કર્યાં હોય એમ લાગે છે, પ્રશ્ન ૮પ૨ :—બીજી રાજધાનીથી કાઢી મુકવામાં આવેલ બ્રાહ્મણ પ્રધાન, ૯ મા ચક્રવતીના રાજ્યમાં આવ્યા અને પ્રધાનપણે રહ્યો. વચનમાં આવીને ચક્રવર્તીએ સાત દિવસનું રજ્ય આપી દીધું. આમાં શકા આ છે કે ચક્રવતીના સેનાપતિ દેશ સાથે છે, તે આ અસગત વાત કેવી રીતે સંગત થઈ શકે છે. ? વિષ્ણુ કુમારજીની કથા કયાં સુધી બરાબર છે? Page #44 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૧૫ ઉત્તર : —નવમા મહાપદ્મ ચક્રવતી જ્યારે યુવરાજ હતા, ત્યારે નમૂચીને પેાતાને પ્રધાન બનાવ્યેા હતા. સિહબલને જીત્યા ત્યારે તેને વચન દીધું. પછી ચક્રવતી થયા, પછી તેણે પોતાનું વચન માંગ્યું. ઈત્યાદિ વાતો થામાં બતાવેલ છે. પરંતુ આ કથામાં પણ તે જ વાત ( તીથ યાત્રાદિ) ની પુષ્ટિના માટે કેટલીધે વાતા કપિત બતાવેલ છે, એમ જણાય છે, કેમકે ચક્રવર્તીના અંગ રક્ષક એ હજાર દેવ હોય છે. પેાતે તે નમૂચીથી કેટલા જખરા પરાક્રમી હતા? તે તે સિ ંહબલને શિઘ્રતાથી જીતી શકતા હતા. પેાતાના માટે દુઃખકારક એવું વચન તે દેવોએ કેમ દેવા દીધું? સભવ છે કે તેના સેનાપતિ-રત્ન આદિ પણ તેના હાથ નીચે હશે, ઇત્યાદિ વાતેા વિચારવાથી આમાં પણ અનેક યાતા કલ્પિત જણાય છે. પ્રશ્ન ૮૫૩ :—ઔદારિક શરીરવાળા ઉત્કૃષ્ટ રૂપે એક શરીર વૈક્રિય કેટલુ બનાવી શકે? ઉત્તર :મનુષ્યના વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના પન્નવણા સૂત્રના ૨૧ મા પદ્મમાં લાખ ચેાજનથી કંઈક અધિક બતાવેલ છે. એજ ઔદ રિકના વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના સમજવી જોઈ એ. પ્રશ્ન ૮૫૪ :-આઠ રૂચક પ્રદેશ એવા માનેલ છે કેજેના ઉપર શુભાશુભ પુદ્ગલાને કાઈ લેપ નથી થતા. આ પ્રદેશ કયા છે? અને એના ઉપર લેપ કયા કારણે નથી લાગતા ! આનું વર્ણન કયા સ્થળે અને કયા સૂત્રમાં આવેલ છે ? ઉત્તર ઃ—પ્રત્યેક જીવના આઠ-આઠે મધ્યપ્રદેશ હેાય છે. તે મધ્યવતી પ્રદેશ, ખીજા પ્રદેશાની જેમ અલગ થતા નથી. તે આઠમાંથી ત્રણ-ત્રણ પ્રદેશોના પરસ્પર અંધ અનાદિ અનંત છે. આ વાત ભગવતી શ. ૮ ૩. ૯ માં બતાવેલ છે. જીવના મધ્ય પ્રદેશ કેટલા છે અને તે કેટલા આકાશ પ્રદેશમાં સમાય છે અથવા અવગાહના કરે છે, આ વાત ભગવતી શ. ૨૫ ઉ. ૪ માં છે. તે આઠ પ્રદેશને ગ્રંથકાર નિલે પ ( ક રહિત ) માને છે. પરંતુ મૂળ સૂત્રમાં તે જીવના બધા પ્રદેશેા ઉપર કઅંધ માનેલ છે. પ્રમાણ ભગવતી શ. ૮ ઉ. ૮ નું છે. પ્રશ્ન ૮૫૫ : કોઈ માણસ પાણીની પરમ અાવે તો તેને પાપ થાય છે કે એકાંત પુણ્ય ? તેમાં કાય કરવાવાળા અન્ય મતિ હોય છે. ઉત્તર ઃ—કુવા, વાવ, તળાવ વગેરે કરાવવામાં, પરબ, દાનશાળા વગેરે ચલાવવાના વિષયમાં એકાન્ત ખંડન કે મઠનાત્મક ઉત્તર દેવા ન જોઈ એ. કેમકે નિષેધ કરવાથી અનેકોની વૃત્તિના છેદ થાય છે અને મંડન કરવાથી સાવદ્ય (પાપ) લાગે છે, એટલે આવા Page #45 -------------------------------------------------------------------------- ________________ સમથ - સમાધાન ૧૬ ] પ્રસંગા પર સાધુઓએ મૌન રહેવુ' શ્રેયસ્કર બતાવેલ છે. દીક્ષાને! વિચાર થવા પર, દીક્ષાની પહેલા બધા તીર્થંકરા વીદ્યાન દે છે. રાજા પ્રદેશીએ શ્રાવક થયા પછી દાનશાળા ચાલુ કરી, તથા ૯ પ્રકારનું પુણ્ય ઠાણાંગ સૂત્રના ૯ મા ઠાણામાં બતાવેલ છે. ઇત્યાદિ અનેક પ્રસંગાને જોઈને સુશ્રાવક તેના ઉપર વિચાર કરી શકે છે. શાસ્ત્રાએ આવા કામામાં એકાંત-પાપ મતાવ્યુ નથી. એકાન્ત ૫!પ તે અધમ દાન ( વિષયવાસનાિ માટે) દેવામાં બતાવ્યું છે. પ્રશ્ન ૮૫૬ :——વે તો ત્રણ હોય છે, પરંતુ લિંગ ત્રણ કેવી રીતે હાઈ શકે? નપુસકનુ` કાઇ સ્વતંત્ર લિંગ નથી, તે પુરૂષ-લિગમાં ગતિ થઈ શકે છે. માહાયની પ્રમલતા, વેદમાં મનાય છે. પ્રજ્ઞાપના પ૪ ૨૨ ની ટીકામાં સ્ત્રી અને પુરૂષના ૭-૭ લક્ષણ બતાવ્યા તેવા નપુસકના કોઈ નિશ્ચિત સ્વતંત્ર લક્ષણ નથી. ઉત્તર :—વેદની જેમ લિંગ પણ ત્રણ હાઈ શકે છે. કેટલાક લેાક ચિન્હાથી નપુંસકાને જલ્દી એળખી પણ શકે છે. નપુંસક સ્ત્રી અને પુરૂષ બ ંનેમાં હેાય છે. પુરૂષાકૃતિરૂપ નપુસકના લક્ષણુ બૃહત્કલ્પની દીપિકામાં “ માિ સફાયો સવળમેબો, મેળું મતંમરતા ચવાયા સસમાં મુત્તમòળાં ચ, થાળી છવ્વર સવવળત્તિ ” આ પ્રકારે બતાવેલ છે. ઠાણાંગ ઠા. ૩ ઉ. ૨ (સૂ. ૨૨૩) ની વૃત્તિમાં શ્રી આદિ ત્રણેય વેદોના લક્ષણ મતાવેલ છે. જેમાં નપુસકના લક્ષણ આ છે. स्तनादि श्मश्रुकेशादि भावाभावसमन्वितम् । नपुंसकंबुधाः प्राहुमेहानल सुदीपितम् ॥ १ ॥ 66 સીએમાં સ્ત્રીના કઈક લક્ષણૢાના અભાવને ‘ સ્ત્રી નપુ ંસક ’ અને પુરૂષામા પુરૂષોના કંઈક લક્ષણાના અભાવને ‘ પુરૂષ નપુંસક ' કહેવાય છે. તથા ત્યાં જ આગળ ત્રણેયના લક્ષણ આ પ્રકારે છે ', तथाऽन्यत्राप्युक्तम् " - स्तनकेशवती स्त्री स्याद् रोमषः પુરુષઃ સ્મૃતઃ । ઇમારતાંચચ, તમારે નપુંસમ્ ॥૨॥ કોઈ નપુ ંસકના વિશેષ ચિન્હ, સ્ત્રીથી મળતા હાય છે. અને કોઈના પુરૂષથી. (6 કોઈ ‘ સ્ત્રી નપુ ંસક ને કેવળ પ્રસ્રવણ-નિસરણમાત્ર છીદ્ર હોય છે, પરંતુ પૂર્ણ સ્ત્રીચિન્હ નહિ. કોઈ નપુંસકને બદામની જેમ નાનું પુરૂષ ચિન્તુ જ હાય છે, તથા કોઇ એક નપુસને (ભગ અને ચૌલ) અને ચિન્તા હોય છે. બ ંને ચિન્હાના નપુ ંસક તે અપવાદરૂપ ફાઈ વિરલ જ હાય છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૧૭ ભગવતી શ. ૮ ઉ. ૩૧ ના મૂળ પાઠમાં નપુંસક અને પુરૂષ-નપુંસક એમ બે પ્રકારના નપુંસક દેખાય છે. સંયમ વાળાઓમાં નપુંસક મળે, તે પુરુષ નપુંસક જ મળી શકે છે. ટીકાકારે પુરૂષ નપુંસકને અર્થ કૃતનપુંસક કર્યો છે. શ. ૨૬ ઉ. ૨ ના મૂળ પાઠથી જન્મ નપું. સકનું મિક્ષ જવું સિદ્ધ થાય છે. જે ટીકાકાર પુરૂષ–નપુંસકને અર્થ “કૃત નપુંસકન કરતાં, “પુરૂષરૂપ–નપુંસક” કરે તે બરાબર રહે. કેમકે પુરૂષરૂપ નપુંસક સિવાય શેષ નપુંસકને સંયમને અભાવ કાયમ થઈ જાત અને કૃત તથા અકૃત બન્ને પ્રકારના પુરૂષરૂપ નપુંસકને સંયમ પ્રાપ્તિ અને મુક્તિ મનાત, અન્યને નહિ, ષટપદિકાદિ જીવોમાં છિદ્ર અને ચૌલ રૂપ બન્ને ચિન દેખાય છે. તે નપુંસક હોવા છતાં પણ તેની આકૃતિ ઉપરથી લોકો તેને નર-માદારૂપ કહે પણ છે. તથા તેમાં સંગ પણ દેખાય છે. ઈત્યાદિ વાતને વિચારતા, પુરૂષ, સ્ત્રી અને બંને લિંગમાં નપુંસક ગર્ભિત થશે. અથવા બંનેમાં કોઈ કઈ લક્ષણ હોવાથી એક ત્રીજે જ લિંગ કાયમ થતું હશે, એમ લાગે છે. પ્રશ્ન ૮૫૭:-સંસારમાં જીવ અનંત છે, પરંતુ શરીર પણ શું અનંત છે? ઉત્તર :-શરીર પ્રત્યેક સંસારી જીવના તેજસ, અને કાર્મણ અલગ-અલગ હોય છે, એથી તે તે અનંત છે. પરંતુ બદ્ધ (જે વર્તમાનમાં જીવેના બાંધેલા અર્થાત્ જીવની સાથે સંબંધમાં રહેલા) દારિક અને વૈકિય શરીર અસંખ્ય જ છે, અનંત નહિ. પ્રશ્ન ૮૫૮ –દિગમ્બર આનાય માને છે કે એક ભવમાં એક મનુ ષ્યને ત્રણેય વેદને ઉદય થઈ શકે છે. પુરૂષ (દ્રવ્ય) ને ભાવ સ્ત્રી અને નપુંસક વેદનો પણ ઉદય થઈ શકે છે. શું આ વાત તાંબર પણ માને છે? સ્મૃતિમાં (યાદ) હોય તે પ્રમાણુ સહિત બતાવવાની કૃપા કરશોજી. ઉત્તર –એક જીવને એક ભવમાં (વિ) ભાવથી (વિપાક રૂપથી) ત્રણેય વેદને ઉદય થઈ શકે છે. આ વાતને તાંબર પણ માને છે, પ્રમાણે ભગવતી સૂત્ર શ. ૨ ઉ. ૫– "जं समयं इथिवेयं वेदइ णो तं समयं पुरिसवेयं वेदेइ, जं समयं पुरिसवेयं वेदेइ णो तं समयं इत्थिवेयं वेदेई, इथिवेयस्स उदएणं नो पुरिसवेयं वेदेइ, पुरिसवेयस्स उदएणं नो રુ0િાં વેરે.” તથા આની ટીકા... “મિચાવં જ પામ્ પવ—ત્રી રુ વાળેતક્ષ્ય वेदस्य पुरूषत्वात् पुरुषवेदस्यैव एकत्र समये उदयः, न स्त्री वेदस्य वेदपरिवृत्या वा स्त्री વેચૈવ, પુરુષવે રોવર, પરસ્પર વિરુદ્ધનું કૃતિતથા ઠાણાંગ ઠા. ૩ ઉ, ૧ (સૂક ? Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ] સમર્થ–સમાધાન ૧૨૨) અને દશાશ્રુતસ્કની ૧૦ મી દશાથી દેવેનું પુરૂષ વેદથી સ્ત્રી વેદમાં પરિવર્તન થવું સ્પષ્ટ થાય છે. અને બૃહકલ્પના ૫ મા અ. ના પ્રથમના ચાર સૂત્રથી દેવમાં સ્ત્રી અને દેવીમાં પુરૂષ વેદનું પરિવર્તન થવું સિદ્ધ થાય છે.* ૪ (ઠાણુગ સૂત્ર ઠા. ૩ ઉ. ૧ (સૂ. ૧૨૮) “વેરપુરિને ટીકા “પુરુષ વેઃ તનુમવન प्रधान पुरुषोः, वेदपुरुषः, सच त्री-पुं-नपुसक संबंधिपु त्रिष्वपि लिंगेषु भवतीति ।" આ જ રીતે મનુષ્ય, તિર્યંચમાં ત્રણેય વેદનું પરિવર્તન સમજવું જોઈએ. પ્રશ્ન ૮૫ – જે વેદનું પરિવર્તન થાય છે, તે તે ક્યા ગુણસ્થાન સુધી સંભવી શકે છે? હું અનુમાન કરું છું કે વિરૂદ્ધ વેદ (પુરૂષ હોવા છતાં પણ સ્ત્રી પણાનાં ભાવ) વધારેમાં વધારે ચોથા ગુણસ્થાન સુધી ઉદયમાં રહેતા હશે, આગળ નહિ. દિગમ્બર સાહિત્યમાં ૮ મા ગુણસ્થાન સુધી આમ તેવું માનેલ છે. આ સમજી શકાતું નથી. ૭ મું. ગુ. અપ્રમત્ત છે, ત્યાં પણ આમ લેવું બુદ્ધિ ગમ્ય થતું નથી. હું માનું છું કે છઠ્ઠા ગુ. માં પણ વિરૂદ્ધ વેદને રદય નહિ થતું હોય? ઉત્તર :–વેદનું પરિવર્તન સૂફમ રૂપે ૮ મા ગુણસ્થાન સુધી કતામ્બરના બીજા કર્મગ્રંથ ગાથા ૧૮ ની ટીકા અને અર્થથી પણ ઝલકે છે. જે રીતે હાસ્ય, રતિ, અરતિ, આદિ ષટકને અને ક્રોધાદિને પ્રગટ રૂપથી ત્યાં ઉદય દેખાતું નથી. અને ન તે તે પ્રકૃતિને અનુભવ કરવા વાળાને ખબર પડે છે. પરંતુ સૂક્ષ્મ રૂપે વિપાકેદય જ્ઞાનીએને જ્ઞાનથી દેખાય છે. તે જ પ્રકારે વેદ પરિવર્તન પણ સૂમ રૂપે સમજી લેવું. પ્રશ્ન ૮૬૦–વેદેદય, રદય રૂપે ક્યા ગુણસ્થાનક સુધી હોય છે અને પ્રદેશદય કયા ગુ. સુધી? ઉત્તર –ભગવતી શતક ૬ ક. ૩. શ. ૮ . ૮ આદિ અનેક પાઠેથી તથા પન્નવણું પદ ૧૮ આદિથી અને બીજા કર્મગ્રંથની ૧૮મી ગાથા અને ચોથે કર્મગ્રંથ અને પંચ સંગ્રહ આદિ ગ્રંથેથી રદય રૂપે વેદને ઉદય ૯ મા ગુ. ના અમુક ભાગ સુધી હલાવો સિદ્ધ થાય છે. પ્રશ્ન ૮૬૧ –અપ્રમત્ત ગુણસ્થાનમાં વેદને ઉદય, રદય રૂપે હોય છે કે પ્રદેશેાદય રૂપે? ઉત્તર –અપ્રમત્ત ગુણસ્થાનમાં વેદને ઉદય રદય અને પ્રદેશેાદય બને રૂપે હોય છે. પ્રદેશદય વગર તે રદય હોતો જ નથી. જ્યારે રદય હોય છે, તે કેવળ પ્રદેશેદય હવામાં વાંધે જ શું છે? Page #48 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [૧૯ પ્રશ્ન ૮૬ ઃ—સ્રીને વ ઋષભનારાચ સંઘયણુ હોય છે, એમ કોઈ સ્થળે સિદ્ધાંત રૂપે લખ્યુ છે ? ઉત્તર :——ભરત અને અરવત ક્ષેત્ર સંબંધી અવસિપ`ણી અને ઉત્સર્પિણી કાળના સુષમ–સુષમ, સુષમ, સુષમ-દુષમ આરાના બે ભાગેાના અને અકમ ભૂમિ ક્ષેત્રના બધા મનુષ્ય-મનુષ્યણિઓને એક વઋષભનારાચ સંઘયણ જ, જમૂદ્રીપ પ્રજ્ઞપ્તિમાં બતાવેલ છે. એજ રીતે જીવાભિગમમાં આંતરદ્વીપેાના વિષયમાં પણ ખતાવેલ છે. સાંભળ્યા વગર, અને સાંભળીને યાવત્ કેવળજ્ઞાન સુધી ઉત્પન્ન કરવા વાળાઓનુ` વણુ ન ભગવતી શ. હું ઉ. ૩૧ માં આવ્યું છે, તેમાંથી સાંભળીને કેવળી થવા વાળામાં સ્ત્રી વેદપણ આવેલ છે. તે બધામાં સઘયણ તે એક પહેલુ જ ખતાવેલ છે. અર્થાત્ ત્રણેય વેદ વાળાં ચરમશરીરી વઋષભનારાચ સંઘયણવાળા જ છે. એથી ત્રણેય વેદોમાં આ સઘયણુ હાય છે. સ્ત્રીનું મુક્તિ-ગમન તે સૂત્રામાં અનેક સ્થળેાએ આવેલ છે. જેમકે-ઠાણાંગ ( મરૂદેવી આઢિ ), સમવાયાંગ, ભગવતી, જ્ઞાતાધમ ક્થા અને અંતગઢ આદિ સૂત્રેામાં. બધાં ય તીર્થંકરોના શાસનમાં સ્રિએ મેક્ષ જાય છે, કોઈના શાસનમાં વધારે અને કાઈના શાસનમાં ઓછી. મલ્લિનાથ અને મરૂદેવી, ભરત અને અરવત ક્ષેત્રના ૧૯ મા તીથ કર પશુ સ્વયં સ્ત્રી જ હતા. અનુત્તર વિમાનમાં જવા વાળા જીવામાં કેવળ વજઋષભનારાચ સંઘયણ જ ભગવતી શ. ૨૪ ઉ. ૨૪ માં ખતાવેલ છે. અને પન્નવણા પદ ૨૩ ઉ. ૨ માં સ્રી, ઉત્કૃષ્ટ ( ૩૩ સાગરાપમનું) આયુ બાંધી શકે છે, એમ બતાવેલ છે. એથી સ્રીમાં વઋષભનારાચ સંઘયણુ હાવુ સિદ્ધ છે. બીજા ક ગ્રંથની ૧૮ મી ગાથાની ટીકા અને અમાં પ્રથમ સંઘયણુવાળા જ ાપક શ્રેણી કરી શકે છે. અને પ્રથમના ત્રણ સોંયણુ વાળા ઉપશમ શ્રેણી કરી શકે છે. એમ બતાવેલ છે. પ્રશ્ન ૮૬૩ઃ—આભ્યતર અને બાહ્ય અવધિ કોને કહે છે ? ઉત્તર ઃ—જે અવધિજ્ઞાન, બધી બાજુઓની દિશાઓમાં મર્યાદિત ક્ષેત્રને પ્રકાશિત કરતુ હાય અને અધિજ્ઞાન વાળાની સાથે તે પ્રકાશિત ક્ષેત્ર વ્યવધાન રહિત સ ંબન્ધિત હોય, તેને ‘ આભ્યંતર અવધિજ્ઞાન ' કહે છે. અને તેનાથી ભિન્ન ( અન્ય )ને બાહ્ય, અવધિજ્ઞાન એ પ્રકારનુ હાય છે—— અંતગત, અને મધ્યગત. અંતગત અવધિજ્ઞાન -: Page #49 -------------------------------------------------------------------------- ________________ સમર્થ–સમાધાન પર્યતવતી (પાસે રહેલા) પ્રદેશથી કોઈ એક દિશા તરફ અવધિજ્ઞાન હોય, અથવા સર્વ પ્રદેશમાં પશમ હોવા છતાં પણ એક અથવા બે બાજુએ જ જુવે, તેને અંતગત અવધિ” કહે છે. મધ્ય ગત અવધિ – ત્યારે અવધિથી બધી તરફનું પ્રકાશિત ક્ષેત્ર, અવધિવાળાની સાથે અસંલગ્ન (જોડાયેલ ન હોય) હોય તેને “મધ્યગત અવધિ” કહે છે. પ્રશ્ન ૮૬૪–આત્યંતર અને બાહ્ય અવધિ કેને હેય છે? ઉત્તરઃ—નારક અને દેવ, તે ભવ-સ્વભાવથી જ અવધિના મધ્યવતી હોય છે. (આત્યંતર અવધિવાળા) બાહ્ય નહિ. અર્થાત્ બધી બાજુ પ્રકાશક અને સંબન્ધિત અવધિવાળા હોય છે. પરંતુ રૂદ્ધક (પદ્ધ નામાવધિજ્ઞાન પ્રારા નવાક્ષજ્ઞાાલિદ્વાર विनिर्गत प्रदीप प्रभाया इव प्रतिनियतो विच्छेद विशेषः तथा चाह जिनभद्र गणिक्षमाश्रमणस्वोपज्ञ भाष्य टीकायां-" स्पर्द्धकमवधि विच्छेद विशेषः” इति, तानि च एकजीवस्यासंख्येयानि संख्येयानि च भवन्ति )। અને વિચ્છિન્ન અવધિવાળા નથી હોતા. તિર્યચપંચેન્દ્રિય તે ભવસ્વભાવથી જ અવધિના અંતર્ગત હેતા નથી, પરંતુ બાહ્ય હોય છે. મનુષ્યમાં અવધિ બન્ને પ્રકારની હોય છે. પ્રશ્ન ૮૬૫–દેશ અને સર્વ અવધિ કેને કહે છે? તથા કેને કેવું અવધિ જ્ઞાન થાય છે? ઉત્તર –પન્નવણાના ૩૩ મા પદના અર્થમાં પરમ–અવધિને સર્વ–અવધિ અને એનાથી નીચેની અવધિને દેશવધિ કહે છે. મનુષ્યમાં બન્ને અને શેષમાં કેવળ દેશાવધિ જ હોય છે. પ્રશ્ન ૮૬૬ –“હું” શબ્દનો સવિસ્તાર અર્થ બતાવે અને તે શબ્દ, આત્માને સંબોધિત કરે છે કે શરીરને? - ઉત્તર:–“હું” શબ્દ પિતાના આત્માને સંબેધક છે. શરીરને નહિ. પિતાના આત્માને યથાવત્ (ઠીક પ્રકારે) બંધ થવા પર જ પર (જીવાદિ પદાર્થો)ને યથાર્થ બોધ થઈ શકે છે. પિતપતાની અપેક્ષાથી બધા જીવ “હું” જ હોય છે. હું (આત્મા) નું સ્વરૂપ આચારાંગાદિ શાસ્ત્રમાં ખૂબ વિસ્તૃત રૂપે આપેલ છે. સંક્ષેપમાં આત્માનું સ્વરૂપ-આત્મ અનાદિ-અનંત છે. કેઈ ઇશ્વર આદિથી બનાવેલ નથી. આત્મા અવિનાશી છે. જ્ઞાન (ચેતના) સ્વરૂપ છે. કર્મના લેપથી તેનું સંસારપરિભ્રમણ ૮૪ લાખ યુનિઓમાં થાય છે. કર્મક્ષેપ હટાવવાથી વિશુદ્ધ સિદ્ધ સ્વરૂપ થઈ Page #50 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૨૧ જાય છે. સિદ્ધ સ્વરૂપ થયા પછી તે સિદ્ધ સ્વરૂપ નિર ંતર કાયમ જ રહે છે. સિદ્ધ થવાના ઉપાય સમ્યગ્ જ્ઞાન, દર્શન, ચારિત્ર ( વ્રત નિયમ ) છે. પ્રશ્ન ૮૬૭ :—ભાદરવા માસના પર્યુષણ સંબંધી સ્પષ્ટીકરણ ખૂબ લાંબુ' હાઈ અત્રે લીધેલ નથી. ઉ, સબધી જ. ૮૬૮ મે પ્રશ્ન છે. પ્રશ્ન ૮૬૮ :—શ્રી સમવાયાંગજી સૂત્રમાં પર્યુષણ માટે એમ બતાવેલ છે કે એક મહિના વીસ દિવસ વ્યતીત થયા બાદ અને ૭૦ દિવસ બાકી રહે ત્યારે સવત્સરી પર્વ આવે. આ ઉપરથી એમ નક્કી થાય છે કે ૪ સહિનાનાં ૧૨૦ દિવસ છે એટલે તે ચામાસાના ૪ માસમાં ઘટતી તિથિ નથી. તે હકીકત સત્ય છે ? અને તે પ્રમાણે જ બનતું આવે છે? જે તેમાં ઘટતી તિથિ આવે, તે શાસ્ત્રનુ' લખાણુ બરાબર નથી એમ ગણાય કે કેમ ? ઉત્તર :—નિરશ હાવાના કારણે પ્રાયઃ ઋતુમાસ જ લેાક વ્યવહારમાં આવે છે. ઋતુમાસની અપેક્ષાએ શાસ્ત્રમાં ચોમાસાના ૧૨૦ દિવસ બતાવ્યા છે. પરંતુ ધાર્મિ ક પ (ચામાસી આદિ) ચંદ્રમાસની અપેક્ષાએ મનાય છે. ઋતુ અને ચંદ્ર સવત્સરમાં લગભગ ૬ દિવસનુ અંતર ખતાવેલ છે. એથી ચંદ્ર માસની અપેક્ષાએ તિથિ ઘટવી સિદ્ધાંતાનુકૂળ છે. જે રીતે પેાષ અને અષાઢ અધિક હાવાથી ફાગણુ અને અષાઢી ચામાસી પ્રતિક્રમણમાં • પાંચમાસિ મિચ્છામિ દુક્કડં' ન દેતા ‘ચામાસિ મિચ્છામિ દુક્કડ'' જ દેવાય છે અને અધિક મહિનાને ગૌણ સમજે છે, તે જ રીતે અહિં અવમરાત્રિને પણ ગૌણુ સમજવી આગમ અનુસાર છે. એથી અવમ-રાત્રિનુ હોવું શાસ્ત્રીય પ્રામાણિકતાનું ખાધક નથી. પ્રશ્ન ૮૬૯ :—અષાડ માસ ૨૯ દિવસના મહિના છે, શ્રાવણ ૩૦ દિવસને અને ભાદ્રપદ ૨૯ દિવસના, એટલે ઘટતી તીથી-પહેલા ૫૦ દિવસમાં આવે કે પછીના ૭૦ દિવસમાં આવે, તે પણ જણાવશે? ઉત્તર ઃ—સંવત્સરીના પહેલાં કે પછી અન્ને બાજુ અવમ-ત્રિ આવી શકે છે. આને વિશેષ ખુલાશે સમવાયાંગ, ચંદ્ર પ્રાપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ આદિમાં છે. પ્રશ્ન ૮૭૦ :—પૂજ્ય મહારાજ શ્રી એ જણાવ્યુ` છે કે શ્રી ભગવાન મહાવીર સ્વામી ગભ માં પધાર્યાં વગેરે નક્ષત્રો એક મહિના પછી એટલે શ્રાવણમાં આવે છે, તા દરેક વર્ષે આ નક્ષત્રો અષાઢમાં આવે છે કે દર વર્ષ ફેરફાર થાય છે? જ્યારે ચામાસાના ૪ માસ સિવાય અધિક માસ આવે, ત્યારે તે નક્ષત્રો કયારે આવે છે? સં. ૨૦૦૯ માં પણ અધિક માસ હતા, તે વખતે પૂ. મ. શ્રીએ જે નક્ષત્રો અને કલ્યાણક દિવસે બતાવ્યા Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] સમર્થ–સમાધાન તે પ્રમાણે જ હતો અને તે પ્રમાણે બીજા તીર્થકરેના પણ કલ્યાણક, તે જ નક્ષત્રમાં, તે જ માસમાં આવે છે કે કેમ? કે આ વખતે સંજોગાનુસાર એમ બન્યું છે, તે પણ જણાવવા કૃપા કરશોજી. ઉત્તર–શ્રાવણ અથવા ભાદરે અધિક હોય ત્યારે સમાજમાં પહેલાં કે પછી સંવત્સરી મનાવવા સંબંધી પ્રશ્ન ઉપસ્થિત થાય છે. વિક્રમ સં. ૧૯૯૬ અને ૨૦૦૪ માં પણ શ્રાવણ અધિકહેવાથી મ. શ્રી ને તે સમયે તેના સંબંધીત જિન-જન્માદિ નક્ષત્રોને જેવા પ્રસંગ આવ્યું હતું. તે વર્ષોમાં પણ જિન-જન્માદિ નક્ષત્રને ચેગ સૂત્રાનુકૂળ જ હતો. શ્રાવણ, ભાદરવા ઉપરાંત અધિક મહિનો આવે ત્યારે તથા અધિક મહિને ન આવે ત્યારે સંવત્સરી સંબંધી મતભેદનો ખાસ કઈ પ્રશ્ન જ ઉપસ્થિત થયે ન હતે. એથી તે સંબંધી વર્ષોમાં જિન-જન્માદિ નક્ષત્રને જોવાને કોઈ પ્રસંગ જ આવ્યું નથી. પ્રશ્ન ૮૭૧–જૈન શાસ્ત્રોમાં કઈ-કઈ તિથિનો ક્ષય થાય તેમ બતાવેલ છે અને તે પ્રમાણે અત્યારે ક્ષય થાય છે કે કેમ? તે પણ શાસ્ત્રના મૂળ પાઠથી જણાવશે. ઉત્તર:-સૂર્ય પ્રજ્ઞપ્તિના ૧૨ માં પ્રાભૂતમાં તિથિ-ક્ષય સંબંધી મૂળ પાઠ નીચે પ્રમાણે છે " तत्थ खलु इमे छ ओमरत्ता पं. तं. पव्वे सत्तमे पव्वे एकारसमे पञ्चे पन्नरसमे पव्वे एगूणवीसतिमे पव्वे तेवीसतिमे पव्वे ।” આનું વિશેષ વર્ણન આ જ પાઠની ટીકામાં છે. આનાથી મળતો પાઠ ઠાણાંગના ઠાણા ૬ માં પણ છે. લૌકિક પંચાંગમાં ક્ષય-તિથિ ઉપરોક્તથી ભિન્ન પણ આવે છે. પ્રશ્ન ૮૭૨ -પૂ. મ. શ્રી જણાવે છે કે “જ્યારે આગમ આપણું આધાર રૂપે છે, તે આપણે તેના અનુસારે ચાલવું જોઈએ. “હું પણ એજ માનું છું કે આગમ અનુસાર જ બધું થવું જોઈએ, નહિ કે લૌકિક રીતે, અને તે પ્રમાણે થાય છે કે કેમ? તે માટે જ ઉપરના પ્રશ્નો ઉપસ્થિત થાય છે, તે તે બાબત આગમ આધારથી જણાવવા કૃપા કરશોજી. ઉત્તર :–તમેએ લખ્યું કે “હું પણ એ જ માનું છું કે આગમ અનુસાર જ બધું થવું જોઈએ...” તમારા આ લખાણ અનુસાર જે સંપૂર્ણ ચતુર્વિધ સંઘ બધી પ્રવૃત્તિઓ આગમ અનુસાર કરવાને દઢ નિશ્ચય કરી લે તે આમ થવું અસંભવ નથી અને આમાં જ ગૌરવ છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ ભાગ ખીન્ત [ ૨૩ પ્રશ્ન ૮૭૩ઃ—શાસ્ત્રમાં કયાંય એવા ઉલ્લેખ છે કે સવત્સરી-પ અમુક નક્ષત્રમાં જ હોવું જોઈયે? જો સવત્સરી પંદરેક વર્ષે જુદા- જુદા નક્ષત્રોમાં આવતું હોય તેા પછી તીથકર ભગવાનના કલ્યાણુકે પણ જુદાજુદા નક્ષત્રોમાં અત્યારે આવે કે કેમ ? તે પણ જણાવશે। જી. ઉત્તર :—અમુક નક્ષત્રમાં સંવત્સરી પર્વ મનાવ્યું એવા કોઈ પણ સૂત્રના પાઠ મારા જોવામાં નથી આવ્યે. પ્રશ્ન ૮૭૪ ઃ—‘લસા જોક્–માન-માયા-ોમા જોછિળા મયંત સસ્તુળ ત્યિાafter किरिया कज्जइ, तहेव जाव उस्सुत्तं रीयमाणस्स संपराइया किरिया कज्जई । શ્રી ભગવતી સૂત્રના છ મા શતકે ના ૭ મા ઉદ્દેશમાં આ પાઠ આવેલ છે. આમાં કહ્યુ` છે કે ઉત્ત્પન્ન (સૂત્ર વિરૂદ્ધ) પ્રવૃત્તિ કરવા વાળાને સાંપરાયિકી ક્રિયા લાગે છે. ܕܐ પ્રશ્ન એ છે કે પહેલાથી લઈ ને ૧૦મા ગુણસ્થાન સુધી એક સૉંપરાચિકી ક્રિયા લાગે છે, તે શુ' પહેલાથી ૧૦ મા ગુણસ્થાન સુધીના બધા જીવ ઉત્સૂત્ર પ્રવૃત્તિ કરવાવાળા હોય છે? આ પાઠના આશય શુ છે. ઉત્તર :—કષાય, ચારિત્રાવરણીય ( ચારિત્ર-મેહનીય ) કમની પ્રકૃત્તિ છે. આ કષાય પૂર્ણ શુદ્ધ ચારિત્રની ઉત્પત્તિમાં નિરોધક છે. કષાયના પ્રદેશય અને વિપાકાદયના સદ્ભાવમાં કોઇ પણ રૂપે પૂર્ણ શુદ્ધ ચારિત્ર ઉત્પન્ન થઈ શકતું નથી. તાત્પર્ય એ છે કે કષાયનેા ઉદય પૂર્ણ રૂપે રોકાશે ત્યારે જ યથાખ્યાત ચારિત્ર થશે અને તેને જ પૂ શુદ્ધ ચારિત્ર કહેવાશે. જેને આ ચારિત્ર હશે, તેને ચારિત્ર-માહનીય કર્માંના ઉદયને સથા અભાવ હશે. મૂળ અને ઉત્તર ગુણાના અપ્રતિસેવી હોવા છતાં પણ માત્ર કષાયથી જ જે કુશીલ હોય છે, તેને ‘ કષાય કુશીલ ' કહે છે. " કષાય ( લાભ )ના સૂક્ષ્મ અંશ પણ અનંત ગુણુ ચારિત્ર-વિશુદ્ધિને શકે છે. તે જ કષાય યુક્ત પ્રવૃત્તિને ‘ ઉત્સૂત્ર પ્રવૃત્તિ' બતાવેલ છે. આ કષાયાનાં મંદ, મદતર, મંદતમ ) કારણેાથી જ પુલાકાદિ ચાર નિત્ર થાના તથા સામાયિક આદિ ચાર સયમના સંયમ સ્થાન અસંખ્યાત ખતાવેલ છે. નિગ્રંથ, સ્નાતક અને યથાખ્યાતના સંયમ—સ્થાન ષાચાયના અભાવે દરેકના એક જ બતાવેલા છે. આના સંયમ સ્થાન એક હાવા છતાં પણ ચારિત્ર—પવ તે ( કષાય યુકત )થી અનંત ગુણુ અધિક બતાવેલ છે. તે અનંત ગુણુ અધિક ચારિત્ર--પવને રોકવા વાળા એક માત્ર કષાય જ છે, Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] સમર્થ–સમાધાન શુદ્ધ દષ્ટિથી સંપૂર્ણ ચારિત્રાવરણીય કર્મના ઉદય વિદને જ “નિર્ચ થ' કહે છે. તેની પ્રવૃત્તિ સૂત્રાનુકૂળ હોય છે. જેને ક્રોધ, માન, માયા અને લેભનો અંશ પણ ઉદયમાં રહેશે, તે તેની એકાંત “મા ” પ્રવૃત્તિ નહિ થઈ શકે. કષાયના કારણે અગાસત્ત પ્રવૃત્તિ જ ઉત્સુત્ર પ્રવૃત્તિ મનાય છે. - અહિં જે વર્ણન છે. તે કષાયના અંશને મુખ્ય માનીને કરેલ છે. અંશ-ગ્રાહી નવા નવા અંશને ગ્રહણ કરી પૂર્ણ વિવેચન કરે છે. ૧૪માં ગુણસ્થાન વર્તાને “સંસારી” કહેવા, નિદના જેને “સિદ્ધ સમાન” કહેવા અને અલ્પ રજકણમયે સાકરને “શુદ્ધ સાકર” ન માનવી આદિની જેમ અંશમાત્રમાં કષાય તેવા પર “ઉત્સુકતા” કહેલ છે. ચારિત્ર દષ્ટિને મુખ્ય માનીને જ્યારે કથન કરવામાં આવેલ છે, ત્યારે ઉત્તરાધ્યયન, સૂયગડાંગ, રથાનાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતાધર્મકથા વગેરે અંગેમાં એમ જ ઉવવાઈ વગેરે ઉપાંગમાં મુનિઓના ગુણોનું ઉત્કૃષ્ટ રૂપે વર્ણન કરેલ છે. ત્યાં કષાય યુક્ત સ્થિતિમાં મુનિરાજે ને– “અગિળા નિન સંસા” –“સંકળાવના કાળ મામા વિદાંતિ,”– " वयप्पहाणा गुणप्पहाणा करणप्पहाणा चरणप्पहाणा-'' " अवहिलेरसा-सुसामण्णरया दंता इणमेव निग्गंथं पाक्यण पुरओ काउं विहरंति” “ रयणकरंडगसमाणा कुत्तियावणभूया" " वासीचन्दणसमाण कप्पा समलेटूठुकंचणा-"" जिणवरवयणोवदिट्ठमग्गेण अकुडिलेणं सिद्धि महापट्टणाभिमुहा समणवर सत्थवाहा" વગેરે વગેરે રૂપે કહેલ છે. એથી ઉસૂત્રને અહિ અન્ય અર્થ ન સમજીને કેવળ “કષાય અંશ યુક્ત પ્રવૃત્તિ સમજવું જોઈએ. નેટ –(અ) ઉત્તર આ પ્રકારે ધ્યાનમાં આવેલ છે, ખાસ જ્ઞાની કહે તે જ પ્રમાણે. (બ) આપના પ્રશ્નોથી કંઈક મળતા ભાવેને પાઠ સાતમા શતકના પ્રથમ ઉદ્દેશકમાં પણ છે. પ્રશ્ન ૮૭૫ –ટીકાકારે પુરૂષ-નપુંસકને અર્થ કૃત નપુંસક કર્યો આ ઠીક જ લાગે છે, કેમકે જન્મ-નપુંસકને તે દિક્ષા જ આવતી નથી, તે મુક્તિ થઈ જ કેમ શકે? કૃત–નપુંસક, વાસ્તવિક નપુંસક નથી, એટલે તે મેક્ષ મેળવી શકે છે. આ સાંભળતા આવ્યા છીએ. ઉત્તર :–ભગવતી શતક ૨૬ માં ૪૭ બેલની પૃચ્છા છે. તેના બીજા ઉદેશકમાં ( ૧૧ બેલ પ્રથમ સમયના મનુષ્યમાં છોડીને શેષ ૩૬ બેલ લીધા છે, જેમાં નપુંસક-વેદ પણ સામેલ છે. કૃષ્ણ પક્ષી મનુષ્ય સિવાય શેષ ૩પ બેલવાળા પ્રથમ સમયના મનુષ્યમાં Page #54 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૨૫ આયુ કર્મ આશ્રી બે ભાગ લીધેલ છે-ત્રીજો અને થે. આયુ કર્મ આશ્રી પ્રથમ સમયના મનુષમાં જ્યારે ચોથે ભાંગે હય, ત્યારે તેને ચરમ શરીરી સમજવા. અર્થાત્ પ્રથમ સમયનો નપુંસક મનુષ્ય. ત્યાં જ મોટો થઈને કઈ પણ ગતિનું આયુ બાંધ્યા વિના તે જ ભાવમાં મોક્ષ જશે. આનાથી જન્મ નપુંસકનો મોક્ષ સિદ્ધ છે. ત નપુંસક વાસ્તવિક નપુંસક નથી. આ વાત ઠીક છે પરંતુ સવાલ આ ઉત્પન્ન થાય છે કે નપુંસક સિદ્ધ હતા જ નથી, તે નપુંસક સિદ્ધ બતાવ્યું જ કેમ? બે લિંગવાળા જ સિદ્ધ બતાવ્યા હતા પરંતુ બતાવ્યા છે. ત્રણેય લિંગના સિદ્ધ. અને ઉપરોક્ત પ્રમાણથી જન્મ નપુંસક (પુરૂષરૂપ–નપુંસક, પરંતુ સ્ત્રીરૂપ નપુંસક નહિ) ઠીક લાગે છે. પછી જેમ જ્ઞાની કહે તે જ પ્રમાણ છે. પ્રશ્ન ૮૭૬ –વેદેદય અર્થાત મૈથુનની ભાવના–ઈચ્છા. ઈચ્છા થવા પર જ રદય માનવામાં આવે, તો એ સાતમાં ગુણસ્થાનમાં કેમ હોઈ શકે? કેમકે આવા વિચાર પ્રમાદમાં સમ્મિલિત થાય છે. અપ્રમાદિને વિષયેચ્છા ન થવી જોઈએ. અપ્રમત્ત પુરૂષોને પુરૂષેચિત પુરૂષ-વેદને રદય (તેના પરિણામ સ્વરૂપ ઈચ્છા) હેવી પણ તેની પ્રમત્તતા સાબિત કરે છે, તે આવા ઉત્તમ આત્મામાં વિપરીત સ્ત્રી અથવા નપુંસક વેદને રદય (ઈચ્છા) કેમ થતો હશે? અને શ્રેણી માંડવા વાળામાં પણ આ તો આશ્ચર્યની વાત છે. હા, રદયને અર્થ ઈછા અથવા અભિલાષા રૂપ ન હોય અને બીજા અર્થમાં હેય, તે આ વાત અલગ છે. ઉત્તર :અમારી બધા જીવોને “નો જોવા ” જ બતાવ્યા છે. તેમાં ચારમાંથી કોઈપણ સંજ્ઞા હોતી નથી. વેદોદય અર્થાત્ મૈથુનની ભાવના -ઈચ્છા. ઈચ્છા થાય ત્યારે જ રદય રૂપ વેદોદય માનવું–આ અર્થ પણ એકાંત લાગુ થતું નથી. આ તે સ્થળરૂપે વેદોદયનું સ્વરૂપ બતાવ્યું છે. અન્યથા રૈવેયકને મનપરિચારણ (મનો વિકાર) પણ નથી, તે પણ રદય રૂપ વેદોદય માનેલ છે. એ જ રીતે તત્કાળના ગર્ભ રથ જેમાં અથવા તરતના જન્મેલા મનુયાદિમાં તથા સૂકમ એકેન્દ્રિયાદિમાં પ્રગટ ઈચ્છા ન હોવા છતાં પણ રદય રૂપ વેદોદય માનેલ છે. તથા તક, સંજ્ઞા, પ્રજ્ઞા, મન અને વાન પૃથ્વીકાયાદિ જમાં ન હોવા છતાં પણ તે કાંક્ષા મેહનીય કર્મ વેદે છે-એમ ભગવતી શ. ૧ ઉ.૧ માં બતાવેલ છે. તે જ રીતે તેમાં ઉભય અભિલાષા પ્રગટ રૂપમાં ન હોવા છતાં પણ તે નપુંસક વેદનો રદય વેદે છે. એથી આ અર્થ સર્વત્ર લાગુ પડતું નથી. “ો વિવાન વેચ”_આ પાઠ બીજા કર્મગ્રંથો છે. “કમરસને વિપાક કાળે વેદક તે ઉદય”—એ તેને અર્થ છે. ખાસ તો વિપાકોદયને જ ઉદય માનેલ છે. કેવળ પ્રદેશે Page #55 -------------------------------------------------------------------------- ________________ સમર્થ–સમાધાન દય, જે પ્રકૃત્તિને જે સમયે હોય, તે સમયે તે પ્રકૃતિને ઉદયની પ્રકૃતિમાં ભેળી કરેલ નથી. આ ઉદય પ્રકૃતિઓને સૂમરૂપે જોતા ખબર પડી જશે. (તીર્થકર નામ કર્મને પ્રદેશદય ચેથાથી બારમા ગુણસ્થાન સુધી માન્ય અને રદય તે કેવળ ૧૩-૧૪ મા ગુણસ્થાનમાં જ) એથી નવમા ગુણસ્થાનના કંઈક ભાગ સુધી જેને રદય રૂપ વેદને ઉદય માને બરાબર લાગે છે. જે પ્રકારે અપ્રમત્ત ગુણસ્થાનમાં હાસ્યાદિ, તથા કોધાદિને વિપાકેદય મંદ, મંદતર મંદતમ રૂપે માનેલ છે, પરંતુ પ્રગટરૂપે તે ખુદ તેને પણ તેની ખબર પડવી મુશ્કેલ છે. આમ જ્ઞાનિઓએ બતાવ્યું છે. તે જ રીતે વેદનું પણ સમજવું જોઈએ. પ્રશ્ન ૮૭૭ –સ્થાનકવાસી મુનિરાજ “દયાપાળો કહે છે. મૂર્તિપૂજક પૂછે છે કે દયા-પાળને શું અર્થ છે? દયાપાળો કહેવું ઉપદેશ રૂપ છે. શ્રાવક, પૌષધમાં પણ મુનિરાજને વંદન કરે છે ત્યારે ય પણું મુનિરાજ દયાપાળે જ કહે છે. પૌષધમાં તે દયાનું પાલન થાય છે જ, તે પછી દયાપાળો કહેવાનો શું અર્થ? ઉત્તર :–સ્થાનકવાસી મુનિરાજ વંદન કર્તાને “દયાપાળે” કહે છે, તેને ઉપદેશાત્મક અર્થ બરાબર જ છે. વ્યવહારિક દૃષ્ટિથી વંદન ને (ધ્યાન, મૌનાદિ સિવાય) પ્રત્યુત્તર દેવા માટે કઈ ને કઈ શબ્દ પ્રયોગ કરે ઉચિત લાગે છે. દયા (અહિંસા) વ્રત, બધા વ્રતનું મૂળ છે. ગૌણ રૂપે બધા જ તેને સમાવેશ આમાં જ થઈ જાય છે. પ્રવૃત્તિકાર્યોમાં સર્વ પ્રથમ સ્થાન આનું જ છે, એથી મુનિરાજ વંદન તને શુભ પ્રવૃત્તિમાં પ્રેરિત કરવા માટે “દયાપાળે” શબ્દ પ્રયોગ કરે છે. અર્થાત્ વંદન કરવું તે તે વંદન છે, પરંતુ પૂર્ણ ઉદ્ધાર હેતું શુદ્ધ પ્રવૃત્તિ કરવી આવશ્યક છે. એથી આ તરફ ધ્યાન આકર્ષિત કરવા માટે સદૈવ “દયા પાળો” શબ્દને વ્યવહાર ઉચિત લાગે છે. પષધમાં પણ કરણ, વેગ અને સમયની અપેક્ષાએ શ્રાવકને સંપૂર્ણ દયા હોતી નથી, એથી તેને પણ સંપૂર્ણ દયાની તરફ લક્ષિત કરવા માટે “દયા પાળો” કહેવું ઉચિત જ લાગે છે. ધર્મલાભ” શબ્દ આશીર્વાદ વાચક છે. અર્થાત્ વંદન કરવાથી તમને લાભ થશે. પરંતુ આ શબ્દ ખાસ અહિંસાદિ ધર્મ કરવાની પ્રવૃત્તિ તરફ પ્રેરિત કરતો નથી. કેવળ વંદન રૂપ વિનય પ્રેરિત છે. એથી અહિંસાદિ પ્રવૃત્તિમાં પ્રેરિત કરવા વાળા શબ્દને ઉપગ વિશેષ ઉચિત લાગે છે. પ્રશ્ન ૮૭૮ –જીવ જે પણ કાર્ય કરે છે, તે અનુસારે પુણ્ય તથા પાપકર્મ બાંધે છે, પરંતુ જીવ જે કાર્ય કરે છે, તેના ફળને નિર્ણય કેણુ કરે છે કે, જેના અનુસાર તે જીવ ત્યાં જ જઈને જન્મ લે છે, અને ફળ ભગવે છે? Page #56 -------------------------------------------------------------------------- ________________ ભાગ ખીન્દ્ર [ ૨૭ ઉત્તર ઃ—જે રીતે વૈદ્ય રાગીઓને અલગ-અલગ પ્રકારની રાગને અનુકુળ દવા આપે છે. અને તે દવાએ પેાત-પાતાના સ્વભાવ અનુસાર રાગીઓ ઉપર ગરમી–૪ ડી વગેરે અનેક પ્રકારના પ્રભાવ પ્રગટ કરે છે. તે દવાએ જડ હોવાના કારણે વૈદ્ય આદિ કોઈની પણ આજ્ઞાને સમજતી નથી. અને ન તો વૈદ તેને કોઈ પણ પ્રકારની આજ્ઞા કરે છે, તો પણ તે તે પાત-પાતાના સ્વભાવ અનુસાર ફળ બતાવે છે. તથા વિભિન્ન પ્રાણી પથ્યા-પથ્યનું સેવન કરે છે. તેને વસ્તુઓના ગુણ-દોષને અનુરૂપ આપે!આપ ફળ મળી રહે છે. વસ્તુએને રાગી, નિરંગી, સુખી, દુઃખી વગેરે બનાવવા માટે કોઈ આજ્ઞા દેતા નથી, અને ન તે તે વસ્તુએમાં જડ હાવાના કારણે તેવા બનવાને વિચારેય હાય છે, પરંતુ તે પેાતાના સ્વભાવ અનુસાર રાગી, નિગી વગેરે બનાવે છે. જેમ કોઈ વ્યક્તિ વધારે ભાંગ લેવાથી ઘેાડા સમય સુધી ગાંડા જેવા બની જાય છે. ભાંગ જડ છે. તે ભેદભાવ વગર રાજા–રકાદિ બધા ઉપર પ્રેરણા વિના પેાતાના સ્વભાવ અતાવી દે છે. તે જ પ્રકારે જીવના પણ કમ બંધાય છે, તે જડ છે અને બંધ થયા પછી તેને માટે સુખ, અથવા દુઃખ રૂપ સ્વભાવ પ્રગટ થઈ જાય છે. અર્થાત્ કમ પુદ્ગલેાના સ્વભાવથી જ તે કર્મ બાંધવાવાળા જીવને સુખ, દુઃખ રૂપ ફળ મળે છે. બીજા કોઈ પણ ફળ ભાગવવા વાળા નથી. પ્રશ્ન ૮૭૯ —જ્યારે જીવ પોતાનું શરીર છેાડે છે, તે સમયે તે પેાતેજ નીકળે છે? એકલા જ બીજી જગ્યાએ જઈને જન્મ લઈ લે છે કે કોઈના વડે લઇ જવાય છે ? જો તેને લઈ જવામાં આવે છે, તે કોના વડે અને તેને કાણુ મેાકલે છે ? અને જયારે તે આવે છે, ત્યારે તે જીવને તે દેખાય છે કે નહિ ? જો જીવ એકલા જ ચાહ્યા જાય છે, તે કેવી રીતે ચાલ્યા જાય છે ? ઉત્તર ઃ—જીવને ભવાન્તરમાં પેાતાના કર્મ સિવાય બીજું કોઈ લઈ જતું નથી. ક યુક્ત જીવ એકલા જ ખીજી જગ્યાએ જઈ ને જન્મ લે છે. જે રીતે ભાંગ, શરાબાઢિથી પરાધીન ગાંડો માણસ પેાતાની મેળે જ ખરાબ રીતે ખકવું, આભૂષણ-વસ્ત્ર વગેરે ફેકવું. પગરખા વગેરે પછાડવા, માથુ, હાથ, પગાદિને જોરથી માર મારવા, વગેરે થાય છે. તેની ઈચ્છા દુઃખી થવાની ન હોવા છતાં પણ, તે ભાંગાદિના પરમાણુઓના સ્વભાવથી કોઈ પણ પ્રેરણા વગર પોતાની મેળે જ દુ:ખી થાય છે. તે જ રીતે નરકાનુપૂર્વી આદિ કર્મીપરમાણુઓના સ્વભાવથી જ તે પેાતાની મેળે નરકાદિ ગતિમાં ચાલ્યા જાય છે. તેને લઈ જયાવાળા અને માકલવાવાળા કોઈ નથી. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] સમર્થ–સમાધાન પ્રશ્ન ૮૮૦ –ધુપ, દીપ, પુષ્પ, ગંધ વગેરેથી દેવતા પ્રસન્ન થાય છે શું? અને મને કામના પૂરી કરી શકે છે શું? ઉત્તર :--શુભ કર્મોદય વગર જીવની મનોકામનાને પૂર્ણ કરવાની શક્તિ કે પણ દેવાદિમાં નથી. પ્રશ્ન ૮૮૧–દેવતાના નામનું ભજન કરવાથી અને માળા જપવાથી નિર્જરા થાય છે? ઉત્તરઃ-ભવન પતિ આદિ ચાય જાતિના દેશમાંથી કોઈ પણ દેવના નામની માળા ફેરવવી. તેનાથી ખાસ નિર્જરા થવાનું કારણ નથી. એથી વાસ્તવિક નિર્જરા થતી નથી. પ્રશ્ન ૮૮૨ –નરકમાં પ્રાણી છે, તેના નામની માળા અને ભજન જપવાથી શું, પાપ થાય છે? ઉત્તર –પરમેષ્ટીને જાપ જ ખાસ નિર્જરાનું કારણ છે. અન્ય નારકી વગેરે કઈ પણ પ્રાણી, જાપ કરવા યોગ્ય નથી. જાપ કરવા યોગ્ય ન હોવા છતાં જાપ કરવા યોગ્ય સમજે, તે તેને ઉલટી શ્રદ્ધાનું પાપ લાગે છે. તે છે માં જે ક્ષાયિક–સમ્યફ વગેરે ગુણ હોય, તો તે ગુણોની પ્રશંસા કરવી એ તો લાભનું કારણ છે, પરંતુ તેને જાપાન કર જોઈએ. પ્રશ્ન ૮૮૩ –હમણાં જે લોગસ્સને પાઠ બોલાય છે, તે કયારથી ચાલુ થય? મહાવીર સ્વામી તથા એમના પહેલાના તીર્થકરોના સમયે શું આ જ લોગસ્સને પાઠ બલાતે હતો કે બીજો તે કાળમાં ભણવાનું હતું કે નહિ? ઉત્તર :– ભરત અને રવત ક્ષેત્રની પ્રત્યેક ઉત્સર્પિણીમાં વીસ–ચોવીસ તીર્થંકર હોય છે. જ્યારે પહેલા તીર્થકર થાય છે ત્યારે તે એક તીર્થકરનું નામ “લેગસ ”માં ગુંથવામાં આવે છે. બીજા તીર્થકર થાય ત્યારે પહેલા અને બીજા તીર્થકરોના નામ તે લેગસ”માં ગુંથન કરાય છે. એમ જ ૩, ૪ યાવત્ ૨૩, ૨૪ સુધી જેટલા થાય, તેટલાના નામ “લેગર્સમાં ગુંથન કરાય છે. એક જ કાળચકમાં ઉત્સર્પિણીના તીર્થકરેનાં નામ અવસર્પિણીના તીર્થકરેની સાથે અને અવસર્પિણીના તીર્થકરેના નામ ઉત્સર્પિણીના તીર્થકરેની સાથે લેગસ્ટમાં ગુંથાતા નથી. એ જ રીતે એક ક્ષેત્રના તીર્થકરોના નામ અન્ય ક્ષેત્રના તીર્થકરેની સાથે લેગમાં ગુંથાતા નથી. મહાવિદેહ ક્ષેત્રની પ્રત્યેક વિજયમાં ભિન્ન-ભિન્ન એક-એક તીર્થકરના નામને અલગ-અલગ લેગસ્સ” હેય છે. જે વિજયમાં જે તીર્થકરના નામનું શાસન જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી તે એકના નામનો જ, “લેગસ્સ” તે વિજયમાં રહે છે. નવું શાસન થવા પર ન લેગસ,” તે શાસન વાળાના નામનો થઈ જાય છે. મહાવિદેહની પ્રત્યેક વિજયમાં શાસન બદલાવાથી લેગ સ” પણ બદલાઈ જાય છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [૨૯ અહિં હમણાં જે “લેગસ્સ” બેલાય છે, તે ભગવાન મહાવીરનું શાસન સ્થાપિત થતા જ જે બન્યો હતો, તે બેલાય છે. મહાવીરસ્વામીની પહેલા જે સમય સુધી જેટલા જેટલા તીર્થકર થયા હતા, તેટલાં–તેટલાં તીર્થકરોના નામને “લેગસ” બોલાતે હતો. જેમકે વાસુપૂજ્ય તીર્થંકરના શાસનમાં ૧૨ તીર્થંકરના અને શાંતિનાથના સમયે ૧૬ તીર્થકરના નામ બેલાતા હતા એમ સમજવું. પ્રશ્ન ૮૮૪ – મનુષ્યને છેડીને ત્રણ ગતિ કેનામાં મળે છે? ઉત્તર –એકાંત છમી ગતિમાં મનુષ્ય સિવાય ત્રણ ગતિ મળે છે. એકાંત ચારિત્રના અલબ્ધિક અને મન:પર્યવજ્ઞાન અને એકાંત કેવળના અલબ્ધિકમાં પણ ઉપરોક્ત ત્રણગતિ જ મળે છે, ઈત્યાદિ. પ્રશ્ન ૮૮૫ –પૂજ્ય શ્રી અલક–પ્રષિજી મહારાજ દ્વારા સંપાદિત વ્યવહાર સૂત્રમાં ઉ. ૩ પૃ. ૫૫ સૂત્ર ૧૨ માં લખ્યું છે કે-(અ) સાધ્વીએ આચાયિકા, ઉપાધ્યાચિકા અને પ્રવતિની વગર ન રહેવું. (બ) ઉ. ૭ પૃ. ૧૧૫ સૂત્ર ૧૯ માં સાઠવીને આચાર્ય, ઉપાધ્યાય પદ ઉપર સ્થાપિત કરવાનો ઉલ્લેખ છે. જો આ વાત બરાબર છે, તો સાવી પણ આચાર્ય, ઉપાધ્યાય બની શકે છે. તે પછી પરંપરામાં કેઈ સાવીને આચાર્યાદિ પદ કેમ નથી અપાતું? અર્થમાં તે ભૂલ નથી? ઉત્તર –વ્યવહાર સૂત્રને ૫ મા ઉ. આદિમાં સાધીને પ્રવતિની અને ગણાવદકની એવી બે જ પદવીઓ બતાવી છે. પરંતુ આ જ સૂત્રના ઉ. ૩-૪ અને બૃહત્કલ્પના ચેથા ઉ. આદિમાં સાધુની આચાર્યાદિ બધી પદવીઓ બતાવી છે. કષિજી મહારાજે જે અર્થ ઉ. ૩ પૃ. ૫૫ અને ઉ. ૭ પૃ. ૧૧૫ ઉપર કર્યો છે, તે બરાબર નથી. આ પાઠને ભાવાંશ નીચે પ્રમાણે ધ્યાનમાં આવે છે – ઉ. ૩ ને નવ દીક્ષિતા, બાળ અને તરૂણ અવસ્થા વાળી સાધવીઓના સમૂહને આચાર્ય ઉપાધ્યાય અને પ્રવર્તિની વિના ન રહેવું. આ ત્રણેમાંથી જે કોઈ કાળ કરી જાય તો આચાર્ય, અથવા ઉપાધ્યાયના સ્થળે કઈગ્ય સાધુને આચાર્ય, અથવા ઉપાધ્યાય પદ અને પ્રવર્તિનીના સ્થળે કોઈ ગ્ય સાવીને પ્રવતિની બનાવી લેવી જોઈએ. પરંતુ સાધ્વીને આચાર્ય, ઉપાધ્યાય ૫દ ગ્રહણ સંબંધી વર્ણન નથી. ઉ. ૭ ને-૩૦ વર્ષની દીક્ષિત સાધવીએ પણ ૩ વર્ષના દીક્ષિત સાધુને ઉપાધ્યાયપદ અને ૬૦ વર્ષની દીક્ષિત સાધ્વીએ પણ-૫ વર્ષના દીક્ષિત સાધુને આચાર્ય પદ દેવું કપે છે. પરંતુ સાવી આચાર્ય, ઉપાધ્યાય પદ ગ્રહણ કરી શકતી નથી. અર્થાત્ સાધ્વીના માટે આ પદને નિષેધ છે. ભાષ્ય–કારે પણ નિષેધ કર્યો છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ]. સમર્થ-સમાધાન પ્રશ્ન ૮૮૬ –નપુંસક વેદની આગત બધા દેવલોકથી માનેલ છે. અનુત્તર વિમાનમાંથી આવીને પણ નપુંસકદી થઈ શકે છે. આ કેવી રીતે? ત્યાં તે બધા સભ્ય દષ્ટિ છે અને સમ્યગ્ર દષ્ટિ નપુંસકદ બાંધી શકતા નથી. તો પછી આગતને પ્રશ્ન કેમ બંધ બેસી શકે? ઉત્તર:–અનુત્તર વિમાનમાં નપુંસક વેદ બાંધતા નથી, પરંતુ ત્યાંના આવેલા નપુંસકવેદી થઈ શકે છે. જેમ-ભગવાન મલ્લીનાથે આગળના (મહાબલના) ભવમાં સ્ત્રી-વેદ બાંધ્યું, પરંતુ અનુત્તર વિમાનમાં નથી બાંધ્યું. તે જ રીતે પહેલાં નપુંસક-વેદ જે જીએ બાંધેલ હોય, તે જીવ અનુત્તર વિમાનથી આવેલા નપુંસક થઈ શકે છે. ત્યાં બાંધતા નથી. પ્રશ્ન ૮૮૭–સૂયગડાંગમાં “સાધુઓએ કઈ પણ ગૃહસ્થને આશીવંદ દેવાની મનાઈ કરેલ છે. તે કયા સ્થળે છે? ઉત્તરઃ–સૂયગડાંગના ૧૪મા અધ્યયનની ૧૯મી ગાથામાં આશીર્વાદ દેવાની મનાઈ કરેલ છે. પ્રશ્ન ૮૮૮–મહાબળ મુનિરાજને માયાચારથી સ્ત્રી-વેદ અને સ્ત્રી(અંગે પાંગ) નામ કમને બંધ થયે, તે શું આનો ઉદય અનુત્તર વિમાનના દેવ થયા પછી, દેવપણે રહેવા છતાં પણ થઈ ગયો ? કેમકે અબાધા-કાળ પૂર્ણ થતાં જ કર્મ ઉદયમાં આવી જાય છે. ત્યારે પ્રશ્ન થાય છે કે ત્યાં પુરૂષ દેવ-વેદ અને સ્ત્રી દેવ-વેદ આમ બન્નેને ઉદય સાથે જ થયે હતો? ત્યાં પુરૂષ–વેદ તો છે જ અને અબાધાકાળ પૂર્ણ થતાં સ્ત્રીવેદ પણ ઉદયમાં આવી જાય છે. તો શું એક સમયમાં પરસ્પર વિરોધી બન્ને વેદ ઉદય થઈ જાય છે? ભલે મુખ્ય અને ગૌણ રૂપે જ હોય, અને સ્ત્રીના અંગોપાંગ નામકમનો ઉદય પણ ત્યાં અબાધા પૂર્ણ થતાં જ થઈ ગયે હતો? આ કેમ સંભવી શકે છે? નામકમનો બંધ પણ મહાબળપણે જ થયું હશે? અનુત્તરવિમાનમાં તો એવા પરિણામ પણ હોતા નથી કેમકે ત્યાં તે પરિણામ કિલષ્ટ નહિ થતા હોય? ઉત્તરઃ—સ્ત્રી નામ કર્મ અને ગોત્રને બંધ અનુત્તર વિમાનમાં તે તે જ નથી, “તેળે તે માટે મારે મેળ વાળમાં ચિનામોચેં મં નિવૃતેણુ” આ પાઠ જ્ઞાતાના ૮મા અધ્યયનમાં આવ્યું છે, આ પાઠથી સ્ત્રી-નામ-ગોત્ર ત્યાં બાંધ્યું. આ સ્પષ્ટ છે. અબાધા કાળ પૂર્ણ થયા પછી રદય તે હેય, અથવા ન પણ હોય, પરંતુ પ્રદેશદય તે હોય જ છે. એથી સ્ત્રી-નામ-ગોત્ર કર્મને પ્રદેશદય અનુત્તર વિમાનને દેવેમાં હવામાં કઈ બાધા નથી. સ્ત્રી–વેદાદિને વિપાક (રસો) દય ત્યાં હેઈ શકતું નથી. Page #60 -------------------------------------------------------------------------- ________________ ભાગ ખીમ [ ૩૧ ફળ દીધા વગર જ સ્થિતિ પૂર્ણ થતા કમ પુદ્ગલાના ખરી જવાને પ્રદેશેાય કહે છે. ત્યાં ( અનુત્તર વિમાનમાં) સ્ત્રી વેદને પ્રદેશેાય જ હોય છે, રસાય ન હોવાથી ત્યાં તે શ્રી વેદને અનુભવ કરી શકતા નથી. એથી અનુભવ તે તેને એક પુરૂષ-વેદના જ હેાય છે. ‘ સ્ત્રો વિવાદ વેબળ ’’ આ કમ ગ્રંથના વાકયથી પણ વિપાક કાળે કરસ લાગવવાને જ ખાસ ઉદય માન્ય છે, કેવળ પ્રદેશાય ને નહિ, એથી એક સમયમાં એ વેદોના રસાય ક્યાંય પણ થતા નથી. એટલે તેને પણ અનુત્તર વિમાનમાં એક પુરૂષ-વેદના જ રસેય થયેા હતેા, બે નેા નહિ, '' પ્રશ્ન ૮૮૯; પ્રત્યેક જીવને ત્રણેય વેદોની પ્રકૃતિ ઉદય રૂપે પ્રતિ સમય રહે છે ? ૮ માં ગુણસ્થાન સુધી ત્રણેય વેદ ઉદય રૂપે હતા, જે નવમાં ક્રમશઃ ક્ષય થયા (ક્ષપક શ્રેણી વાળાના )તે આ રસાય રૂપે વ્યક્ત કે અવ્યક્ત રૂપે પણ હતા ? ઉત્તર :———પ્રત્યેક જીવને વિપાકે (રસ)દય તે! એક જ વેદના હેાય છે, અધિક ના નહિ. પ્રદેશેાય ૧,૨,અથવા ૩ ના પણ હોઈ શકે છે. એથી એક વેદના તે રસાય રૂપે, શેષ એ વેદના પ્રદેશાય રૂપે, ક્ષપકશ્રેણી વાળા ક્રમે ક્ષય કરીને સત્તા વિચ્છેદ કરે છે. પ્રશ્ન ૮૯૦ :——જડે (અજીવ) માં એક પારણામિક ભાવ જ હોય છે કે ઉદય ભાવ પણ હાય છે ? ઉત્તર ઃ—જડ (અજીવ)માં એક પારિણામિક ભાવ જ હાય છે. ઉય ભાવ હાતા નથી. પ્રશ્ન ૮૯૧ :—કોઈ પણ સાધુને કેવળ જ્ઞાન થયા પછી નિદ્રા આવે છે કે નહિ ? પછી તીર્થંકર હોય કે અન્ય ? ઉત્તર :—નિદ્રા, દેશના વરણીય કમની પ્રકૃતિ છે. દશનાવરણીય ક સંપૂર્ણ નષ્ટ થાય ત્યારે જ કેવળજ્ઞાન થાય છે. એથી નિદ્રાનુ` કમ ન હેાવાથી કોઈપણ કેવળીને નિદ્રા આવતી નથી. પ્રશ્ન ૮૯૨ :—સૂર્ય-ગ્રહણનું જૈન ગ્રંથામાં શુ મહત્ત્વ છે? જૈની ગ્રહણમાં અન્ન, પાણી ગ્રહણ કરી શકે કે નહિ ? સૂત્ર પાઠે કરી શકે કે નહિ ? શું આ સાચું છે કે જે-જે રાશિ ઉપર ગ્રહણના ભાર રહે છે તેને કષ્ટો સહન કરવા પડે છે ? ગ્રહણ સૂને રાહુના ગ્રસવાથી થાય છે કે વૈજ્ઞાનિકોના કૅથન અનુસાર પૃથ્વી અથવા પહાડોના પડછાયાના કારણે ? ઉત્તર :~~~ચંદ્ર અને સૂર્યંના વિમાનાની નીચે પાડુંનું વિમાન આવવાથી નીચેવાળાઓને તે વિમાનને તેટલા ભાગ દેખાવે બંધ થઈ જાય છે અને કાળા, પીળા, લાલ વગેરે રંગ વાળા દેખાય છે, તેને · ગ્રહણ' કહે છે. રાહુના વિમાનના કારણે ગ્રહણ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ] સમર્થ –સમાધાન હાવાનું વર્ણન ભગવતી આદિ સૂત્રમાં બતાવેલ તથા સંગ્રહણી સૂત્રની ૬૦મી ગાથામાં, કયારેક કેતુના વિમાનથી પણુ ગ્રહણ થવાનુ ખતાવ્યુ છે, પરંતુ પૃથ્વી, પહાડોના પડછાયાથી ગ્રહણ થયું એમ જૈન સિદ્ધાંતે ખતાળ્યું નથી. કમેર્માંના કારણે મહાગ્રહાદિની ચાલના નિમિત્તે જીવને સૂત્રના આ પાડળિયર વિળયાનું નવલાળ માઢાળ मस्साणं ” થી સ્પષ્ટ છે. ગ્રહણ સમયે સૂત્ર પાઠની સ્વાધ્યાય કરવી મનાઈ છે. તે સમયે પંચપરમેષ્ટિનુ સ્મરણ અને ધ્યાન કરવું વિશેષ હિતકર છે, પર ંતુ તે સમયે ખાવાની મનાઈ કરેલ નથી. સુખ-દુઃખનુ થવુ જીવાભિગમ પાત્રિસેસેળ મને મુત્તુવિદ્ પ્રશ્ન ૮૯૩ :—શ્રી ભગવતી શ. છ . ૨ મતિયચ પચેન્દ્રિયને પણ મનુષ્યની જેમ સત્ ઉત્તર ગુણ પ્રત્યાખ્યાની ” લખ્યા છે. તે આ કેવી રીતે? શું ઉત્તર ગુણેામાં સત્યાગી થઇ શકે છે? તે તેને છા ગુણસ્થાનમાં કેમ માનવા નહિ? જ્ઞાતા સૂત્રના નંદ-મણિયારના દેડકાના ભવની અંતે તેણે મૂળ ગુણના પણ સથા પ્રત્યાખ્યાન કર્યાં છે, આ કેવી રીતે ? ઉત્તર :--- બળવચ--મ” આદિ ૧૦ ભેદ જે સર્વોત્તર ગુણ પ્રત્યાખ્યાનના છે, તે કેવળ સાધુમાં જ હાય છે, એમ નથી. તે ૧૦ બેલાના પાઠ અને અથી સ્પષ્ટ થાય છે, કે તે સાધુ અને શ્રાવક બન્નેમાં મળી શકે છે. સર્વોત્તર ગુણુ પ્રત્યાખ્યાનના (૧૦) દશેય ભેદ્ય તિયંચ પંચેન્દ્રિયમાં પણ મળી શકે છે. એથી સર્વાંત્તરગુણ પ્રત્યાખ્યાની તિય``ચમાં પણ મળે છે. દેડકાના ભવમાં સર્વ પ્રાણાતિપાતાદિની નિવૃત્તિ કરવા છતાં પણ તેમાં દેશવ્રુત્તિ જ હાય છે. એવા ખુલાશા ત્યાંજ ટીકામાં કરી દીધા છે. શ્રાવાને માટે પણ સથારાની વિધિ શાસ્ત્રમાં આ જ રીતે હેાવાથી, તે તે જ રીતે ગ્રહણ કરે છે. પરન્તુ ત્રીજા ચેકને ક્ષયાપશમ અને ચારિત્ર ભાવના અભાવ હેવાથી તે સંયતિ ગણાતાં નથી. પ્રશ્ન ૮૯૪ ઃ— જય જય નન્દા” અને “ જય જય ભટ્ટા ’’ના શે અર્થ છે ? ઉત્તર :-જય જય નન્દાનો અર્થ હૈ ! આનંદ દેવા વાળા જય હેા, જય હે, અર્થાત્ હૈ આનંદ દાતા ! તમારી જય થાઓ, જય થાઓ. એજ રીતે જય જય ભા હે કલ્યાણ કારક ! તમારી જય થાઓ, જય થાઓ, Page #62 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૩૩ પ્રશ્ન ૮૯૫ –શું સાધુને વિધિ પૂર્વક નદી ઉતરવામાં પણ પ્રાયશ્ચિત આવે છે? જો આવે છે તે કેમ? જ્યારે શાસ્ત્રકારે જ નદી ઉતરવાની વિધિ બનાવી છે, તે પછી પ્રાયશ્ચિત કઈ વાતનું? ઉત્તર ઃ—જે સાધુ વિધિ પૂર્વક નદી ઉતરે છે, તે તેને આજ્ઞા ભંગનું પ્રાયશ્ચિત તે નથી, પરંતુ જીવ-વિરાધનાના કારણે તે પ્રાયશ્ચિત્તને ભાગી બને છે. જેમ આજ્ઞા અને વિધિ પૂર્વક ભિક્ષા, વિહાર આદિ માટે ગમણગમણે (જવું આવવું) કરવા છતાં પણ સાધુ પ્રાયશ્ચિત્તનો ભાગી બને છે. એથી તેની શુદ્ધિના માટે પ્રાયશ્ચિત સ્વરૂપ ઈરિયાપથિક પ્રતિક્રમણ કરવું આગમમાં બતાવેલ છે. તથા વ્યવહાર સૂત્રના પ્રથમ ઉ. ના ભાષ્યમાં પણું “બાટોય”િ નું સ્વરૂપ આ જ રીતે બતાવ્યું છે. “गमनागमनादिष्वश्यकर्त्तव्यषु सम्यगुपयुक्तस्या ऽष्टभावतया निरतिचारस्य छद्मस्थस्या કમરાયાટોરના મવતીતિ..” અર્થાત્ ગમણગમણે આદિ આવશ્યક કર્તવ્ય, છદ્મસ્થ સાધુ ઉપયોગ પૂર્વક અપ્રમત્ત ભાવે નિરતિચાર પૂર્ણ કરે તો પણ આલેચના પ્રાયશ્ચિત્ત બતાવેલ છે અને ઉચ્ચ સંયમી ગૌતમાદિ અણગારે એ પણ આ જ રીતે કર્યું છે. વિધિપૂર્વક બમણગમણેમાં પણ વિરાધનાની આશંકાના કારણે પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે, તે પછી નદી ઉતારવામાં તે પ્રત્યક્ષ વિરાધના દેખાય છે. એથી આનું પ્રાયશ્ચિત્ત કેમ નહિ? અર્થાત્ અવશ્ય છે. તથા મહિનામાં ૩ અને વર્ષમાં ૧૦ ઉદક–લેપ લગાવવાથી સબલ (મોટા) દોષની પ્રાપ્તિ બતાવી છે, તે પછી એક અથવા બે માં બિલકુલ નિર્દોષતા કેમ માની શકાય? અર્થાત્ નાના દોષ તે આમાં પણ લાગવા સાબિત થાય છે. પ્રશ્ન ૮૬ –એકેન્દ્રિય વગેરે જીવોની વિરાધના થવા છતાં પણ નદી ઉતરવાનું વિધાન શાસ્ત્રમાં કેમ આવ્યું ? ઉત્તર –મુનિ, નદી ઉતરે આ અપવાદ માર્ગ છે, સંયમ સંબંધી શિથિલતાનો નિરોધ, વૈયાવૃત્યને પ્રસંગ અને સંયસ વ્યાઘાતક ઉપદ્રવ વગેરે આવા ખાસ કારણ ઉપસ્થિત થાય ત્યારે જ નદી ઉતરવી બતાવેલ છે, ઉપદેશ હેતુ (ધર્મ પ્રચારાર્થ) નહિ. કેમકે ઉપદેશ, તે પરોપકાર માટે છે. આમાં અપવાદને આશ્રય ન લઈ શકાય. અને ઠાણાંગ ૫ મા ઠાણામાં મહાનદી ઉતરવાના કારણ બતાવ્યા છે, તેમાં પણ આ કારણ નથી, એથી ઉપદેશાર્થ ન નદી ઉતરવી જોઈએ. પ્રશ્ન ૮૯૭ –અંતકૃતદશા, અનુપાતિક દશા અને પ્રશ્ન-વ્યાકરણ સૂત્રના અધ્યયનનાં નામ અને જે ઠાણાંગના ૧૦ મા ઠાણામાં બતાવેલ આ જ સૂત્ર અને અધ્યયનેના નામ, પરસ્પર પૂર્ણ રૂપે મળતા નથી, તેનું શું કારણું છે? સ. ૫ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ] સમર્થ–સમાધાન ઉત્તર –ભગવાન મહાવીરના ગણધરોની ૯ વાંચના થઈ છે. ઠાણાંગ કથિત નામ અન્ય વાંચનાઓના છે, એવું ટીકાકારનું કથન છે. પ્રશ્ન ૮૯૮–નવનિધિ,એકેન્દ્રિય અને પંચેન્દ્રિય રત્ન શાશ્વત છે કે નહિ? ઉત્તર –જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિના અંતે જંબુદ્વીપમાં ૩૦૬ નિધિ તે સદા મળે છે, એમ બતાવ્યું છે. એથી શાશ્વત છે. એકેન્દ્રિય અને પંચેન્દ્રિય રત્નની ઉત્કૃષ્ટ સંખ્યા ૨૧૦ ની બતાવી છે. જો કે સાત-સાતના હિસાબે ૩૦ ચક્રવતીના ૨૧૦ જ થાય છે, એથી અશાશ્વત છે. જે શાશ્વત હોત તો પણ ૩૪ વિજ્યના હિસાબે ૨૩૮ મળત, અને ચક્રવર્તીના સમયે રત્ન ઉત્પન્ન થવા તે બાબત જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં અન્ય સ્થળે બતાવેલ છે. પ્રશ્ન ૮૯ –બીજમાંથી જ્યારે અંકુર ઉત્પન્ન થાય છે, ત્યારે તે બીજનો જીવ જ અંકુર રૂપે પરિણત થાય છે કે મૃત્યુ પામીને તે જ જીવ તેમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર વાવેલા બીજનો જીવ, મૃત્યુ પામ્યા વગર અંકુરિત થતું નથી. મરવા પછી તે જ કે અન્ય જીવ અંકુરમાં ઉત્પન્ન થાય છે. પૂર્વ શરીર છોડયા વગર તેની અવગાહના વધી શકતી નથી. તથા સૂત્ર કૃતાંગને ૧૯મા અધ્યયનના પ્રારંભમાં વનસ્પતિપણે કોઈ એક (બીજવાળે જ મરીને કે અન્ય જીવ ઉત્પન્ન થઈ આહાર લે વગેરે બતાવેલ છે. એથી તે બીજને જીવ તે જ ભવમાં અંકુર રૂપે ઉત્પન્ન થતા નથી. પ્રશ્ન ૯૦૦ – કેટલાકનો આ મત છે કે એક મુનિએ એક જ પાત્ર રાખવાનું શાસ્ત્રમાં વિધાન છે. માત્રક રૂપ માત્ર પણ આચાર્યો પાછળથી રાખવાનું સ્થાપિત કર્યું છે. તે કેમ? ઉત્તર:–આ એક પાત્ર રાખવાનું વિધાન એકાંત બધા મુનિઓ માટે નથી. શામાં જ્યાં એક પાત્ર રાખવાનું વિધાન છે, તે જિન કલપી, પ્રતિમાપારી વગેરે વિશિષ્ટ અભિગ્રહ ધારીઓના માટે છે. સ્થવિર–કપિઓના માટે નહિ. જેમકે- આચારાંગના ૧૫મા અધ્યયનમાં જે એક પાત્ર બતાવ્યું છે, તેને ખુલાસો ટીકાકારે જિન કલ્પી માટે કર્યો છે અને મૂળમાં જે “તળે ગુnā વઢવ અપાવે સિંચળ” આદિ વિશેષણોથી પણ સિદ્ધ છે કે આ વિશેષણ યુક્ત મુનિઓ સિવાયના અન્ય મુનિ અધિક રાખી શકે છે. તથા ઉપરોક્ત જુગવં' શબ્દનો અર્થ ત્રીજા, ચોથા આરામાં જન્મેલ થાય છે. વસ્ત્ર એષણના ૧૪ મા અધ્યયનમાં પણ ઉપરોક્ત વિશેષણવાળા મુનિને એક જ વસ્ત્ર રાખવું બતાવેલ છે અને અન્યત્ર ત્રણ વસ્ત્ર રાખવા પણ બતાવેલ છે. આઠમાં અધ્યયનના ચોથા પાંચમા અને છઠા ઉ. માં એક પાત્ર બતાવ્યું, તે પણ ટીકાકારે જિનકલ્પી આદિ માટે જ કહ્યું છે, Page #64 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૩૫ ઠાણાંગ (સ્થાન ૩ ઉ. ૩ સૂ. ૧૮૨) ભગવતી (૨૫-) અને ઉવવામાં ઉપકરણ ઉદરીના ત્રણ ભેદમાં– થે ઘવાણ ચિત્તોવાળસારૂઝાયા” પાઠ આવે છે. જે બધા જ મુનિઓને એક જ પાત્રને નિર્દેશ હોત, તે એક પાત્ર ઉણોદરીમાં કેમ આવત? જેમ ત્રણ અખંડ વસ્ત્રને કલ્પ છે, ત્યારે જ એક વસને ઉદરીમાં લીધેલ છે. શ. ૨ ઉ. ૫ માં ઈન્દ્રભૂતિજી મહારાજે ભિક્ષાર્થે જવા માટે “પરિણિત્તા મારું वत्थाई पडिलेहेइ, पडिहित्ता, भायणाई, पमज्जई, पमज्जित्ता भायणाई उग्गहेइ" (मूलच्छाया -प्रतिलिख्य भाजनानि, वस्त्राणि प्रतिलेखपति प्रतिलिख्य भाजनानि प्रमार्जयति, प्रमाय॑ भाजनानि કૃષ્ણાતિ” આ મૂળ અને છાયા બંનેમાં પાત્રો માટે બહુવચન શબ્દ હોવાથી ત્રણ પાત્ર સાબિત થાય છે. અને આ જ પાઠના ટમ્બાર્થમાં “ત્રણ પાત્ર ખોલી પણ દીધા છે, તથા આગળ “ મત્તપાછાં પરિરૂ” પાઠ છે અર્થાત્ ભગવાનને ભજન (ભાત) અને પાણી સાથે જ દેખાડયા. એથી પણ એકથી વધારે પાત્ર સિદ્ધ થાય છે, તથા આના જ માટે આ જ પાઠની ભલામણ ભ. શ. ૧૧ ઉ. ૯, વિપાક અધ્યયન ૨, ઉપાસકદશા અધ્યયન ૧, અંતગડના એવંતાજીના અધ્યયન વગેરેમાં દીધી છે અને શ. ૧૫ માં આનંદજી, અંતગડમાં અર્જુન માળીજી, અનુત્તરવવાઈમાં ધનાજી વગેરે મહામુનિઓ માટે પણ આ જ પાઠની ભલામણ આવેલ છે. ઈત્યાદિ પ્રમાણેને જોતાં શામાં છે અનેક સ્થળે “પડિગ્રહ પત્ત” શબ્દ આવ્યું છે, તે જાતિવાચક જણાય છે. દશવૈકાલિક અધ્યયન ૪ ત્રસકાયની યતનામાં “ પ ત્તિ ઘ... Grifસ વા” એ અલગ પાઠ હોવાથી પાત્રના અતિરિક્ત “માત્રક રાખવું આચાર્યો પછીથી બતાવ્યું–આ કથન પણ સંગત કેમ હોઈ શકે ? તથા “રાજેન્દ્ર કેષ” ભાગ ૫ પૃ. ૪૧૧ માં તે માત્રકમાં આહાર ગ્રહણ કરે પણ બતાવેલ છે. | ( નિશીથ ઉ. ૧૩ ભાષ્ય ગા. ૪૫૩૬ માં અને તેની ચૂર્ણિમાં આ માન્યતા ખોટી બતાવેલ છે.–ડોશી). પ્રશ્ન ૯૦૧ :–દેવ અને નરકની ૧૦ હજાર વર્ષથી લઈને ૩૩ સાગર સુધીની સ્થિતિ છે. તેમાં જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે, સમય વૃદ્ધિથી જેટલા સ્થિતિ-સ્થાન છે, તે બધાં સ્થાન છે જેમાં મળી શકે છે કે નહિ ? ઉત્તર –જઘન્યથી ઉત્કૃષ્ટ સુધી બધા સ્થિતિ–સ્થાનોના દેવ મળી શકે છે. શ. ૧૧ ઉ. ૧૨ મા આનું વર્ણન છે અને નારકના સ્થિતિ–સ્થાનમાં એક સમયાદિક ૯૦ હજાર વર્ષથી એક સમય કમ દશલાખ સુધીની સ્થિતિસ્થાન શૂન્ય છે, બાકી બધા મળી શકે Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] સમર્થ–સમાધાન છે. આ વાત ભગવતી સૂત્ર શ. ૧ ઉ. ૨ અને જીવાભિગમની ૩ પ્રતિપતિની ટકામાં પ્રથમ પ્રસ્તરની ઉત્કૃષ્ટ ૯ હજાર વર્ષની અને બીજાની જઘન્ય ૧૦ લાખ વર્ષની સ્થિતિ બતાવી છે. એથી આના વચ્ચેના સ્થાન શૂન્ય છે. પ્રશ્ન ૯૦૨ –તીર્થકર આદિના દાન દેતી વખતે જે સુવર્ણ (સેનિયા)ની વૃષ્ટિ થાય છે, તેની સંખ્યા કેટલી સમજવી? ઉત્તર:–સમવાયાંગમાં તીર્થકરોના પ્રથમ ભિક્ષાના પ્રસંગે–“રતિશોદાગો” અર્થાત્ પુરૂષ પ્રમાણ વૃષ્ટિ થવી અને ટમ્બાર્થમાં ૧૨૩ કરોડ સેનૈયા બતાવેલ છે તથા સત્તરિય ટાગા” નામક ગ્રંથમાં દ્વાર ૮૦ ગાથા ૧૬૯ મા જઘન્ય ૧૨ લાખ અને ઉત્કૃષ્ટ ૧૨૩ કરોડ સોનૈયાની વૃષ્ટિ, દાનના પ્રસંગે થવી બતાવેલ છે. પ્રશ્ન ૯૦૩ -ક્યા કયા વાસુદેવ કઈકઈ પૃથ્વી (નરક)માં ગયા? ઉત્તર:–અનુક્રમે પહેલા–સાતમીમાં, પાંચ છઠ્ઠીમાં, પાંચમીમાં, ચોથીમાં, અને ત્રીજી પૃથ્વીમાં ક્રમશઃ એક–એક સમજવા-એમ સમવાયાંગના છેલ્લા અધિકારમાં છે. પ્રશ્ન ૯૦૪ –ચક્રવતી ખંડ સાધવા જાય છે, ત્યારે તેની સેના એક દિવસમાં કયા એજનથી કેટલી ચાલે છે? ઉત્તર –ભરત (ઉત્કૃષ્ટ અવગાહન વાળા) ચકવતની સેના, પ્રમાણાંગુલથી એક જનનું ક્ષેત્ર પોતાની શક્તિથી પાર કરીને વિશ્રામ લે છે અને અન્ય ચક્રવર્તી એની સેના તે જ એક એજનના ક્ષેત્રને દેવ શકિતથી પાર કરે છે. “અપાતુ વિશા રૂતિ વૃદ્ધા આ ટીકાથી એમ પ્રતીત થાય છે. પ્રશ્ન ૯૦૫ –પ્રત્યેક ચક્રવર્તીના અંગ રક્ષક દેવકેટલા-કેટલા હેય છે? ઉત્તર:–“ સર સરિયુકે ” આ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિના મૂળની “ચક્ષાનાં देव विशेषाणां सहस्राभ्यां सपरिवृत्तः चक्रवर्ती शरीरस्य व्यन्तरदेव सहस्रद्वयाधिष्ठितत्वात् " ટીકા આ છે. ઉપરોક્ત ટીકા અને મૂળથી ચક્રવર્તીના અંગ રક્ષક બે હજારદેવ પ્રમાણિત છે. પ્રશ્ન ૯૦૬ –ચક્રવતી જે ખંડ સાધવા માટે પૌષધયુક્ત અઠમ કરે છે, તે અઠમ શ્રાવકના અગ્યારમા-વત રૂપ છે કે નહિ? ઉત્તર:–ચકવર્તી વગેરે સાંસારિક કાર્યો માટે જે પોષધ યુક્ત અઠમ કરે છે, તે શ્રાવકના અગ્યારમા વ્રત રૂપે નથી. આ જંબુદ્વીપ–પ્રજ્ઞપ્તિની–“વૌષધે નામે મિમત વત્તા साधनार्थकव्रतविशेषो ऽभिग्रह इति यावत् नत्वेकादश व्रतरुपस्तद्वतः सांसारिक कार्यचिन्तनाનૌરિ થાતટીકાથી સ્પષ્ટ છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજે [ ૩૭ પ્રશ્ન ૯૯૭૪–આગમમાં આક્રોશ વચન બોલતા થકા “દીધુળવાર જે પાઠે છે, તેને શું અર્થ છે? ઉત્તર–આને અર્થ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિની ટીકાથી નીચે પ્રમાણે પ્રગટ થાય છે. પૂર્ણ ચૌદસનો જન્મેલ અત્યંતભાગ્યશાળી હોય છે, અર્થાત્ જન્મ આશ્રી ચૌદસ પવિત્ર માની છે. પવિત્ર હોવા છતાં પણ આકાશ વશ પુણ્ય ચતુદશી પવિત્ર-ચૌદશ) ને, હીન, (અપવિત્ર) કહી અર્થાત્ પુણ્ય ચતુર્દશી (પવિત્ર ચૌદસ) હીન–અપૂર્ણ અર્થાત્ અન્ય તિથીથી મળેલી પૂર્ણ નહિ એમ સમજ. પ્રશ્ન ૯૦૮ --ચક્રવતતી જે ખંડ સાધવા માટે અઠમ કરે છે, તે બધા ચક્રવર્તી કરે છે કે કઈ કઈ? ઉત્તર-તીર્થકર–ચક્રવતીને ખંડ સાધવા માટે અઠમ કરવો પડતો નથી. આ વાત જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિની આ “રમ જ્ઞાાઝgya પ્રકૃતિવાર સંવતવમાડ્યા સિતાર્યાવિત सुरसाधन सिद्धि निश्चयं जानाना जिन वक्रीणोऽसि सातोदयिनः कष्टानुष्ठानऽष्टमाऽऽदोनो पतिष्ठन्ते किन्तु मागधतीर्थाधिपाऽदिःसुरः प्रभुणा हृदिचिन्तितः सन् गृहित प्रामृतकः सहसैव સેવાર્થમ્યુતિ.”—ટીકાથી સ્પષ્ટ થાય છે. (અર્થાત્ અત્યંત અતિશય પુણ્ય-પ્રકૃતિને ઉદય હેવાથી સંકલ્પ (વિચાર) માત્રથી જ દેવ, દરેક કાર્યની સિદ્ધિ કરે છે. તથા પરમ શાતાવેદનીયને વિપાક હેવાથી કષ્ટરૂપ અઠમ વગેરે તપ નથી કરતા, આ તીર્થકર ચક્રવતિઓની વિશેષતા છે અને અન્ય ચક્રવતિઓને તે માગધ (તીર્થકુમારાદિ દેવ નાગકુમાર જાતિના છે.) તીર્થાદિ નિયમિત સ્થળે અઠમ કરવા જ પડે છે. પ્રશ્ન ૯૦૯–રેગાદિ રૂપ વિશેષ કારણ દશામાં પણ આધાર્માદિ દોષ યુક્ત આહારદિનું સેવન શાસ્ત્ર સંમત છે કે નહિ ? ઉત્તર:–આધાકર્માદિ દોષ યુક્ત આહારાદિ વસ્તુને આગમમાં સર્વત્ર નિષેદ્ છે અને કારણ અવસ્થામાં પણ લેવાની આજ્ઞા નથી. પ્રાસંગિક શાસ્ત્રીય વિષયનું સંક્ષિપ્ત નીચે દીધેલ વર્ણન એજ સિદ્ધ કરે છે– આચારાંગજીના બીજા શ્રુતસ્કંધમાં આ વર્ણન છે કે સાધુ-સાધ્વી માટે બનાવેલ, વેચાતું લીધેલ, વગેરે દેષ યુક્ત અશનાદિ ક અને વસ્ત્ર–પાત્રાદિ સાધારણ રૂપે અને “પુરિસત્તા (બીજાને પેલ) વગેરે કોઈ પણ પ્રકારનું લેવાને પૂર્ણ નિષેધ છે. સૂત્રકૃતાંગ સૂત્રનું અધ્યયન ૯ ગાથા ૧૪ તથા અ. ૧૧ ગાથા ૧૩, ૧૪, ૧૫ માં પણ પૂર્ણ નિષેધ કરેલ છે. તથા ૧૭મા ૧૮માં અધ્યયનમા-વિશદરૂપે ( ખાસ કરીને) સદોષ આહારનું ખંડન કરેલ છે. આ જ સૂત્રમાં ઉલ્લેખ કરતા અધ્યયન ૧૩. ૩ ગાથા ૧ ના વર્ણનથી આ સિદ્ધ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ] સમય –સમાધાન છે કે—પૂતિક ને સેવવા વાલા બે પક્ષ (ગૃહસ્થ અને સાધુ)નું સેવન કરે છે. તાય એ છે કે તે સાધુ ગૃહસ્થ તુલ્ય છે. આ જ સૂત્રના ૧૦મા અધ્યયનની ૧૧મી ગાથામાં આધાકમીની કામના (ઈચ્છા) કરવાની પણ મનાઈ કરેલ છે. તેા પછી તેને ગ્રહણ કરવાની તેા વાત જ કયાં રહી ? ભગવતી શ. ૧ ઉ. ૯ માં આધાકમી ભોગવવા વાળા, કર્માંને નિખિડ કરે છે અને અનાદિ-અનંત સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે. કેમકે તે આત્મ-ધમ (ચારિત્ર અથવા શ્રુતધ) નું ઉલ્લંધન કરે છે અને તેનું ઉલ્લંઘન કરતા થકો પૃથ્વી આદિની અનુકંપા રહિત બને છે. તે જ પ્રકારે શ. ૧૮ ઉ. ૧૦ વગેરે સ્થળે પણ અનએષણિક આહારને અભક્ષ્ય કહેલ છે. એમ જ પ્રશ્નવ્યાકરણ, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક વગેરે સૂત્રમાં અનેક સ્થળે આધાકમી આદિ દોષ યુક્ત આહારાદિના ગ્રહણુ આદિના નિષેધ કર્યાં છે, કડવુ ફળ બતાવેલ છે. પર ંતુ સામાન્ય કે વિશેષ, કોઇ પણ કારણે ગ્રહણ કરવાના ઉલ્લેખ કર્યા નથી. આથી સ્પષ્ટ છે કે આ (આધાકર્માદિનું ગ્રહણુ) શાસ્ત્ર સંમત નથી. છતાં પણ જે આ ગ્રહણ કરે છે, તે દોષ અને પ્રાયશ્ચિતનો ભાગી માનવામાં આવેલ છે. સમવાયાંગ અને દશાશ્રુતસ્કંધમાં અસમાધી અને સખલદોષ તથા નિશીથમાં પ્રાયશ્ચિતનું વર્ણન કરેલ છે. શ‘કા :-ઉપરોક્ત અનેક સ્થળે આધાકર્માદિના એકાન્ત નિષેધ, કડવું ફળ, પ્રાયશ્ચિત્ત વગેરે ખતાવેલ છે. તે તે સાધારણરૂપે ઉત્સર્ગ માની દૃષ્ટિએ પ્રરૂપિત છે, પરંતુ ભગવતી શ. ૮ ૭. ૬માં અપ્રાસુક, અનેષણિક આહાદ્ધિ દેવાવાળા શ્રમણાપાસકને ઘણીજ નિરા અને અલ્પત્તર પાપ, મૂળ પાઠમાં ખતાવેલ છે. આની ટીકામાં પણ નિર્વાહ ન થવા આદિ કારણાથી અપ્રાસાદિ દેવામાં પણ નિરા ખતાવી છે. અને કારણ દશામાં દાતા અને ગ્રાહક બન્ને માટે હિતકર છે એમ કહ્યું છે. આધાકીના વિષયમાં સૂત્રકૃતાંગના ૨૧મા અધ્યયનની ૮મી ૯મી ગાથામાં સૂત્રકાર આ પ્રરૂપિત કરે છે કે—આધાકમ ભોગવવા વાળાને એકાંત રૂપે ક બંધ થાય છે કે નથી થતા એમ ન કહેવુ" જોઈ ચે. ટીકાકાર પણ આનુ જ પ્રતિપાદન કરતા કહે છે કે જે શાસ્ત્રોક્ત રીતિથી આધાકમના ઉપભાગ કરે છે, તેને કમ ખ ંધ થતા નથી. જે તેનું ઉલ્લંઘન કરીને આધાકમના ઉપભોગ કરે છે, તે કર્મ બંધના ભાગી અને છે. પરંતુ ક્ષુધાપીડિત સાધુએ તે દશામાં તેને ઉપભોગ કર્યાં હાય તેા શાસ્ત્રવિરૂદ્ધ નથી. એ જ રીતે બધા અનાચારના વિષયમાં પણ સમજવુ' જોઈ એ. સમાધાન :—શ ́કા ઉઠાવતા ઉપરોક્ત પ્રમાણુ દઈ ને જે આધાકર્માદિ દોષયુક્ત આહારાદિ કારણ દશામાં ગ્રહણ કરવાની સ્થાપના કરેલ છે, તે યુક્તિ યુક્ત નથી. કેમકે Page #68 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૩૯ આગમમાં આવા પ્રસંગે ઉપર પણ અનેક સ્થળે ઉપરોક્ત આહારાદિને નિષેધ મળી આવે છે. જેમકે દશવૈકાલિક અધ્યયન ૬ ગાથા ૬ માં બાળકથી વૃદ્ધ સુધીના, સરોગી, નિરંગી વગેરે બધાને મહાવ્રત, પિંડવિશુદ્ધિ વગેરે ૧૮ બોલ અખંડ પાલન કરવાના બતાવ્યા છે. અહિં રેગીના માટે પણ સ્પષ્ટ રૂપે નિષેધ છે. આચારાંગ અધ્યયન ૮ ઉ. ૨ માં આધાકર્માદિ અશુદ્ધ આહારાદિ સાધુ ન લે અને ગૃહસ્થ ક્રોધીત થઈ તેને મારે અથવા બીજાને કહે કે-આને મારે, પાટો, છેદો, બાળે, લૂંટ, દબા, જીવ રહિત કરે વગેરે સંકટ તેના વડે પ્રાપ્ત થાય તે પણ તે સંકટને તે સહન કરે. અને સુધા, તૃષાથી પીડિત થવા છતાં પણ તેવા આહારદિ લે નડુિં. આવી દુસહ્ય આપત્તિ સમયે પણ શાસ્ત્રકારે કોઈ પ્રકારને અપવાદ રાખ્યો નથી, તે પછી સુધા પીડિતાદિ દશામાં આધાકર્માદિનું ગ્રહણ કેમ માન્ય થઈ શકે? બૃહત્કલ્પના ચોથા ઉ. માં અચિત અનેષણિક આહાર પાણી આવી જાય છે જેને છેદો પસ્થાપનીય ચારિત્ર દેવું છે, એ નવ દીક્ષિત સાધુ હોય, તો તેને તે આહાર દેવો અને ન હોય તો પરડી દે, પરંતુ રેગી અને સુધા વગેરેથી પીડિતને તે આહાર દેવાને અપવાદ રાખ્યો નથી. તે પછી ઇચ્છા પૂર્વક ષ યુક્ત આહારાદિ ગ્રહણ કરવાની વાત કેમ માની શકાય ? ભગવતી શ. ૨૫ ઉ. ૭ માં પ્રતિસેવનાના (દેષ લગાવવાના ) દશ પ્રકાર બતાવ્યા છે. તેમાંથી ચે ભેદ “આતુર” અર્થાત્ સુધા-તૃષાની પીડાથી વ્યાકુળ થઈને અને પાંચ ભેદ “આપત્તિ” છે. તેના ચાર ભેદ આ રીતે છે. (૧) દ્રવ્યાપત્તિ-પ્રાશુકાદિ દ્રવ્યની અપ્રાપ્તિ. (૨) ક્ષેત્રાપત્તિ-અટવી (જંગલ) ની પ્રાપ્તિ થવાથી. (૩) કાલાપત્તિ-દુર્ભિક્ષાદિ સમયે. (૪) ભાવાપત્તિ-રેગાદિ પ્રાપ્ત થવા પર. આ કારણે વશ દેષ લગાવે છે. આગમમાં તેને “દોષી” માનેલ છે. જે ક્ષુધાદિ અને રેગાદિમાં સદોષ આહાર વગેરેને અપવાદ હોત, તે અહિ તેને દોષી કેમ બતાવત? ભગવતી શ. ૫ ઉ. ૬ માં આધાકર્મ, કિતકૃત આદિ (ખરીદેલ વગેરે) દેષ યુક્ત આહારાદિને મનમાં પણ નિર્દોષ સમજે, અને તેની આલોચના ન કરે તે તેને વિરાધક કહેલ છે અને ટીકાકારે વિપરીત શ્રદ્ધાદિ રૂપ હોવાથી મિથ્યાત્વ આદિની પ્રાપ્તિ બતાવી છે. અહિં આપત્તિ તથા ગાદિના કારણે લેવામાં નિર્દોષતા ન બતાવતાં બધાના માટે વિરાધના ( મિથ્યાત્વાદિની પ્રાપ્તિ) બતાવી છે. એ રીતે અનેક સ્થળે કારણ દશામાં પણ આધાકમદિને નિષેધ કરવામાં આવેલ છે. એથી કારણ દશામાં પણ લેવું સિદ્ધ નથી Page #69 -------------------------------------------------------------------------- ________________ સમથ –સમાધાન ૪૦ ] અને જે આધાકર્માદિ દોષ યુક્ત આહારાદિ ગ્રહણ કરવાની સિદ્ધિ માટે ભગવતી અને સૂત્રકૃતાંગના પ્રમાણુ દીધા તે સંગત નથી. કેમકે શ. ૮ ૭. ૬ માં ઘણી નિર્જરા અને અપ્ તર પાપ કર્મ સંબંધી જે વણુંન છે, તે દેવા વાળા (શ્રાવક) ની અપેક્ષાએ છે. એથી એ પાડથી અહિં સદોષ આહાર આદિ જાણી જોઈને લેવું સાબિત નથી થઈ શકતું, કારણ તે લેવા વાળા સંબંધી દ્વેષાદ્રિ વિષયક અહિં` પ્રસ`ગ જ નથી. પ્રસંગ ન હેાવા છતાં પણ ઉપરોક્ત પાઠની ટીકામાં સકારણ, નિષ્કારણુ દશામાં સાધુને દોષ યુક્ત લેવુ અતાવે છે તે મૂળ પાઠથી સ ંગત નથી. તથા ટીકાકાર તા અપ્રાસુકના ( શ. ૫. ૬ માંની અહિં પણુ અનુવૃત્તિ લઈ ને ) સચિત અર્થ લાગૂ કરે છે, અને સૂત્રકૃતાંગના ૨૧ માં અધ્યયનની ટીકામાં આ જ રીતે મા અનાચારોના વિષયમાં લખેલ છે, અર્થાત્ ક્ષુધા પીડિત સીંકટ સમયે કોઈ પણુ અનાચીણુ નું સેવન કરી શકાય છે. આ પ્રકારે ટીકાકારનું બતાવવુ. કયાં સુધી ઠીક છે? કેમકે બૃહત્કલ્પસૂત્રમાં અચેત, અનેષણિક આહાર પાણી આવી જતા તેને વડી દીક્ષા દેવા ચાગ્ય-દીક્ષિત સિવાય અન્ય કોઈને ન દેતા પઢવાના ઉલ્લેખ કર્યાં છે. હજુ પણ શાસ્ત્રકાર કહે છે કે ભૂલથી સચેતપાણી આવી જતા તેને પરડવાનું અને સ્થિતિવશ તેને પાત્રાસહિત પઢવાનુ... આચારાંગના ૧૫ માં અધ્યયનના ર્ ઉ. માં ઉલ્લેખ કરતાં અહિં સુધી બતાવ્યું છે કે પરઠવેલા સચેત પાણી ભીના પાત્રને સ્વાભાવિક રૂપે ન સુકાય ત્યાં સુધી વાપરવા યેાગ્ય માન્યા નથી. આ જ રીતે બૃહત્કલ્પ, દશવૈકાલિક, તથા આચારાંગના અન્ય સ્થળાએ આ બતાળ્યું છે કે અચેત આહારાદિક, સચેત પાણી, અન્ન અને રજકણયુક્ત અજાણતા પ્રાપ્ત થઈ ગયા હોય, તે! નિઃશંક સ્થિતિ ન થાય ત્યાં સુધી તેને કામમાં લેવાના નિષેધ કર્યાં છે. આવું સૂક્ષ્મ નિરૂપણું જ્યાં પ્રાપ્ત છે, ત્યાં સચેતના ભાગની કલ્પના જ માન્ય કેવી રીતે કરી શકાય ? અહિં દેનાર પણ ઘણી જ નિરા અને અલ્પત્તર પાપના પ્રસંગમાં ત્રાસુ “ અનેદિ ” ના નિમ્નાક્ત ( નીચે લખેલ) શાસ્ત્ર સંગત અથ લાગૂ થાય છે. જેમકે બાળકોની ઈચ્છા ન હોવા છતાં દેવું, ઉધાર લાવીને દેવું, બ્રાહ્મણેા માટે બનાવેલ જ્યાં સુધી પુરૂષાન્તર કૃતાદિ ન થયુ' હાય તે દેવું, એમ જ માલાહ દોષ વાળું, ખીજા માટે લઈ ગયેલ હાય તેવું, તેની આજ્ઞા વગર, શય્યાતરના આહારાદિ, ખુદ દાતાએ સ્વીકાર્યાં વગર, ઘણા ઉજ્જિત ધવાળુ, પરાણે અતિમાત્રામાં દીધેલ આહારાદિ, આ પ્રકારને આહાર અહિં અપ્રાપ્સુક, અનેષણિક સમજવા, ત્યારે જ ઘણી નિરાનુ કારણ થાય છે. અન્યથા અપ્રાસુક ( જીવ સહિત) અને અનેષણિક ( પ્રાણીઘાતથી તૈયાર કરેલ આદિ વિશેષ દોષ યુક્ત ) આહાર આદિ દઈને દાતા અલ્પ આયુને અંધક અને સંયમ ઘાતક અને છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ભાગ ખીજે [ ૪૧ આ વિષયમાં સૂત્રકૃતાંગનું પ્રમાણ દેવું પણ મા માટે શેભાસ્પદ નથી. કેમકે આ ગાથાઓમાં તે આધાકમાંઢિ સોષ આહારાગ્નિ લેવાના કેાઈ ઉલ્લેખ જ નથી અને ન તેવી વસ્તુ લેવા સંબંધી કોઇ અ જ પ્રગટ થાય છે. ત્યાં તે આધાકમી ભાગવવાવાળાને ક-મધ થાય જ છે કે નથી થતા, એવા નિશ્ચય કરીને એકાંત ભાષા ન ખેલવાનુ વણુ ન છે. છદ્મસ્થાદિના કારણે ભગવનાર ભોક્તા સબંધી આંતરિક જ્ઞાન ન હાવાથી નિશ્ચયકરી ભાષા બોલવાના નિષેધ છે. કેમકે જે મુનિને શુદ્ધિનું ધ્યાન રાખવા છતાં પણ અજાણતાં આધાકમી આહારાદિ ભોગવવામાં આવી ગયેલ હોય, તેના પ્રથમ અને ચરમ ( છેલ્લા ) તીથંકરના સાધુ સિવાય, અન્ય તીથંકરાના સાધુ વર્ગમાં જેના માટે આહારાદિ કરેલ છે, તેને છેડીને શેષને અને છંદોપસ્થાપનીય દેવા ચેાગ્ય નવદીક્ષિતને અનૈષણિક આહારાદિ આવી જતાં દેવાનુ વિધાન હેાવાથી, તેને દેવા પર તે તેને કામમાં લેતે હાય, તા આ બધાને કમ ખંધન થયું–આ કેવી રીતે કહી શકાય છે ? આવી પરિસ્થિતિમાં તેના તત્સંબંધી ક`બંધ ન હોવાથી, કમ` બંધ થયે તથા ઉપરોક્ત મુનિએ સિવાય જે જાણીને ઉપરોક્ત પ્રકારને આહારાદિ જેણે ભાગવ્યા છે, તેને તડ્સ''ધી ક બંધ હે!વાથી નથી થયા, આ પ્રકારે ખેલવુ અનાચીણ અતાવ્યુ છે. એથી ઉપરોક્ત ગાથાઓમાંથી સદોષ આહારાદ્ધિના ભાગ સિદ્ધ થતા નથી. ઉપરોક્ત શાસ્ત્રીય વિધાન અનુસારે કોઈ પણ દેશમાં આધાકર્માદિ સદોષ આહારાદિ ગ્રહણ કરવાની સિદ્ધિ થતી નથી. પ્રશ્ન ૯૧૦ઃ—માગધ આદિ દેવાને સાધવા માટે બધા ચક્રવર્તી તેના ઉપર આણ ફેકે છે કે કોઈ કોઈ ? ઉત્તર :---તીથંકર ચક્રવર્તી ને તે। સત્ર ખંડ-સાધના માણુ ફેંકય! વગર જ થાય છે. અને અન્ય ચક્રવતી ( ભરત ક્ષેત્રની અપેક્ષાએ માગધાદિ ત્રણ તી અને ચૂલ હેમવંત ઉપર ) આણુ ફેકે છે (અન્યત્ર નહિ ) આ ભાવ આ....ચ્ ચ સિંધુરેવી બાલનकम्पनादत्तोपयोगासती स्मृतजातीया स्वतएवानुकूलाऽऽशया संजज्ञे तेन शर प्रमोक्षणाऽऽद्यत्रवक्तव्य एवं च कर्मचक्रिणां वैताढयसुराऽऽदीनां साधनेऽपि निि तु सर्वत्रदिग्विजयात्रायां રાધમોક્ષળાડડનિમંતરેîત્ર પ્રવૃત્તિ:ચૈતતંત્ર તેવા તથૈવ સાિિદ્ધિિત, ” ટીકાથી સ્પષ્ટ થાય છે. અર્થાત્ સિંધુદેવીનું આસન ચલાયમાન થવાથી અવિધના ઉપયોગ વડે ચક્રવતી ને જાણીને, અનુકૂળ થઈ ને શરણે આવી ગઈ, ખાણ ફેંકયુ' નહિ. આ જ રીતે વૈતાઢયના દેવાદ્ઘિની સાધનામાં સમજવુ. ઉપરોક્ત ૪ સ્થાનાને છોડીને ચક્રવર્તી ખાણુ ફૂંકતા નથી અને જિન ચક્રવતી તે દિવિજયમાં કોઈ પણ સ્થળે ખાણુ ફૂંકતા નથી, આ તેના પુણ્યાયની વિશેષતા છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ] સમર્થ–સમાધાન પ્રશ્ન ૧૧:–જીવને સર્વ પ્રથમ સમકિત કઈ ગતિમાં પ્રાપ્ત થઈ ઉત્તર–ચારેયમાંથી કોઈ પણ ગતિમાં પ્રાપ્ત થઈ શકે છે. આ વાત અનુગદ્વારમાં વર્ણિત ભાના ચાર સંગિક પાંચ ભાંગામાંથી ત્રીજા ભાંગાની આ, “ત્રોચિकौपशमिकपारिणामिक भावनिष्पन्नस्तृतीयभंगो गतिचतुष्टयेऽपि संभवति, तथाहि औदयिकी अन्यतरागतिः नारक-तिर्यग्देवगतिषु प्रथम सम्यकत्व लाभकाले एवं उपशमभावोः भवति मनुष्य-गतौतु तत्रोपशमश्रेण्यां चौपशमिकंसम्यक्त्वं क्षायोपशमिकानीन्द्रियाणि पारिणमिकं વિશ્વામિત્રે મયં મંગા: પુતિપુતે ” ટીકાથી સ્પષ્ટ થાય છે. અર્થાત્ ચાર સંગીને ત્રીજો ભાગ ચારેય ગતિમાં મળે છે. ઉદય તો કોઈ પણ ગતિને, અને સર્વ પ્રથમ સમ્યક્ત્વની પ્રાપ્તિમાં ઉપશમ ભાવ અને મનુષ્ય ગતિમાં તે સર્વ પ્રથમ સમ્યક્ત્વને લાભ અને ઉપશમ શ્રેણીમાં ઉપશમ ભાવ હોય છે. ક્ષપશમ ઈન્દ્રિઓનો, પરિણામિક જીવત્વ, એ રીતે આ ભાંગે ચારેય ગતિમાં મળે છે. ઉપરોક્ત પ્રમાણથી ચારેય ગતિમાં સર્વ પ્રથમ સમ્યકત્વ પ્રાપ્ત થાય એમ સિદ્ધ છે, તથા સમરાદિત્ય કેવળીને રાસમાં પણ અગ્નિશર્માના જીવને સર્વ પ્રથમ સમક્તિ ઘડાના ભાવમાં પ્રાપ્ત થશે એમ બતાવેલ છે. ઈત્યાદિ પ્રમાણથી ચારેયમાંથી કોઈપણ ગતિમાં સર્વ પ્રથમ સમક્તિ પ્રાપ્ત થઈ શકે છે, એ સંભવ છે. પ્રશ્ન ૯૧૨ –આચારાંગ અધ્યયન ૧૨ ઉ. ૩ માં આ ઉલ્લેખ છે કે માગે ચાલતા સાધુને કઈ પથિક પૂછે કે-“શું તમે અહિં મનુષ્ય, પશુ (બેલ વગેરે), પક્ષી, જળચર આદિ જેને જોયા? તે આના ઉત્તરમાં મુનિ કંઈ પણ ન કહે, યાવત મૌન રહે અને જાણવા છતાં પણ હું નથી જાણત-એમ કહે. આ રીતે શું સાધુ, જીવ રક્ષા માટે અસત્ય ભાષણ કરી ઉત્તર:–“ના વાળ કાળંતિ વાન્ના” આ પાઠને કેઈ ઉપરોક્ત અર્થ પણ કરે છે. પરંતુ આ અર્થ બરાબર નથી બેસતે, કેમકે દશવૈકાલિક અધ્યયન ૭ ગાથા ૧ માં તો માલિઝ ” અર્થાત્ અસત્ય તથા મિશ્ર આ બન્ને ભાષા સર્વથા ન બેલે– એવો આદેશ છે. અહિં “વો” શબ્દથી કઈ પણ સ્થળે અને ગમે તેવા સંકટમાં ખોટું ન બોલવું, તે પછી જીવ રક્ષાદિ કારણે પણ અસત્ય કેમ બેલી શકે? તથા આ જ સૂત્રના ૬ અધ્યયનની ગાથા ૧૧ માં અસત્યને નિષેધ કરતા “બાળ પટ્ટાવા” અર્થાત પિતાના કે બીજાના માટે અસત્ય ન બોલવું, આમાં સ્વ અને પર બન્ને માટે નિષેધ છે, તો પછી પરાર્થ (જીવ-રક્ષાદિ માટે) પણ ખોટું કેમ બોલી શકે ? Page #72 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૪૩ ઉપરોકત પ્રમાણે જોતાં જીવ-રક્ષાદિ નિમિત્તે પણ અસત્ય ભાષણ, શાસ્ત્ર-સંગત પ્રતીત નથી થતું, એથી “કાળે વાળ કાળંતિ વણજ્ઞા” પાઠનો અર્થ-જાણવા છતાં પણ “હું જાણું છું”—એમ ન કહે, અર્થાત્ મૌન જ રહે. આ જ અર્થ સંગત છે. એમ કરવા પર જ આ જ અલાવાના શબ્દો (પથિકના પૂછવા પર, તે જીના વિષયમાં કંઈ ન કહે, ન બતાવે–તેના પ્રશ્નને કોઈ પણ પ્રકારે સ્વીકાર ન કરતા થકા, મૌન જ રહે, પરંતુ જાણવા છતાં પણ, જાણું છું, એમ ન કહે. તાત્પર્ય એ છે કે-જાણવા છતાં પણ જાણું છું, એમ ન કહીને મૌન જ રહે) ની સાથે મેળ ઠીક રૂપે બેસે છે. આના સિવાય અહિંયા હજુ ચાર અલાવા આગળ આવ્યા છે. તેમાંથી ત્રીજા અલાવામાં અહિંથી ગામાદિ કેટલા દૂર છે,” અને ચેથામાં “અમુક ગામ કે નગરાદિને કર્યો માર્ગ છે?” આ પ્રશ્ન સંબંધે પણ એજ પાઠ છે. જે ઉપરોક્ત પાઠને બટું બોલવું અર્થ કરાય, તે અહિં જીવ રક્ષા સંબંધી કઈ ખાસ પ્રસંગ નથી, તે અહિયા કયા પ્રસંગને લઈને ખોટું બોલશે ? એથી સાધુનું એ કર્તવ્ય છે કે ગૃહસ્થ સંબંધી એવા પ્રસંગે ઉપર કંઈ ન બોલે, મૌન સાધે, એટલે તે પાઠને “બેટું બોલવું' અર્થ ઘટાવો ઠીક નથી. + (+ તથા ઉદાસીનતાની દષ્ટિથી આ અર્થ પણ ઠીક બેસે છે, જેમકે–વ્યવહારમાં કઈ વાતને જાણવા છતાં પણ તેના સમર્થક ન હોવા પર “હું નથી જાણતો” એવું કહી દે છે. આનું તાત્પર્ય આ થાય છે કે આ વિષયમાં હું કંઈપણ કહેતો નથી. એજ રીતે અહિયાં પણ તે પથિકને કહે કે-હું નથી જાણતા અર્થાત્ અમો સાધુ છીએ. આ વિષયમાં કંઈ નથી કહેતા.). શકા–ઉપરોક્ત પાઠને સીધે અર્થ–“ જાણવા છતાં નથી જાણત” એ હોવા છતાં પણ અહિ ઉપરોક્ત પ્રકારનો બીજો અર્થ કરે સંગત લાગતું નથી, કેમકે અન્યત્ર પણ પ્રસંગવશ અપવાદરૂપે અસત્ય બોલવાની સિદ્ધિ થાય છે. જેમ પ્રજ્ઞાપના પદ ૧૧માં ઉપગ સહિત ચારેય જાતની ભાષા બેલનારને આરાધક બતાવેલ છે. આ ટીકામાં “વજન ૩ રક્ષrટ નિમિત્ત” અર્થાત્ પ્રવચન રક્ષા માટે ખોટું બેલવા છતાં પણ આરાધક જ હોય છે.” તથા સૂત્રકૃતાંગ અધ્યયન ૮ ગાથા ૧૯માં “શારિ મુસંધા અર્થાત માયા સહિત ખોટુ બોલે નહિ. આમાં ટીકાકારનું કથન છે કે પરવંચનાર્થ (બીજાને ઠગવા માટે) માયા સહિત મૃષા ન બોલવું, પરંતુ સંયમ રક્ષાર્થ જોયેલા હરણાદિ પશુ માટે પણ કહી દે કે મેં નથી જોયાં, ઈત્યાદિ બોલવામાં દોષ નથી. આ ઉપરોક્ત પ્રમાણોથી તત્ પ્રસંગે ઉપર ખોટું બોલવું સિદ્ધ થાય છે, તે પછી, “ગાાં વાળો જ્ઞાતિ વાલા” પાઠના અસત્ય બલવા સંબંધી અર્થને અનુપયુક્ત કેમ બતાવાય છે ? Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ] સમર્થ–સમાધાન સમાધાન –આ શાસ્ત્રીય પાઠોને ઉપરોક્ત પ્રકારનો અર્થ કરતાં જે અપવાદ સ્વરૂપ અસત્ય બલવું સિદ્ધ કર્યું, તે સંગત નથી. કેમકે આ અર્થ આગમથી વિરૂદ્ધ જાય છે. આવા પ્રસંગે પણ અસત્યનો પ્રવેગ કરે નથી. જેમ-પુલાલબ્ધિવાળા કેઈ સાધુ, સંઘાદિ પ્રજન, તપ સંયમના હેતુ માટે હિંસા મૃષાદિ આવ-દ્વાર સેવન કરે છે, તે તેને આલોચના ન કરે તો વિરાધક કહેલ છે. અહિં પ્રવચન હલણની રક્ષા માટે બેલે તે પણ દોષી કહેલ છે. એથી તત્ પ્રસંગમાં પણ અસત્ય ભાષણને નિષેધ છે. તથા ભગવતી શ. ૨૫ ઉ. ૭ માં દશ પ્રકારની પ્રતિસેવના બતાવેલ છે. તેમાં આપત્તિ (દ્રવ્યાદિ) અને ભય (સિંહાદિય) વશ, કરેલ કાર્ય પણ દોષ યુક્ત માનેલ છે. પ્રવચનહીલણ, ધર્મ અને સંઘાદિ ઉપર સંકટની પ્રાપ્તિ, આ પણ આપત્તિ અને ભય છે. “ન્નિમિત્તહિમૃષાદિનું આચરણ કરવાવાળા દોષને પાત્ર છે. એવા પ્રસંગ પર પણ આ પ્રકારના શાસ્ત્રીય પ્રમાણ મળવાથી મૃષાવાદને સર્વથા નિષેધ જ સિદ્ધ થાય છે. એથી ટીકાકારે ઉપરોક્ત પ્રકારને અર્થ કર્યો છે. તે યુક્તિ સંગત નથી લાગતું. ઉપયોગ પૂર્વક ચારેય ભાષા બોલતા થકા આરાધકને અર્થ નીચે પ્રકારે સમજ જોઈએ. સાધુને સત્ય અને વ્યવહાર ભાષા બોલવાનું જ વિધાન છે. અને તે અનુસારે એનું જ લક્ષ રાખી પ્રયોગ કરે છે, પરંતુ જેના વિષયમાં તે પ્રયોગ કરે છે, તે તેની દૃષ્ટિમાં સત્ય હોવા છતાં પણ વાસ્તવિકતામાં વિપરીત હોય, તો તેને અસત્ય માનેલ છે. આ વાતને આનંદ શ્રાવક અને ગૌતમ સ્વામીને પ્રસંગ સ્પષ્ટ કરે છે. અર્થાત્ ગૌતમ સ્વામીએ અવધિજ્ઞાનના વિષયમાં આનંદને જાણીને કહ્યું, પરંતુ નિર્ણય થવા પર તે કથન અસત્ય નીકળ્યું. એમ છદ્મસ્થતાના કારણે અન્ય બીજા કોઈ વડે પણ ઉપગપૂર્વક આવે પ્રયોગ થઈ જાય, અને તેને ખબર ન પડે તે પણ તે આરાધક છે. ખબર થતાં આલેચનાદિ પ્રાયશ્ચિય લે છે. એથી અહિંયા એ પ્રકારે ઉપગપૂર્વક ચારેય ભાષા બેલવા છતાં પણ આરાધક કહેલ છે. એ જ અર્થ અહિં સમજવો ઉચિત છે. એ જ રીતે અસત્ય અને મિશ્ર મનેયેગના વિષયમાં પણ સમજવું જોઈએ. તથા અસત્ય અને મિશ્ર ભાષાનો પ્રયોગ એકાએક થઈ જાય તે પણ તે સંબંધી વિચાર જ હોવાથી આરાધક થાય છે. જે “આઉત' (ઉપગ) ને અર્થ-અજાણી જોઈને આ કરવામાં આવે તે યારું વત્તા મારજ્ઞાચારૂં મારાં મારા સારા જે વિરાણ” આ શાસ્ત્રીય પંક્તિનો અર્થ એ થશે કે—જાણી જોઈને ચારેય ભાષા બોલવાવાળે આરાધક થાય છે. વિરાધક નહિ. આ અર્થથી તે જાણી જોઈને અસત્ય અને મિશ્ર બોલવા વાળા આરાધક કહેવાશે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૪૫ ભાષી વિરાધક થયા. એવા એટલે ‘ or ' શબ્દના ' આનું તાત્પ આ થશે કે—અજાણતા અસત્ય અને મિશ્ર અર્થા કરવા વ્યવહારિક અને પ્રમાણિક દૃષ્ટિથી અસ’ગત છે. જાણી જોઇને ’ ( ઉર્યેાગ પૂર્વક ) અથ` માન્ય હોવા છતાં પણ બેસાડવે જોઈ એ. ‘ ભાઉર્જા ’શબ્દનુ તાપ આ છે જાણી જોઇને ' અર્થાત્ સાધુમર્યાદ! (ભાષા સમિતિ) ની સાથે—એવે સમજવા જોઈ એ. આના તા સાથે એને 9 અપ્રમત દશામાં કેવળ શુભ યોગ હાવા છતાં પણ ક`ગ્રંથ, ગામટસારાદિમાં ૧૨ મા ગુણુસ્થાન સુધી ચારેય ભાષા અને મનના યેગ માનેલ છે. અને જાણી જોઈ ને અસત્ય અને મિશ્રના પ્રયોગ તે અશુભયાગ વિના થઈ શકતા નથી. એથી અહિંયા પ! છમસ્તના કારણે વસ્તુ સંબંધી અવાસ્તવિકતા રહી જાય છે. એ માટે અસત્ય અને મિશ્ર ાન તથા વચનયેાગ તેમાં ઘટિત થઈ શકે છે. અપ્રમત્ત સ્થિતિમાં આના સિવાય અન્ય રૂપે આ ઘટિત થઇ શકતું નથી. અને ભગવતી શ. ૧. ૧ના નામાનામોત્તઃ છદ્મસ્થયૅ વિજ્ઞાન્તિ” આ ટીકા થી કોઈ પણ છમને અનાભાગ નથી, એવી વાત નથી, એટલે કે છે જ. સૂત્રકૃતાંગના પ્રમાણથી પણ જે અસત્ય ખેલવાની સિદ્ધિ કરેલ છે, તે પણ સંગત નથી, કેમકે ‘“ સાહિત્ય” મુસવુયા ”ને અથ · માયા સહિત ખે!ટુ ન ખેલવું ' કરાશે, તે આને વિપરિત અર્થે નિકળશે કે માયા રહિત ખાતુ ખેલવુ ખુલ્લું છે. પરંતુ સાધુ તે અસત્યના સર્વથા ત્યાગી હાય છે તેા પછી તેના માટે આ ખુલ્લા મા` કેમ સ’ગત થશે ? 6 “ સાવિયન મુસંપૂયા ” આ પદમાં ‘ સાહિત્ય' શબ્દ વિશેષણ છે અને મુલ’ વિશેષ્ય છે. ઇચ્છિા પૂર્ણાંક અસત્ય ભાષણમાં પ્રાયઃ માયા રહે છે. આ જ દ્રષ્ટિથી આ પદ્મ માં ‘સહિયં’વિશેષણને પ્રયોગ કરાયેલ છે. એથી આને વિપરીત અથ કરવા સંગત નથી, કેમકે અહિંના પ્રાસંગિક વણુ નને જોતા અપવાદ વિધિનું લેવું ઉપયુક્ત નથી. અવલ અન ત્યાં ટીકાકારે વચાનાથે માયા સહિત મૃષા ખેલવાને નિષેધ કરેલ છે, તે હરણાદિના વિષયમાં પૂછવા વાળાને “ જાણવા છતાં પણ નથી જાણતા ” એવુ' કહેવામાં શુ' સ્કુિલ માયા નથી? ભાવ ગમે તેવા સારા કેમ ન હોય, તે પણ વાસ્તવિકતા છુપાવી અન્યથા ખેલવામાં તે સંબંધી મૃષા અને માયા કેમ ન થાય ? આ સમજી શકાતુ નથી. પ્રતિસેવના (દોષ)ને ૧૦ એ ભેદ ‘વીમંસા' (વિમ) છે. જો કોઈ આચાર્યાદિ આલેચનાના પ્રસંગે શિષ્યાદ્ઘિની પરીક્ષા માટે જાણવા છતાં પણ આમે સારી રીતે સાંભળ્યું નથી,” આદિ વચનની પ્રવૃત્તિ કરે છે, તે તેને પણ દોષના ભાગી માનેલ છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ સમથેન્સમાધાન આમાં એકાંત શિષ્યાદિના હિત માટે જ પ્રવૃત્તિ કરાય છે, છતાં પણ તે દેશના ભાગી ગણાય છે. તેમજ હરણાદિના વિષયમાં વાસ્તવિકતા છુપાવીને અન્યથા બોલવામાં તે સંબંધી માયા-મૃષા હેવાથી દોષના ભાગી કેમ ન મનાય ? એજ રીતે કેઈ સાધુ, કેવળ અન્ય સાધુની સેવા માટે ગયે હોય, તે પણ ગમણાગમણાદિ સંબંધી પ્રાયશ્ચિતને ભાગી બને છે. આમાં એકાંત પરહિત બુદ્ધિની અપેક્ષા હોવા છતાં પણ વિરાધનાની આશંકાથી પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે, તો પછી હરણાદિના માટે જાણીને અસત્ય ભાષણમાં આગમ આજ્ઞા કેમ હોઈ શકે? આ વિચારણીય છે. આ રીતે આગમમાં અનેક સ્થળે ઉપર અસત્ય અને મિશ્ર ભાષણને નિષેધ કરેલ છે. અને આના બોલવા વાળાઓને અસમાધી અને સબલ દેષના ભાગી માનવામાં આવેલ છે. તેને વિભિન્ન પ્રાયશ્ચિતના ભાગી બતાવ્યા છે. અને સંકટના પ્રસંગો ઉપર અસત્ય અને મિશ્ર ભાષીને પણ પ્રાયશ્ચિત કર્યા વગર વિરાધક માનેલ છે, તે પછી કોઈ પણ દશામાં અસત્ય અને મિશ્ર પ્રવેગ શાસ્ત્ર સંમત કેમ માની શકાય? નોટ –ઉત્તર આ પ્રકારે ધ્યાનમાં આવેલ છે. ખાસ જ્ઞાની કહે તે જ પ્રમાણ છે. પ્રશ્ન ૯૧૩ –સૂત્રકૃતાંગમાં “દુભિક્ષકાળમાં ગીતાથ સાધુ અમુચ્છિત પણે આધાકમી આહાર કરે તે બાધા નથી” એવું ટીકાકારનું કહેવું છે, તે આનો ખુલાશો કરો? ઉત્તર :–હા, સૂત્રકૃતાંગના ૨૧ મા અધ્યયનની ટીકામાં આધાકમી વસ્તુ સેવન કરવાની વાત બતાવીને વાવત્ આ જ રીતે બધા અનાચારના વિષયમાં સમજવું એમ બતાવ્યું છે. પરંતુ તે ટીકા આગમના મૂળ પાઠથી મેળ ખાતી નથી પણ વિરૂદ્ધ જાય છે. એથી માન્ય કરવા યોગ્ય નથી. આગમાં આધાકમી આહારને સર્વત્ર નિષેધ જ કર્યો છે, જેમકે–આચારાંગ બી શ્રુતસ્કંધ, ઠાણાંગ, સમવાયાંગ, પ્રશ્ન-વ્યાકરણ, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક અધ્યયન ૩, ૬, ૧૦ માં નિષેધ જ બતાવેલ છે. દશાશ્રુત સ્કંધમાં આધાકમ સેવન કરવા વાળાને સબલ દોષ, નિશીથમાં પ્રાયશ્ચિત, અને સૂત્રકૃતાંગના અધ્યયન ૧ ઉ. ૩ ગાથામાં પૂતીકર્મ ભેગવવા વાળાને બે પક્ષનું સેવન કરવા વાળા બતાવ્યા છે, તથા ભગવતી શ. ૧ ઉ. ૯માં આધાકમી ભેગવવા-વાળા કર્મોને નિબિડ કરે છે અને અનાદિ અનંત સંસારમાં ભ્રમણ કરે છે, તેમ બતાવ્યું છે. શ.૫ ૧.૬ માં આધાકર્મ, કીતકૃત વગેરે દેષ યુક્ત આહારાદિ ને મનમાં પણ નિર્દોષ સમજે અને તેની આલોચના ન કરે, તે તેને વિરાધક કહેલ છે અને ટીકાકારે વિપરીત શ્રદ્ધાદિ રૂપ હોવાથી મિથ્યાત્વાદિની પ્રાપ્તિ બતાવેલ છે. શ.૧૮ ઉ.૧૦ આદિમાં અષણિકને અભક્ષ કહેલ છે. આચારાંગ અધ્યયન ૮ ઉ. માં આધાકમદિ અશુદ્ધ આહારાદિ ન લે અને તેથી ગૃહસ્થ ક્રોધીત થઈ સાધુને, મારે, બીજાને કહે કે આને મારે, પીટ, છેદે, બાળ, લુંટ, દબાવે, જીવ રહિત Page #76 -------------------------------------------------------------------------- ________________ [ ૪૭ ભાગ બાજે કરે, ઈત્યાદિ સંકટમાં પણ લેવાનો નિષેધ છે. ઉપરોક્ત શાસ્ત્રીય વિદ્યાનુસાર કોઈ પણ દશામાં આધાકર્માદિ સદોષ આહારાદિ ભેગવવું સિદ્ધ નથી થતું. આ ઉત્તર સંક્ષેપમાં છે (અને વિશેષ ખુલાશે પ્રશ્નના ઉત્તરમાં જે.) પ્રશ્ન ૧૪:-પ્રશ્ન વ્યાકરણ તથા ઉવવાઈ સૂત્રમાં શ્રી તીર્થકર દેવ તથા યુગલિકના આહાર સંબંધે એમ કહ્યું છે કે “જળોવાળાને આને શું અર્થ થાય છે? ઉત્તર:–“Tળે તેને ગુદાશય કંકપક્ષીનાગુ દાશયની જેમ નિલેપ હોય છે. રોથળામ”—તેની જઠરાગ્નિ કબૂતરની જઠરાગ્નિ સમાન આહારને જલદી પચાવવા વાળી હોય છે. એ અર્થ સમજ. પ્રશ્ન ૯૧૫ –કપવૃક્ષ વનસ્પતિ કાયમાં હોય કે પૃથ્વીકાયમાં હોય? ઉત્તર –કલ્પવૃક્ષ વનસ્પતિ-કામાં છે. પ્રશ્ન ૯૧૬–તીર્થકરના જન્મ મહેત્સવમાં દેવતા મૂળ રૂપે આવે છે કે વૈક્રિય રૂપ બનાવીને? જે મૂળ રૂપે આવતા હોય છે, તે જ્યારે ચાર તીર્થકરેના જન્મ થાય છે. ત્યારે મૂળ રૂપે ક્યાં આવે છે? ઉત્તર તીર્થકરના જન્મ મહોત્સવાદિમાં કઈ દેવ મૂળ રૂપે અને કોઈ વિકિયથી, આ રીતે બન્ને પ્રકારે આવી શકે છે, આ રીતે આવે તે પણ તેને ચારેય જગ્યાએ ઉપસ્થિત થવા માટે વૈકિય રૂપ બનાવવું પડે છે. તેના મૂળ તથા વૈક્રિય અને પ્રકારના રૂપ, સુંદર તેમજ સમાન દેખાય છે. એથી ક્યાંક મૂળ અને ક્યાંક વેકિય રૂપ મેકલવા છતાં પણ તે રૂપિમાં ચર્મ–ચક્ષુ દ્વારા ભિન્નતા દેખાતી નથી. પ્રશ્ન ૯૧૭ –અણીયા (અશાળીયા)ની અવગાહના પ્રજ્ઞાપનામાં (પ્રત્યેક જનની કહી છે.) ૧૨ જનની બતાવી છે અને ઉરપરિસર્પ સમુઈિમની ઉત્કૃષ્ટ અવગાહના પ્રત્યેક જનની કહી છે, તે કઈ રીતે મેળ બેસી શકે? ઉત્તરઃ–પ્રાયઃ કરીને તે બેથી લઈને નવ સુધી પ્રત્યેક કહે છે, પરંતુ કયાંક પ્રત્યેકની ઉત્કૃષ્ટ અવગાહના ૯૯ સુધી પણ બતાવેલ છે. આ પ્રત્યેકની અપેક્ષાએ ૧૨ એજનને પણ પ્રત્યેક જન કહી શકાય છે. પ્રશ્ન ૯૧૮ –મિથ્યાત્વને સકામ-નિર્જરા હેાય છે? પ્રશ્નોત્તર મણરત્નમાળા'માં એક જગ્યાએ સકામ-નિર્જરા હેવી લખેલ છે, તે ઠીક છે શું? ઉત્તર:–ભવ્યત્વના પરિપાક તેમજ સમકિત અભિમુખ થતા (અપૂર્વકરણ અને અનિ વૃત્તિકરણના) સમયે જીવને કંઈક ઉજજવલ બનાવવામાં સહાયક થાય, આ વાત અલગ છે, અન્યથા વાસ્તવિક સકામ-નિર્જરા મિથ્યાત્વને થવાનો સંભવ નથી લાગતું. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ] સમર્થ–સમાધાન પ્રશ્ન ૯૧૯ –કેઈ વ્યક્તિએ કેઈ ઉપર બેટું કલંક લગાવ્યું હોય, તે તેને ફરી ઉદય તે ગતિમાં જ થાય છે કે બીજી ગતિમાં? ઉત્તર કોઈએ ખોટું કલંક લગાવ્યું, તેને ઉદય તે ગતિમાં તથા અન્ય ગતિમાં પણ થઈ શકે છે. પ્રશ્ન ૯૨૦–અભવીને જતિ-સ્મરણ જ્ઞાન થાય છે કે નહિ? જે થાય છે, તે તે તેને થયું? ઉત્તર:–મેઘ કુમારને હાથીના ભાવમાં સમક્તિ પ્રાપ્તિની પહેલાં જ જાતિ-સ્મરણ થઈ ગયું હતું. આ જ્ઞાતા સૂત્રના પ્રથમ અધ્યયનથી સ્પષ્ટ છે. જે રીતે મિથ્યાત્વને જાતિસ્મરણ થાય છે, તે જ રીતે અભવ્યને પણ થઈ શકે છે, નારકીને સીધી કે ઉંધી અવધિ ચાર કેશથી વધારે નથી હોતી. તેને પૂર્વ ભવની વાત જાતિ-સ્મરણથી જોવી પડે છે. એથી અભવ્ય જીવને અનેકવાર જાતિ-મરણ થાય છે. અમુકને થયું એ પ્રમાણે નામનિર્દેશ કોઈનું ધ્યાનમાં નથી. તથા જાતિ મરણ તેને મતિજ્ઞાન કે મતિ અજ્ઞાનને ભેદ સમજ. પ્રશ્ન ર૧ –સમવાયાંગજીમાં સ્ત્રી, પુરૂષ (ભર્તાર)ને મારે તે મહા મેહનીય કર્મ બંધાય છે, તે પુરૂષ, સ્ત્રીને મારે, તો તેને બંધાય કે નહિ? ઉત્તર –જેમ નાગણ પિતાના ઇંડાના સમૂહને મારે છે, તે જ પ્રકારે ભર્તાર (ષિક અર્થાત્ પિષણ કરવાવાળા), સેનાપતિ (રાજા)ને અને “ પ્રશાસ્તાર” અર્થાત્ પ્રધાન અથવા ધર્મ પાઠકને જે કોઈ મારે તો તે મહામહનીય-કર્મ ઉપાર્જન કરે છે. કેમકે એમના મૃત્યુથી ઘણું છે દુઃખી થાય છે. એટલે તે મહામેહનીય કર્મના ભાગી બને છે. ભર્તારનો અર્થ “અભયદેવ સૂરી” એ પતિ ન કરીને પોષક કર્યો છે અને તે ઠીક લાગે છે. પ્રશ્ન ૯૨૨ ડ–દશમા વ્રતમાં કહીયે છીયે-“જેટલી ભૂમિની મર્યાદા રાખી હોય, તેના ઉપરાંત સ્વેચ્છાથી જઈને પાંચ આશ્રવ સેવવાના પચ્ચખાણુ” તે તે મર્યાદિત ભૂમિમાં આશ્રવ સેવન કરી શકાય છે શું? પૌષધના પચ્ચખાણ કરવા સમયે પણ આ જ રીતે કહેવાય છે. ઉત્તર –દોરેજ ૧૪ નિયમ ધારણ કરવાને પણ દશમું વ્રત કહેવાય છે, તેમાં મર્યાદિત ભૂમિ ઉપરાંત ત્યાગ હોય છે. અને જે ઉપવાસ કરીને પૈષધ કરે છે, એમજ દયા અને સંવર કરે છે, તેને “જેટલી ભૂમિની મર્યાદા કરી છે, તેની અંદર તથા બહાર પાંચ આશ્રવ સેવવાના ત્યાગ-આ પ્રકારે કરાવવા જોઈએ. પ્રશ્ન ૯ર૩ –ચકવર્તીઓ તથા વાસુદેવને કેટલી સ્ત્રીઓ હોય છે? ઉત્તર –પ્રશ્ન વ્યાકરણ અને જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં ચકવર્તીને ૬૪ હજાર સ્ત્રીઓ Page #78 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૪ બતાવી છે. જ્ઞાતાધર્મ-કથાંગમાં વાસુદેવને ૩૨ હજાર “સ્ત્રીએ” બતાવેલ છે, તથા અંતકૃતદશા અને પ્રશ્ન વ્યાકરણમાં ૧૬ હજાર દેવી બતાવી છે. અહિંયા વાસુદેવને ૧૬ હજાર સ્ત્રિઓ મોટા રાજાઓની કન્યાની અપેક્ષાએ બતાવીને શેષ ૧૬ હજાર નાના રાજાઓની કન્યાને ન ગણી હોય, અથવા દેવી રૂપ સ્ત્રિઓ ૧૬ હજાર અને શેષ ૧૬ હજાર સાધારણ સ્ત્રિઓ ગણી હોય એવો સંભવ છે. પ્રશ્ન ૯૨૪–આદ્ર કુમાર જિન-પ્રતિમા જોઈને બધી–બીજ પામ્યા એવું એક સ્થળે જોયું છે. આ કયાં સુધી સાચું છે? - ઉત્તર –આદ્રકુમાર ને જિન-પ્રતિમાની વાત કથામાં છે, એથી પ્રામાણિક નથી. પ્રશ્ન ૨૫ –નવકારસી, રાતના ૧૨ વાગ્યાથી સૂર્ય ઉદય સુધી પાળવા વાળાને હોય છે, કે સૂર્ય ઉદયથી ૪૮ મિનિટ સુધી પાળવા વાળાને હોય છે? ઉત્તર :–ચોવિહાર કરવાવાળા, અધિરાતથી સવાર સુધી ચેવિહાર કરવાવાળા અને ચેવિહાર ન કરવાવાળા આ બધા નવકારસી કરી શકે છે. સૂર્યોદયથી એક મુહર્ત દિવસ આવવા સુધીના વિચારે આ પ્રત્યાખ્યાન કરાય છે. અથવા બીજે અર્થ નીચે પ્રકારે સાંભ છે. પૂરે કે છેડે ચેવિહાર રાખવાવાળા, સૂર્યોદય પછી એક નવકાર મંત્ર બેલે ત્યાં સુધીના પ્રત્યાખ્યાનના વિચારને પણ “નકારસી” કહેવાય છે. પ્રશ્ન ૯૨૬ –સ્ત્રીના ૧૬ શણગારમાંથી ૬, ૯, ૧૨ ને અર્થ અને ૧૫નો મૂળ પાઠ શું છે? ઉત્તર –ીને ૬ઠે શણગાર “કુંડળ-કાનનું આભૂષણ, નવમે અવાજવાળા- નેપૂર ૧૨ મે, બિંદિની (લલાટાદિ ઉપર) શ્રેણી, અને ૧૫ મે “ ” સમજે. પ્રશ્ન ૨૭: દેવસી અને રાયચી પ્રતિક્રમણ આદિની આજ્ઞા લેતી વખતે ત્યાં કે સાધુ-મુનિરાજ ન હોય, તો શ્રી સીમર સ્વામીની આજ્ઞા લઈ શકે છે કે નહિ? ઉત્તર –પ્રતિકમણની આજ્ઞા, જેનું શાસન હોય તેની લેવી જોઈએ. જે કોઈ શ્રી સીમંધર સ્વામીજીની ભે, તો કોઈ વાંધા જેવી વાત નથી. એક અરિહંતની આજ્ઞાને આરાધક બધા અરિહંતની આજ્ઞાનો આરાધક થાય છે એથી શ્રી સીમંધર સ્વામીની આજ્ઞા પણ લઈ શકે છે. શંકા –એક અરિહંતનો આરાધક બધા અરિહંતને આરાધક થાય છે, પરંતુ બીજે પ્રશ્ન અહિ આ છે કે, પાર્શ્વનાથ પ્રભુના શિષ્ય ભગવાન મહાવીરની આજ્ઞામાં આવ્યા વિના કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે કે નહિ? જે હાં, તે પછી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩ માં અધ્યયનમાં મહામુનિ શ્રી કેશી સ્વામી, પ્રભુ મહાવીરના પાંચ મહાવ્રત કેમ અંગીકાર Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ] સમર્થ–સમાધાન કરે છે? વાસ્તવમાં વાત આરાધક-વિરોધકની નહિ, પરંતુ શાસન સંબંધી આસાને પ્રશ્ન છે. બીજી તરફ પ્રભુ મહાવીરના શાસનને નિવાસી શ્રી સીમંધર સ્વામીની આજ્ઞા પ્રાપ્ત કેમ કરી શકે ? કેમકે શાસન પરિવર્તન સાથે કાળ પરિવર્તન પણ થાય છે, ભારતની સંધ્યા ત્યાંની પ્રાતઃ (ઉષા) છે. સમાધાન –એકાંત આવી વાત નથી કે પાર્શ્વનાથ પ્રભુના શિષ્યને મહાવીરની આજ્ઞામાં આવ્યા વગર કેવળજ્ઞાન થતું નથી. તેને તેને સંગ મળે તે તે કષાયવશ અલગ રહેતા નથી, જે રહી જાય તે કેવળજ્ઞાન થતું નથી. જે સહજ સ્વાભાવિક દૂરી આદિના કારણે મળી ન શકે; તે અલગ રહેવા છતાં પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થવામાં કોઈ વાંધો નથી. કાળપરિવર્તન હોય તે પણ પ્રતિકમણની આજ્ઞા લેવામાં કોઈ વાંધો નથી આવી શકતો. જેમ ભરત ક્ષેત્રને સાધુ આહાર-વિહાર, રાઈસી–દેવની પ્રતિક્રમણ આદિને હિસાબ અહિંના દિવસ–રાત્રિને ધ્યાનમાં રાખીને કરે છે. આ જ સાધુને જો કોઈ દેવ સંહરણ કરીને મહાવિદેહમાં લઈ જાય, તે તે જ સાધુ ત્યાં મહાવિદેહના દિવસ-રાતના હિસાબે આહાર-વિહાર, રાયસી–દેવની પ્રતિકમણ આદિ કરશે ત્યાં તે સાધુ અહિંની આજ્ઞા લેશે, તે કાળ પરિવર્તન થશે જ, અન્યથા ત્યાનાં શાસન વાળાની આજ્ઞા લેવી પડશે. એથી ઉપરોકત કથનથી સ્પષ્ટ થાય છે કે સીમંધર સ્વામીજીની આજ્ઞા લઈ લે તે કોઈ આપત્તિ જેવી વાત નથી. (કોઈ વાંધો નથી.) પ્રશ્ન ૯૨૮ :–૭ લાખ પૃથ્વી આદિ જે ૮૪ લાખ છવાયેનિ છે, તેમાં ના ભેદ આદિ કેટલા-કેટલા લાખ હેય છે? તેની પૂરી સંખ્યા કેટલી છે? ઉત્તર:-સંજ્ઞા અને કષીય બધામાં ચાર–ચાર હોવાથી સર્વત્ર ૪-૪ ગુણા કરવાથી ૩ કરોડ ૩૬ લાખ જ સંજ્ઞા અને એટલા જ કષાયના બેલોની સંખ્યા થશે. સાકાર અને અનાકાર, બે ઉપગ તથા સહિયા અને અમેટિયા એ, બે મરણુ બધામાં હોવાથી ૧ કરોડ ૬૮ લાખ સમજવા. લંગડાં (પાંગળા)એકેન્દ્રિય છે. એથી બાવન લાખ સમજવા, પ્રશ્ન ૯૨૯ –આલુ, ડુંગળી, લસણને અનંત જીવોનો પિંડ કહ્યો છે. એક આમાં કેટલા જીવ છે, તે એક જીવની પાછળ ત્રણ-ત્રણ શરીર અલગ-અલગ માનવા કે બધા જીનું એક જ શરીર માનવું ? ઉત્તર :–સાધારણ વનસ્પતિના અનંત જીવો મળીને એક દારિક શરીર બાંધે છે. એવા અસંખ્ય ઔદારીક શરીર મળે ત્યારે બાદર (આલૂ, ડુંગળી, લસણ, કાંદા, આદિ) અનંત કાયને અંશ દ્રષ્ટિગત થઈ શકે છે, (જોઈ શકાય છે.) પરંતુ સૂકમ અનંતસૂમ અનંત કાયના શરીર તે દેખાતા જ નથી અને બાદર અનંતકાય ( આ આદિ) ને જે નાનામાં નાનો ટુકડો દેખાય છે, તેમાં અસંખ્ય ઔદારીક શરીર અને પ્રત્યેક Page #80 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજે [ પ૧ દારિક શરીરમાં અનંત જીવ હોય છે. તેજસ અને કામણ શરીર તે બધા જેના અલગ-અલગ છે. અનંત જીવેનું એક દારિક શરીર હોવાથી પ્રત્યેક જીવનું સ્વતંત્ર રૂપે પૂરું ઔદારિક શરીર ન હોવા છતાં પણ અંશ રૂપે તે ઔદા િશરીક બધાને હોય છે જ. જેટલા જીવ એક દારિક શરીરમાં હોય છે, તેટલા બધાય જીવ, તે શરીરના હિસ્સાદાર હવાથી બધાને દારિક શરીર મનાય છે. એથી દારિકનો અંશ હોવા છતાં પણ તે એક-એક જીવને ત્રણ-ત્રણ શરીર ગણવા જોઈએ. પ્રશ્ન ૩૦:– કંદમૂળનું શાક લેવામાં મુનિરાજની વ્યવહાર દષ્ટિએ શેભા રહેતી નથી. કેટલાક ગૃહસ્થ કહે છે કે અમે પણ કંદમૂળ કામમાં લેતા નથી, ત્યારે મુનિરાજ કેમ હરે છે? જો આ દૃષ્ટિએ કેઈ જિજ્ઞાસુ મુનિરાજ કહે કે “વિગય કામમાં લઈ લેવા, પરંતુ કંદમૂળનું શાક ન લેવું,” તે આમાં શું વાંધે છે? એક મુનિ પાંચ વિગય છેડે છે અને એક મુનિ કંદમૂળ છોડે છે, તે જૈન સિદ્ધાંતની દષ્ટિથી વિશેષ મહત્વ ઉત્તર: – મૃ ૪ દિવ” આ પદથી કંદમૂળાદિ સચેત ગ્રહણ કરવું સાધુ માટે સર્વથા નિષેધ છે, સુંઠ, હળદરની જેમ અચેત તે નથી. જ્યાં લોકેષવાદનું કારણ દેખાતું હોય, તો ત્યાં અપવાદ કરવા વાળાને સમજાવવા તથા અચેત (કંદમૂળાદિના સાક)ને પણ ત્યાગી દેવા જોઈએ. વિગય અને અનંતકાયનું સાક, આ બન્નેમાંથી જે સાધુ ને જે વસ્તુ અધિક પ્રિય હોય, તેને જ ભાવ પૂર્વક છોડવાથી વધારે લાભ થશે, આ સ્વાભાવિક વાત છે. સાધારણ રૂપે સાકથી પણ વિગય ત્યાગ કરવો વધારે કઠણ લાગે છે. પ્રશ્ન ૯૧ -- કોઈ શ્રાવક ઉચિત પરિસ્થિતિ અને આવશ્યકતાને જોઈને મુનિને સદેષ આહાર દે છે, તે તેને પુણ્ય, પાપ કે નિર્જરા થાય છે ? અમારી પરંપરા તો કહે છે કે સદેષ આહારને દાતા, ગર્ભમાં કપાઈ, કપાઈને મરે છે. બીજી તરફ ભગવતી સૂત્રમાં (શ. ૮ ઉ. ૬) એવા દાતા માટે અલપ પાપ અને બહુ નિર્જરાને પાઠ છે. તે પછી પરંપરા અને શાસ્ત્ર ટકરાશે નહિ? આ પરંપરાનું નિર્માણ કેમ થયું? શું કઈ શાસ્ત્રીય પાઠ તેનું સમર્થન કરે છે? જો હા, તો તેનો વિવરણ સહિત ઉલ્લેખ કરશે? ઉત્તર –ભગવતી શ. ૫ ઉ. ૬માં તથા ડા/ગ ઠા. ૩ ઉ.૧માં અમાસુક, અષણિય આહારદિ “શ્રણ, માન અને દેવાથી અને અલ્પ આયુષ્ય કમને બંધ બતાવેલ છે. સાધુના માટે આધાકદિ દોષ યુક્ત આહારાદિ વસ્તુને આગમમાં સર્વત્ર નિષેધ છે, કારણ અવસ્થામાં પણ લેવાની આજ્ઞા નથી. (વિશેષ ખુલાશે પ્રશ્ન ૯૦૯માં જુઓ) Page #81 -------------------------------------------------------------------------- ________________ પર ] સમર્થ–સમાધાન પ્રશ્ન ૯ર –કૃષ્ણ લેસ્થામાં જીવના ભેદ કેટલા અને ક્યા ક્યા છે? ઉત્તર --કૃષ્ણ લેસ્થામાં જીવના ૪૫૯ ભેદ આ પ્રકારે છે-પાંચમી, ૬ઠી, અને સાતમી, ત્રણ નરકોના પર્યાપ્તા, અને અપર્યાપ્ત આ ૬ ભેદ નરકના, તિર્યંચના ૪૮, મનુષ્યના ૩૦૩ અને દેના ૧૦૨ (પચીસ ભવનપતિ-અસુરકુમારાદિ ૧૦ ભવનપતિ, અને ૧૫ પરમાધામી, પિશાચાદિ ૧૬ વાણવ્યંતર અને ૧૦ જાંભક કુલ ૫૧ને પર્યાપ્તા અને અપર્યાપ્તા) આ રીતે કુલ ૪૫૯ ભેદ થયા. (ભગવતી શ૩ ઉ. ૭માં પરમધામિક દેવોની અને ૧૪મા શ. ના ૮મા ઉદ્દેશામાં જભક દેવેની સ્થિતિ એક પોપમની બતાવી છે તે એક પોપમની સ્થિતિની અપેક્ષાએ તે પરમધાર્મિક અને જાંભક દેવામાં એક તેજે લેશ્યા જ હોય છે. બીજી (કૃષ્ણાદિ ત્રણ) નહિ, પરંતુ તેના પરિવારભૂત અને આભિગિક દેવ નાની (૫૫મના અસંખ્યાતમાં ભાગની સ્થિતિના હોય, તે તેમાં કૃષ્ણાદિ ત્રણ લેહ્યા હોઈ શકે છે. પ્રશ્ન ૯૩૩ –નીલ લેસ્થામાં જીવના કેટલા અને કયા કયા ભેદ હેાય છે? ઉત્તર:–નીલ લેક્ષામાં પણ ૪૫૯ ભેદ છે જેમાં ત્રીજી, ચોથી અને પાંચમી નરકના પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ ૬ ભેદ નરકના, શેષ બધા ભેદ કૃષ્ણ લેહ્યા અનુસારે સમજવા જોઈએ. પ્રશ્ન ૩૪–કાત લેફ્સામાં જીવના ભેદ કેટલા અને કયા કયા છે? ઉત્તર :-- કાત લેશ્યામાં પણ ૪૫૯ ભેદ છે, જેમાં પહેલી, બીજી અને ત્રીજી નરક ના પર્યાપ્તા અને અપર્યાપ્તા, એમ ૬ ભેદ નરકના, શેષ બધા ભેદ કૃષ્ણ લેશ્યા અનુસારે સમજવા જોઈએ. પ્રશ્ન ૯પ –તેજે લેસ્થામાં જીવના કેટલા અને કયા ક્યા ભેદ છે? ઉત્તર ––તે લેશ્યામાં ૩૪૩ ભેદ છે. તે આ પ્રકારે છે, બાદર પૃથ્વી, પાણી અને વનસ્પતિકાયના અપર્યાપ્તા અને સંસી તિર્યંચના ૧૦ અને ૧૩ ભેદ તિર્યંચના, ૧૦૧ સંસી મનુષ્યના પર્યાપ્તા અને અપર્યાપ્ત એમ ૨૦૨ મનુષ્યના, ૨૫ ભવન પતિ, ૨૬ વાણ-વ્યંતર, ૧૦ જતિષી, પહેલું, બીજું દેવલોક અને પહેલું કિષિી, આ ૬૪ દેવના પર્યાપ્તા અને અપર્યાપ્તા, આ રીતે ૧૨૮ ભેદ દેના કુલ ૩૪૩ ભેટ થયા. પ્રશ્ન ૯૬ –પા લેશીમાં જીવના કેટલા અને કયા ક્યા ભેદ છે? ઉતર –પલેશીમાં ૬૬ ભેદ છે. તે આ પ્રકારે છે–૧૦ સંજ્ઞી તિર્યચના, ૩૦ કર્મભૂમિ મનુષ્યના, બીજું કિષિી , ત્રીજું, થુિં, અને પાંચમું દેવલોક, તથા ૯ લેકાંતિક, આ ૧૩ દેવના પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ ૨૨ ભેદ થયા. કુલ ૬૬. પ્રશ્ન ૩૭ –વૈકિય શરીરમાં જીવના ભેદ કેટલા અને કયા ક્યા છે? Page #82 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજે [ ૫૩ ઉત્તર :--કિય શરીરમાં જીવના ૨૩૩ ભેદ છે. તે આ રીતે છે-નરકના ૧૪, બાદર વાયુકાય ૧, અને ૫ સંજ્ઞીતિયચ, આ ૬ ના પર્યાપ્તા, ૧૫ કર્મ–ભૂમિ મનુષ્યના પર્યાપ્તા અને ૧૯૮ દેવતાના આ ૨૩૩ ભેદ છે. પ્રશ્ન ૦૮:–બે કેશથી દૂર આહાર ન લઈ જવાનો નિયમ છે, આની પાછળ શું રહસ્ય છે? શું ભૂમિ-પરિવર્તનથી તે આહાર સદોષ થઈ ગયે? આહારના વિષયમાં પહેલા પહેર અને ચોથા પહેરની મર્યાદાને શે ઉદ્દેશ્ય છે? પહેલા પહેરની વસ્તુ ચેથા પહેરમાં સચેત થઈ ગઈ? જે એવું હોય તે ગૃહસ્થના ઘરમાં રહેવા પર છવ ન આવ્યા અને પાત્રમાં કેમ આવી ગયા? ઔષધ વગેરે ચોથા પહેરમાં ગૃહસ્થની આજ્ઞા લઈને લેવાય છે. જે આહાર પણ આજ્ઞા લઈને ઉપગમાં લેવાય તે શું હાનિ થશે? ઉત્તર :–સાધુ પરિગ્રહને પૂર્ણ ત્યાગી હોય છે. તે ત્યાગની સુરક્ષા માટે પ્રભુએ અનેક મર્યાદાઓ બતાવી છે. તેમાં આ પણ બતાવેલ છે કે બે કોશ (માઈલ) ઉપરાંત આહાર, ઔષધ આદિ લઈ જવા નહિ અને ત્રણ પહોર ઉપરાંત રાખવા પણ નહિ. (અતિ આવશ્યક કારણે ચેથા પહોરમાં કામ લેવાનું બૃહત્કલ્પના ૫ મા ઉદ્દેશામાં બતાવ્યું છે.) આ મર્યાદાઓ ક્ષેત્ર, કાળ સંબંધી સંગ્રહ બુદ્ધિની રોધક (અટકાવવા વાળી) હેવાથી અપરિગ્રહ વ્રતની પિષક છે. આ મર્યાદાઓ તૂટવાથી ૫ મા મહાવ્રતને ભંગ અને પ્રભુ આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે. પ્રશ્નમાં કહેલ બને વાતની ખાસ રૂકાવટ (અટકાયત)માં જીપત્તિનું કારણ ન સમજવું પણ પૂર્વકથિત કારણ સમજવું જોઈએ. ઔષધાદને ચોથા પહોરમાં ગૃહસ્થાદિની આજ્ઞા લઈને કામમાં લેવું, આ પણ પ્રમાદ (શિથિલતા) છે, તો પછી આહાર આજ્ઞા લઈને કામમાં કેમ લઈ શકાય ? શાસ્ત્રાનુસાર ઔષધાદિ પણ ત્રણ ત્રણ પહોર જ રાખવા, પાછી આવશ્યકતા હોય, તે, બીજા પહેરાદિમાં લઈ આવવું, પરંતુ આજ્ઞા ન બદલવી, એ જ હિતકર છે. પ્રશ્ન ૯૯૯ –સાંભળીયે છીયે કે પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં કઈ ગૃહસ્થ, કેઈ સાધુના ઉદ્દેશ્યથી ભોજન બનાવે છે, અને જે સાધુને ઉદ્દેશ્ય કરીને બનાવ્યું છે, તેને જ્ઞાન થઈ જાય, તે તે લે નહિ, પરંતુ બીજા સાધુ લે, તે તેને શિક દોષ લાગતો નથી. શું આ શાસ્ત્ર સંમત છે? જો છે, તે પછી ભગવાન મહાવીરે પોતાના સાધુઓને ઓશિક આહાર માટે કેમ નિષેધ કર્યો? ઉત્તરઃ–પ્રત્યેક ઉત્સર્પિણી અવસર્પિણીના પ્રથમ અને ચરમ તીર્થકરના સાધુ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ] સમર્થ–સમાધાન ક્રમશ: સજજડ અને વક જડ હોવાના કારણે મધ્યમ ૨૨ તીર્થકરેના તથા મહાવિદેહના સાધુઓની અપેક્ષાએ આને ક૫ કંઇક વિશેષ રૂપે અલગ બતાવે છે. તે અનુસાર પાર્શ્વનાથ ભગવાનના સાધુઓના કપમાં ઉદ્દેશિક આહારદિ બંધ નથી, પરંતુ મહાવીર ભગવાનના સાધુઓના કલ્પમાં બંધ હોય છે. ઔદેશિક આહારાદિની રૂકાવટ કરવી, ન કરવી વગેરે બધી કલ્પ વ્યવસ્થા સાધુઓના ભાવની પરિસ્થિતિને જોઈને જ તીર્થ કરે એ તેની ગ્યતા અનુસાર કરી છે. એથી તે અનુસાર વર્તવું જ શ્રેયસ્કર છે. પ્રશ્ન ૯૪૦ –ચોવિહારી મુનિ સંધ્યા પ્રતિક્રમણમાં અને અન્ય સાધુ પ્રતિદિન રાત્રી પ્રતિક્રમણમાં જે “જોવા રિવા” ને પાઠ ન બોલે તો શુ હાનિ છે? ત્યાં આહાર જ નથી, તો પછી આલોચના શેની? ઉત્તર – ચોવિહારી મુનિ અન્ય સાધુ માટે ગોચરી જઈ શકે છે અને દિવસે કે રાત્રે ગોચરી સંબંધી સ્વપ્ન આવ્યું હોય, અને અન્ય કોઈ ખાન-પાન ગોચરી સંબંધી સંકલ્પાદિ ઉત્પન્ન થયા હોય, ઈત્યાદિ કારણથી “જોવાજ જરિયાને પાઠ બોલો જ ઠીક છે. આ વાત પણ છે જેમ સંથારે ન હોવા છતાં પણ પ્રતિકમણને કમ બધાને સમાન રાખવે, સાધારણ બુદ્ધિવાળાને માથાકૂટમાં ન પાડવા અને ભાવ-વિશુદ્ધિ રાખવી, ઇત્યાદિ કારણેથી સંલેખના આદિનો પાઠ બેલવો જરૂરી છે, તે જ રીતે જોવા રિયાઆદિને પાઠ પણ બોલે જરૂરી છે. પ્રશ્ન ૯૪૧ –જીવ અપર્યાપ્ત અવસ્થામાં મરે છે કે નહિ? અપર્યાપ્ત અવસ્થાની સ્થિતિ કેટલી? એક-એક પર્યાતિ બાંધવામાં તેને કેટલે સમય લાગે છે? ઉત્તર –જીવ અપર્યાપ્ત અવસ્થામાં મરે છે, પરંતુ ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા પહેલા નહિ. અપર્યાપ્ત અવસ્થાની સ્થિતિ અંતર્મુહુર્તની હોય છે. કેઈ આહાર પર્યાપ્તિ બાંધવામાં ૧૭૬ આવલિકા લાગવાનું કહે છે, પરંતુ આગમ અનુસાર તે એક સમય જ લાગે છે. શેષ પર્યાપ્ત બાંધવાનો સમય બત્રીસ-બત્રીસ આવલિકા કહે છે, પરંતુ આગમ અનુસારે અસંખ્ય સમયને અંતમુહર્તા એક-એક પર્યાપ્તિ બાંધવામાં લાગે છે. કેમકે આહાર પર્યાપ્તિના સિવાય શેષ પર્યાનિ બાંધવાનો સમય બધા જીવોને એક સરખો હોતો નથી. બધી પર્યાતિ બાંધવાના સમયને મેળવવા પર પણ અંતર્મુહુર્ત જ થાય છે. જેટલી પર્યાપ્તિ બાંધવી હોય, તેટલી પર્યાપ્તિ સાથે જ ચાલુ કરે છે. આ પ્રશ્ન ૯૪૨ – ચિત-મહાત્કધ શું છે? તેની લંબાઈ, પહોળાઈ અને સ્થિતિ કેટલી છે? ઉત્તર –કેવળી–સમુદઘાતમાં આઠ સમય લાગે છે. જેમાંથી ચોથા સમયે કેવળી સમુદઘાત વાળા જીના પ્રદેશ સંપૂર્ણ લેકવ્યાપી થઈ જાય છે. એથી સચિત મહા Page #84 -------------------------------------------------------------------------- ________________ ભાગ ખા [ ૫૫ સ્કંધની લંબાઈ પહેાળાઈ સપૂર્ણ લેાક જેવડી અને સ્થિતિ એક સમયની છે. કેમકે ચેાથા સમયની પહેલા અને પછી તેના પ્રદેશ સંપૂર્ણ લાક વ્યાપી હોતા નથી. એથી મેાટામાં મેટાસચિત મહાસ્ક ધ તે જ છે. પ્રશ્ન ૯૪૩ :—પ્રસૂતિ થવા પર શું અસઝાય મનાય? જે હા, તા તે કેટલા દિવસ સુધી અને કેટલા ઘરાના અંતર સુધી મનાય? શું તેના માટે શાસ્ત્રીય પ્રમાણ પણ છે? ઉત્તર :—પુત્રી-જન્મની આઠ દિવસ અને પુત્ર--જન્મની સાત દિવસની ૧૦૦ હાથ દૂર સુધી અસજ્ઝાય ઠાણાંગ ઠા. ૧૦ ની ટીકા અને અર્થમાં બતાવી છે. રાજમાગ વચ્ચમાં ન હોય, તે ૭ ઘર સુધી પ્રસૂતિની અસજ્ઝાય માનવી–એવુ વૃદ્ધોનું કથન છે. પ્રશ્ન ૯૪૪ :-અસંજ્ઞા તિય``ચ પંચેન્દ્રિય, જઘન્ય અવગાહના આંગુળનાં અસંખ્યાતમાં ભાગ વાળાની, જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી ? ઉત્તર :~~~આંગુળના અસખ્યાતમા ભાગની અવગાહના વાળા અસ'ની તિય‘ચ પંચેન્દ્રિયની જઘન્ય સ્થિતિ, અંતમુર્હુત અને ઉત્કૃષ્ટ કોડ પૂર્વની હોય છે. આ વાત ભ, શ. ૨૪ મા થી સ્પષ્ટ છે. પ્રશ્ન ૯૪૫ :—અસ'ની તિય``ચ પ`ચેન્દ્રિય ક્રોડ-પૂર્વીના આયુષ્ય વાળાની જઘન્ય-ઉત્કૃષ્ટ અવગાહના કેટલી ? ઉત્તર :—Àાડ-પૂર્વીના આયુષ્યવાળા અસન્ની—તિય ચ પ ંચેન્દ્રિયની અવગાહના જઘન્ય આંગુળના અસંખ્યાતમાં ભાગની અને ઉત્કૃષ્ટ એક હજાર યેાજનની છે. આ પણ ૨૪ મા શતકથી સ્પષ્ટ છે. પ્રશ્ન ૪૬ :-પ્રત્યેક વનસ્પતિની જ. અગુલના અસ`ખ્યાતમા ભાગવાળાની જ. ઉ. સ્થિતિ કેટલી છે? ઉત્તર ઃ—આંગુળના અસંખ્યાતમા ભાગની અવગાહના વાળી પ્રત્યેક વનસ્પતિની સ્થિતિ જ. તંડુ` . ૧૦ હજાર વર્ષોંની પણ ૨૪ મા શતકથી સ્પષ્ટ થાય છે. પ્રશ્ન ૯૪૭ ઃ—જે વનસ્પતિની . અવગાહના ૧૦૦૦ ચાજનથી જાજેરી છે, તેની જ. સ્થિતિ કેટલી ? ઉત્તર :—એક હજાર ચાજન જાજેરી અવગાહના વાળી વનસ્પતિકાયની મધ્યમ અને ૩. સ્થિતિ હોઈ શકે છે. જઘન્ય નહિ. આ ખુલાસા ૨૪ મા શતકથી મળે છે, પરંતુ હુજાર્ ચેાજન જાજેરી અવગાહનાવાળાની જ. સ્થિતિ કેટલી હોય છે, આ ધ્યાનમાં નથી, Page #85 -------------------------------------------------------------------------- ________________ સમર્થ–સમાધાન પ્રશ્ન ૯૪૮-જીવના ત્રણ ભેદ, ગુણસ્થાન ૩, યોગ ૩, ઉપગ ૩ અને લેશ્યા ૩ ક્યાં મળે છે? ઉત્તર–અનાકાર ઉપયોગી કાયમી શાશ્વત દષ્ટિવાળા નરકમાં પ્રશ્ન ૯૪૯ –જીવને, ૧ ગુણસ્થાન, ૧ યોગ, ૧ ઉપગ, અને ૧ લેહ્યા ક્યાં મળે છે? ઉત્તર:–લક પ્રમાણ અવગાહના વાળા સાકાર ઉપગીમાં અર્થાત્ સાકાર ઉપગી સચિત-મહાકંધમાં. પ્રશ્ન ૯૫૦ –કિયાવાદી મનુષ્ય અને તિર્યંચ, ક્રિયાવાદી અવસ્થામાં આયુષ્ય બાંધે તે કઈ ગતિનું? ઉત્તર – આયુષ્ય તે કેવળ દેવગતિનું જ બાંધી શકે છે. દેવગતિમાં પણ એક વૈમાનિકનું જ. આનું સ્પષ્ટીકરણ ભ. ઉ. ૩૦ આદિમાં છે. પ્રશ્ન ૯૫૧ –આકાશમાં પાણીના જામેલા ગર્ભની સ્થિતિ ચાલે છે. જઘન્ય સ્થિતિ એક સમયની ઉ. ૬ મહિનાની, આ સ્થિતિ કેની છે? ઉત્તર –કાલાંતરે પાણી વર્ષવાના હેતુ રૂપે જે પુદ્ગલેનું પરિણમન થયું હોય, તેને “ઉદક ગ” કહે છે. તે પુદ્ગલ તે રૂપે એક સમયથી લઈને ૬ મહિના સુધી રહી શકે છે. એથી આ સ્થિતિ તે રૂપે રહેલ પુદ્ગલની સમજવી. પ્રશ્ન ૫ર –૭૯ મા સમવાયાંગમાં-છઠ્ઠી પૃથ્વી (નરક)ના મધ્યભાગથી છઠ્ઠી ઘનદાનું નીચેનું ચરમાંત ૭૯ હજાર જન દૂર બતાવ્યું છે. હિસાબ કરવાથી ૭૮ હજાર જન જ થાય છે. આ અંતર કેમ છે? ઉત્તર:-ઈસીપભ્યારા (ઈષિત પ્રાગુભાર) પૃથ્વી સહિત ૮ પૃથ્વી પણ સૂત્રમાં બતાવી છે. ઈષત્ પ્રાગભાર પૃથ્વીથી ગણવાથી જે પાંચમી નરક છે, તે ૬ઠ્ઠી પૃથ્વી થઈ જાય છે. પાંચમી નરકના પૃથ્વીપિંડની જાડાઈ એક લાખ ૧૮ હજાર જનની છે. આના મધ્યભાગથી આના ઘનોદધિનું નીચેનું ચરમાંત બરાબર બેસી જાય છે. આ પ્રકારે સાંભળ્યું છે. તથા ટીકાકારે પણ “મીનપ્રિત્યે સૂત્રમવ” આ પ્રકારે કહ્યું છે. પ્રશ્ન ૯૫૩ એક ભવમાં તથા અનેક ભવમાં ગુણસ્થાન કેટલી-વાર આવે અને જાય? ઉત્તરઃ—એક ભવમાં ગુણસ્થાનક-૧,૩.૪ અને ૫મું. જ.૧ ઉ. પ્રત્યેક હજારવાર, બીજી અને અગીયારમું. જ. ૧ ઉ. ૨ વાર, ૬ અને ૭મું. જ. ૧ ઉ. પ્રત્યેક સે વાર, ૮,૯,૧૦મું. જ. ૧ ઉ. ૪ વાર આવી શકે છે. અને ૧૨, ૧૩, અને ૧૪મું જ,ઉ, વગર ૧ ભવમાં જ અને એકવાર જ આવી શકે છે. અનેક ભવમાં નહિ, Page #86 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૫૭ અનેક ભવમાં ગુણ સ્થાનક–૧,૩,૪, અને ૫ મું. જ.૨ ઉ. અસંખ્યાત વાર, બીજું જ. બે વાર ઉ. પાંચ વાર, ૬ અને ૭ મું. જ.૨ ઉ. પ્રત્યેક હજારવાર, ૮,૯, અને ૧૦મું. જ. ૨ ઉ.૯ વાર, ૧૧મું. જ.૨ વાર ઉ.૪ વાર આવી શકે છે. પ્રશ્ન ૯૫૪–૮ આત્મામાં રૂપી કેટલા અને અરૂપી કેટલા? ઉત્તર:-૮ આત્મામાંથી કષાય અને ગ–આ બે રૂપી અને શેષ ૬ અરૂપી છે. પ્રશ્ન ૯૫૫ –પ્રત્યેક ગુણસ્થાનમાં ક્રમશઃ જ, ઉ. કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તર :–પહેલાથી પાંચમાં ગુણસ્થાન સુધી એક સમયમાં નવા જીવ જ.૧ ઉ. અસંખ્યાતા, ૬,૭માં ગુણસ્થાનમાં જ. ૧ ઉ. પ્રત્યેક હજાર, ૮,૯,૧૦માં ગુણસ્થાનમાં જ.૧ ઉ. ૧૬૨, ૧૧મા ગુણસ્થાનમાં જ. ૧ ઉ. ૫૪, ૧૨,૧૩માં ગુણસ્થાનમાં જ.૧ ઉ. ૧૦૮. પ્રશ્ન ૫૬ –પ્રત્યેક ગુણસ્થાનમાં સમયે સમયે કેટલા જીવ પૂર્વ પ્રતિપન મળે? ઉત્તરઃ–પહેલા ગુ. માં જ. ઉ. અનંત જીવ મળે, ૨,૩માં જ.૧ ઉ. પપમના અસંખ્યાતમા ભાગના સમય જેટલા અસંખ્યાતા જીવ મળી શકે છે. ૪,૫મામાં જ. ઉ. પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમય જેટલા, ૬ઠ્ઠામાં જ, ઉ. પ્રત્યેક હજાર કેડ, ૭માં માં જ, ૧ ઉ. પ્રત્યેક સે કઠ તથા કઈ છમામાં જ. ઉ. પ્રત્યેક સે ઝાડ કહે છે. ૮માંથી ૧૨માં સુધી જ.૧ ઉ. પ્રત્યેક સે, ૧૩મામાં જ. ઉ. પ્રત્યેક કેડ, ૧૪મામાં જ. ૧ ઉ. પ્રત્યેક સે. પ્રશ્ન૫૭ –અભાવમાં ૨૮ લબ્ધિઓમાંથી કેટલી લબ્ધિઓ મળે છે? ક્રમશઃ નામ નિર્દેશ કરવાની કૃપા કરશે. ઉત્તરઃ-૨૮ લબ્ધિઓના નામ –(૧) આમોસહિ૨, વિપોસહિ૩, ખેલેસહિ, ૪, જલેસહિ, ૫, સસહિ, ૬, ભિન્નશ્રેત, ૭, અવધિ (સી અને ઉંધીધી બન્ને) ૮, જુમતિ, ૯, વિપુલમતિ, ૧૦, ચારણ (જંઘાચારણ અને વિદ્યા ચારણું) ૧૧, આસીવિષ ૧૨, કેવળી ૧૩, ગણધર ૧૪, પૂર્વધર ૧૫, અરિહંત ૧૬, ચકવર્તી ૧૭, બળદેવ ૧૮, વાસુદેવ ૧૯, ખીર-મધુ–સર્ષેિ આસવ ૨૦, કોઠબુદ્ધિ ૨૧, પદાનુસારણી ૨૨, બીજબુદ્ધિ ૨૩, તેજલેશ્યા ૨૪, આહારક ૨૫, શીતલેશ્યા ૨૬, વિક્રિય ૨૭, અક્ષીણ મહાણસી અને ૨૮, પુલાક, આ ૨૮ લબ્ધિઓમાંથી ૬, ૮, ૯, ૧૦, ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૮, ૨૪, અને ૨૮મી આ ૧૩ લબ્ધિઓ અભાવમાં હોતી નથી. શેષ ૧૫ હોય છે. પ્રશ્ન ૯૫૮:–ભગવાન પાર્શ્વનાથના સાધુ તે દોષ લાગે ત્યારે પ્રતિક્રમણ કરે અને મહાવિદેહના સાધુને કાળે કાળે પ્રતિક્રમણ કરવું અનિવાર્ય Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ] સમર્થ – સમાધાન છે. ભગવાન પાર્શ્વનાથના સાધુ, મહાવીર પ્રભુના સમયમાં ભગવાન પાર્શ્વનાથના નિયમ પાળે, તે શું તેમને મેક્ષ નથી થતું? કેશીસ્વામીએ ગૌતમ સ્વામીથી પાંચ મહાવ્રત ગ્રહણ કરીને તેના નિયમનું પાલન ક્યું. ભારત વર્ષના રહેવા વાળા ભારત વર્ષના કાનૂન ન પાળે અને વિદેશના નિયમને પાળે, તે પાળી શકે શું ? ઉત્તર –વચ્ચેના ૨૨ અને મહાવિદેહના તીર્થકરેના સમયમાં સરલ અને બુદ્ધિમાન જીવ હોય છે, તથા પ્રથમ તીર્થંકરના સમયમાં જુજડ અને ચરમતીર્થકરના સમયમાં વકજડ જીવ હોય છે. પ્રભુએ તેની યેગ્યતાના કારણે નિયમમાં ભિન્નતા રાખી છે. એથી જેના શાસનમાં જેવા-જેવા નિયમ હોય છે, તેવા જ પાળવાં જોઈએ. ભગવાન પાર્શ્વનાથ ના શિષ્ય, ભગવાન મહાવીરના શાસનના નિયમ શાસનમાં આવ્યા પછી પાળે છે. પહેલા નહિ. એથી તમારું દ્રષ્ટાંત લાગુ પડતું નથી. પ્રશ્ન ૫૯ -જ્ઞાનાવરણીય આદિ કર્મોના સંબંધમાં ઉદયાદિ ભાવેની પ્રાતિ કયા પ્રકારે સમજવી ? ઉત્તર :-આનું ચાટે આ પ્રકારે છે. આઠ કર્મ જ્ઞાનાવરણ દર્શનાવરણ વેદનીય ઉદય ભાવ ઉપશમ ભાવ ક્ષાયિક ભાવ ક્ષેપશમ ભાવ પરિણમિક ભાવ પામે નહિ પામે પામે 9 p m પામે મોહનીય ” પામે , પામે આયુષ્ય ' નામ ગેત્ર અંતરાય છે ” પ્રશ્ન ૯૬૦ –એકેન્દ્રિ આદિમાં ઇન્દ્રિય, પ્રાણુ, ગ, ઉપગ, લેહ્યા, પર્યાપ્તિ અને શરીર કેટલા કેટલા હેય છે? ઉત્તર અને ઉત્તર નિગ્ન અંકિત બંને યંત્રમાં જુએ– Page #88 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજે T ૫૯ ઈન્દ્રિય પ્રાણ ૫ ૧૦ (૧). ગ ઉપગ લેશ્યા પર્યાપ્તિ શરીર ૩, ૧૫ ૨, ૧૨ ૬ ૬ પ એકેન્દ્રિય બેઈન્દ્રિય તેન્દ્રિય ૬ ૭ ૨, ૨, ૪ ૪ ૨, ૨, ૫ ૫ ૩ ૩ ચરેન્દ્રિય પંચેન્દ્રિય ૫ ૧૫ ૧૦ ૩, ૧૫ ૨, ૧૨ ૬ ૩૫ ૧૦, ૩૨ ૧૦, ૩૧ ૧૯ ૬ ૨૫ સર્વ ૧૮ ઈન્દ્રિય પ્રાણ ૧ ૧૦ ૪ ૪ ૪ વેગ ૩, ૧૫ ૧, ૩ ૧, ૩ ૧, ૩ ઉપગ લેશ્યા પર્યાપ્તિ શરીર ૨, ૧૨ ૬ ૬ ૫ ૨, ૩ ૪ ૪ ૨, ૩ ૪ ૨, ૩ ૩ છે ! ૮ પૃથ્વી અપ છ વાયુ * نی نی نی نی o છ જ છ છ બેઇન્દ્રિય તેઈન્દ્રિય " છ છ 3 * છ 3 છ વનસ્પતિ ૪ ૧, ૩ ૨, ૩ ૪ ૬ ૨, ૪ ૨, ૫ ૩ ૭ ૨, ૪ ૨, ૫ ૩ ચૌરેન્દ્રિય ૮ ૨, ૪ ૨, ૬ ૩ નારકી ૧૦ ૩, ૧૧ ૨, ૯ - ૩ દેવતા ૧૦ ૩, ૧૧ ૨, ૯ ૬ ૬ તિર્યંચ ૧૦ ૩, ૧૩ ૨, ૯ ૬ ૬ મનુષ્ય ૫ ૧૦ ૩, ૧૫ ૨, ૧૨ ૬ ૬ ૫ સર્વ ૩૪ ૮૧ ૨૩, ૭૯ ૨૪, ૭૦ ૪૮ ૫૯ ૪૦ પ્રશ્ન ૬૧ –ઉત્કૃષ્ટ અવગાહનાના એક સમયમાં ૧, ૨ સીજે, એવું નંદી સૂવમાં છે, તે ભગવાન રાષભદેવના વખતે ૧ સમયમાં ૧૦૮ સિદ્ધ કેવી રિતે થયા? શું તેની અવગાહના ઉત્કૃષ્ટ ન હતી? 3 જ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬. ] સમર્થ– સમાધાન ઉત્તર :–એક સમયમાં ઉત્કૃષ્ટ અવગાહનાના બે સિદ્ધ થઈ શકે છે, આ વાત ઉત્તરધ્યયનના ૩૬ મા અધ્યયનના મૂળ. પાઠમાં છે. જે ઉત્કૃષ્ટ અવગાહનાના ૧૦૮ સિદ્ધ થાય, આ વાત અચ્છેરાની છે. ૧૦ અચ્છેરા સ્થાનાંગના ૧૦ મા ઠાણામાં બતાવ્યા છે, અઆછેરા અનંત કાળે થાય છે. બાકી સાધારણ રૂપે તો ઉ. અવગાહનાના બેથી વધારે સિદ્ધ થતા નથી. પ્રશ્ન ૯૬ર –-પાંચ સ્થાવર મૃષાવાદની ક્રિયા કેવી રીતે કરે છે? ઉત્તર:–બોલવાની શક્તિનો અભાવ છે, પરંતુ તે મૃષાવાદના ત્યાગી નથી. એથી અવતની અપેક્ષાએ તેને મૃષાવાદ વગેરે બધી જ ક્રિયાઓ લાગે છે. પ્રશ્ન ઉદય –સામાયિક, છેદપસ્થાપનીય, અને પરિવાર વિશુદ્ધિમાં એક વર્ધમાન પરિણામ છે, તે પછી પડિવાઈ કેમ થાય છે? હીયમાન પરિણામ વગર પડીને અસંયમમાં કેવી રીતે આવે છે? ઉત્તર સામાયિક આદિ ત્રણેય ચારિત્રમાં હીયમાન. વર્ધમાન, અને અવસ્થિત એમ ત્રણે ય પરિણામ, ભગવતી શ૦ ૨૫ ઉ. ૭ માં બતાવ્યા છે. પ્રશ્ન ૯૬૪ –ઠાણુગ ઠા. ૪માં લોકપાલના નામ છે, તો ભવનપતિના ૨૦ ઈન્દ્ર છે અને દરેક ઈન્દ્રના ૪-૪ લોકપાલ બતાવ્યા છે. અસુરકુમારના બે ઈન્દ્ર છે, તેના લોકપાલ ૮ સમજવા કે ચાર ચાર નામ બતાવીને પાછા બીજી વાર ચાર નામ તે જ બતાવ્યા છે, તે તે ૨ ઈન્દ્રોના ૮ લોકપાલ સમજવા કે ચાર ? એ જ રીતે આગળ નાગકુમાર વગેરેના પણ કેમ સમજવા? ઉત્તર –ભવનપતિના ૨૦ અને વૈમાનિકના ૧૦ એમ ૩૦ ઈન્દ્રોમાંથી દરેકના ૪-૪ કપાલ છે. અસુરકુમારના બે ઇંદ્રના આઠ લેકપાલ છે. બન્ને ઈન્દ્રોના લોકપાલેના નામ તે જ છે. એ જ પ્રકારે આગળ પણ સમજવું જોઈએ. પ્રશ્ન ૯૬૫ –ઠાણાંગ ઠા. ૪ ઉ. ૩ માં ઔદારિક સિવાય ચાર શરીરને જીવ સ્પશે છે, તે કેમ સમજવું? ઉત્તર –દારિક શરીર તે જીવ રહિત પણ દેખાય છે, પરંતુ શેષ ચાર શરીર, જીવ વગર (ખાલી શરીર) રહી શક્તા નથી અને ન જીવશૂન્ય શરીર દેખાય છે. પ્રશ્ન ૯૬૬ –ઠાણુગ ઠા. ૪ ઉ. ૩માં ૪ પિતાલા (૪૫ એજનના) ચાલ્યા છે તે, પણ “Hપો સપરિસિ” છે. તે પહેલા દેવલોકના ઉનામના વિમાનને કેવી રીતે સમજવું? તે કયા લોકની સીમામાં છે? ... ઉત્તર –ઉડુ નામનું વિમાન પહેલા પ્રતરના મધ્યમાં છે. અને તે પહેલા દેવલોકનું ગણાય છે. કેમકે તેરેય પ્રતરના ઈન્દ્રક (મધ્ય) વિમાન પહેલા દેવલોકના છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ ભાગ મીો [ ૬૧ પ્રશ્ન ૯૬૭ :——દિયા મોચાહિમા, મા મોચાહિમા,જ્ઞયમા-ચન્દ્રષ્ટિમાં, વફ-મન્ન-ચન્દ્ર-હિમા-આ કેવી રીતે હાય છે? આમાં તપસ્યા કેવી કરાય છે ? ઉત્તર :મન્નેય માય ડિમા માગસર અથવા અષાઢમાં ધારણ કરી શકાય છે. ગ્રામ આદિની બહાર એકાંતમાં ધારણ કરે છે. ભાજન કરીને ધારણ કરે, તા ૬ ઉપવાસમાં અને ભાજન કર્યાં વગર અંગીકાર કરે, તેા ૭ ઉપવાસમાં નાની અને ૭ તથા ૮ ઉપવાસમાં મોટી મેય પિડમા પૂરી થાય છે, આ બે પિડમાએ માં માય ( પાસવણુ–પેસાય ) ગ્રહણ કરવાની વિધિ છે. જવ, અને વજામધ્ય-ચંદ્ર—પઢિમા પ્રત્યેક મહિનાની હાય છે. એક મહિના સુધી શરીરને ઉપગેŕથી બચાવતા નથી. જવ–મધ્ય ચંદ્ર-પડિમા શુકલપક્ષી (શુદ) ની એકમથી ચાલુ કરે છે, અને અમાસના દિવસે પૂરી થાય છે. એકમે એક, ખીજે એ, યાવત્ પૂનમે પંદર દત્તી ભોજન અને પાણીની લઈ શકાય છે, પછી કૃષ્ણ (દ) એકમે ૧૪ યાવત્ ચૌદસે એક અને અમાસે ઉપવાસ કરીને સમાપ્ત કરી દે છે. છે. વા મધ્ય પણ આ જ પ્રકારે, પરંતુ કૃષ્ણ પક્ષ (વદ) ની એકમે ચાલુ કરાય એકમે પ ંદર, ખીજે ચૌ, યાવત્ અમાસે ૧, શુકલ (શુદ) ની એકમે ૨, ખીજે ૩, યાવર્તી ચૌદસે ૧૫ અને પૂનમે ઉપવાસ આ રીતે સ ંક્ષેપમાં ખતાવી છે. અધિક વિસ્તાર વ્યવહાર સૂત્રમાં છે. આ ડિમાઓના નામ તે! ઠાણાંગ સૂત્રમાં પણ છે. પ્રશ્ન ૯૬૮ :—સિ મળિપેઢિયાળ છŕર ચતારી લિળહિમો નિગુસ્સેર્વમાળમિત્તો संपलियंक निसन्नाओ थूमाहि मूहिओ संतिखित्ताओ चिति तंजहा - १, उसभा, २, बद्धमाणा, ૨, ચાળી, જી, વાસેના "" (a ) " एत्थणं अट्ठसय जिणपडिमाणं जिणुस्सेहप्पमाणमित्ताण' संनिखितं स चिट्ठइ " અહિયા જિન-પ્રતિમાના શે। અર્થ હાવા જોઇયે? ઉત્તર :—નિમ્નાક્ત પ્રમાણેાથી તીથ કર પ્રતિમા પ્રતીત થતી નથી. (૧) ભગવાનના શરીરનું વર્ણન મસ્તક તરફથી શરૂ કરાય છે, અને પ્રતિ એનુ પગેથી કરાયેલ છે. અન્ય સરાગિની શારીરિક સુંદરતાનું વર્ણન પગેથી લઈને શરૂ કરવામાં આવે છે. જેમયુગલિયા આઢિનુ ભગવાનના શરીર- નમાં ‘ સ્તન ' વર્ણન નથી, પરંતુ પ્રતિમાના સ્તન બતાવ્યા છે. એમ ૧૦૦૮ લક્ષણ પ્રતિમાના વર્ણનમાં નથી, પરંતુ ભગવાનના વણુનમાં છે. (6 (૨) “ નિષ્ણુપ્તેર્પમાળમેત્તાબો’--આના અથ ટીકાકારે ૫૦૦ ધનુષ્યના સ્વીકાર્યાં છે, તે તીથ કરની અવગાહના તા અલગ-અલગ હોય છે. અહિયાં એક સરખી બતાવી છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ સમર્થ–સમાધાન તથા પ્રતિમા અનેક હોવા છતાં પણ નામ ચાર જ આવે છે, અન્ય તીર્થકરેના આવતા નથી. (૩) અહિં જિન–પ્રતિમાઓની આગળ-નાગ, ભૂત, યક્ષ અને કુંડધારક પ્રતિમાઓ બતાવી છે, જે તે તીર્થકરેની હેત, તે તેની પાસે ગણધર, સાધુ આદિની પ્રતિમા બતાવી હોત તથા તે પ્રતિમાની પાસે કળશ, શૃંગાર, આરિસ, થાળ, રત્નકરંડક, આભરણ, સરસવ, મોરપીંછ, આદિ વસ્તુઓનું વર્ણન છે. આ પ્રતિમાઓ જે વિતરાગિની હોત, તે ત્યાગિઓના ઉપકરણ બતાવ્યા હતા, વિલાસિઓના બતાવ્યા ન હત. એથી સરાગિઓની હોવી સંભવિત છે. ઠાગ ઠા. ૩ ઉ. ૪ માં તે ત્રણ પ્રકારના જિન બતાવ્યા છે, પરંતુ કેમાં જિનના અનેક અર્થ બતાવ્યા છે. અહિં જિનનો અર્થ કામદેવની પ્રતિમા સાંભળવામાં આવ્યું છે. કદાચ તે “હેમીનામ માળા’ + માં મળી શકે છે. + (“શબ્દ રત્ન મહોદધિઃ કેષ ભાગ ૧ પૃ. ૮૪૦ માં “જિન” શબ્દને અર્થ ક્રમશઃ-“જૈન તીર્થકર, બુદ્ધ, કામદેવ, વિષ્ણુ” “અત્યંત વૃદ્ધ, જ્ઞાન, વિજયશીલ”— કરેલ છે. આ કોષના સંગ્રહક પન્યાસજી શ્રી મુક્તિ વિજ્યજી છે, પ્રકાશક-મંત્રી શ્રી વિજયનીતિસૂરિ વાચનાલય ગાંધીઠ, અમદાવાદ છે–ડેશી.) પ્રશ્ન ૯૬૯ –“થળે રૂમાયુ જોવનમુનાહુ જ નિરાશો જુનર્વિના વિતિ ” અહિં કહ્યું છે કે-અહિંયાં વમય ગેલવૃત સમુદકે (દાબડિઓ)માં જિનની ઘણી જ અસ્થિઓ રાખેલ છે. અહિ શકો આ છે કે દેવલોકમાં જિનની અસ્થિઓ કે જે દારિક શરીરની છે, તે કેવી રીતે રહી શકે છે? દેવલોકમાં કઈપણ દારિક શરીરની વસ્તુ જઈ શકતી નથી. તે પછી “જિનસામો” ને અર્થ શું કર જોઈએ? ઉત્તર –દેવલોકમાં રત્ન વગેરે અનેક ઔદારિક વસ્તુઓ છે જ. તથા અહિંથી પણ માટી, પાણી, પુષ્પાદિ અનેક વસ્તુઓ ઈન્દ્રાદિના મહોત્સવમાં દેવ લઈ જાય છે અને જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં ભગવાન રાષભદેવને દાઢાદિ અવયવ ઈંદ્રાદિ દેવ લઈ જાય છે અને સમુદ્ગ (દાબડિઓ)માં તેને રાખવાનું વર્ણન આવ્યું છે. મહાપુરૂષેની અસ્થિ મંગળરૂપ સમજીને લઈ જાય છે. એથી ઔદારિકની વસ્તુ ત્યાં જવામાં અને રહેવામાં પણ વધે લાગતું નથી, પરંતુ બધા અધિકારી દેવેની પાસે, અહિથી લઈ જવાયેલ તીર્થકરોની દાઢાદિ અસ્થિઓ મળી શકતી નથી. કેમકે ચંદ્ર, સૂર્ય અને વિજયાદિ દેવ અસંખ્ય છે. એથી Page #92 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો અસ્થિ તે અસ્થિએ બધાના હાથમાં આવી શકતા નથી અને ૮ મા શતક અનુસારે તે સંખ્યાતા કાળથી વધારે રહી શકતા નથી. એટલે સમુદ્ગકે। (દાડિએ ) માં અસ્થિ જેવી આકૃતિવાળા અન્ય શાશ્વત પુદ્ગલ હોવા સંભવિત છે અને તે તેને પૂજનીય સમજે છે, તથા ત્યાં મૈથુન ક્રિયા કરતા નથી, આદિ વર્ણન ૧૯ મા શતકના ૫ મા ઉ. માં બતાવ્યું છે. [ ૬૩ હોવા સંભવિત ઉપરોક્ત સ્થનથી બધા અધિકારી દેવાને ત્યાં શાશ્વત પુદ્દગલ તેા છે જ અને કેટલાક દેવેશને જિનની અસ્થિ પ્રાપ્ત થાય છે, તે થોડા કાળ રહે છે. પ્રશ્ન ૯૭૦ :—પૂર્વ વાળું ત્તિળવાન’—આ પાઠે આવ્યે છે. દેવલે માં બાદર અગ્નિની સંભાવના નથી તે પછી ધુપ દેવા એ સૉંગત કેમ થશે ? ઉત્તર :—મનુષ્ય ક્ષેત્રની બહાર તે બાદર અગ્નિનું સ્વસ્થાન છે જ નહિ. એથી તે હાઈ શકતી નથી, પરંતુ જે પ્રકારે પરમાધામી દેવ અગ્નિ જેવા અચેત વિકૃતિ પુદ્દગલાથી નારકીને દુઃખ દે છે, તથા શ. ૬. ઉ. ૫ તમસ્કાય માં દેવ અસુરાદિ વિદ્યુત કરે છે, તેમજ અહિ' અચેત વિકવિત પુદ્દગલાથી ધૂપ-કા થવું સ ંભવિત છે. તથા અન્ય અન્ય પુદ્ગલેાના પારસ્પરિક સંચાગથી દહન, ધુમાડો આદિ ક્રિયા થઈ શકે છે. જેમ-સોડા, લિમલેટ, ફ્રુટસોલ્ટ, ચુનાં, કાસ્ટિક સેઢા વગેરે પાણીના સમૈગથી ખા‹ ( વરાળ) તથા જેમ-તેજાખ, કાસ્ટિક સેાડા આદિથી વસ્ત્ર, ચામડી વગેરે મળી જાય છે, તેમજ ત્યાં પુદ્ગલાના સયાગથી ધૂપ-કાર્ય પણ થવું શકય છે. પ્રશ્ન ૯૭૧ :—દરેક વ્યક્તિની ભાવનાએ અલગ-અલગ કેમ રહે છે? પરસ્પર મળતી અથવા એક સરખી કેમ નથી રહેતી ? ઉત્તર ઃ—માહનીય કર્મીના કારણે જીવમાં લાલસાએ ઉત્ત્પન્ન થાય છે. લાલસાઓથી ચંચળતા અને ચંચળતાથી વ્યક્તિની ભાવનાએ અલગ-અલગ પ્રકારની થતી રહે છે. માહ દૂર થવાથી ભિન્નતા દૂર થઈ જાય છે, અન્યથા થતી નથી. પ્રશ્ન ૯૭ર :—શહેરામાં પ્રેસ, શુદ્ધ આચાર-વિચાર રાખવાની ઈચ્છા કરવા છતાં પણ મનુષ્ય તેનાથી દૂર કેમ રહે છે ? આવે ઉત્તર :—શહેરોમાં શુદ્ધ આચાર-વિચારથી વિપરીત સાધન ઘણાં જોવામાં છે, તે વિપરીત સાધનાને વધારે પરિચય જ મેહમાં સહયોગી બને છે, અને હૃદય ઉપર ખરાબ અસર કરે છે. જેથી તે અનેક વસ્તુઓની પ્રાપ્તિનું મૂળ પરિગ્રહ પ્રાપ્ત કરવાની લાલસા જ થાય છે. પછી તે લાલસાએ શુભ આચાર-વિચારને રહેવા દેતી નથી. પ્રશ્ન ૯૭૩ :—સત્ય આટલું કડવુ" કેમ છે? ઉત્તર :—જેમ તાવના જોરે સ્વાદ બગડેલા હોય છે, તેને જીવન નિર્વાહ—કારક ભાજન-પાનાદિ વસ્તુઓ અને દવા વગેરે ખરાબ લાગે છે અને અપથ્ય તેમજ રાગ ક Page #93 -------------------------------------------------------------------------- ________________ સમર્થ–સમાધાન વસ્તુઓ સારી તેમજ સ્વાદિષ્ટ લાગે છે, તેમ જ કર્મ-રોગના પ્રભાવે સત્ય પ્રવૃત્તિઓ કડવી લાગે છે, એવું હેવા છતાં પણ સમજદાર વ્યકિત અહિત કારક સ્વાદિષ્ટ વસ્તુને છેડીને હિતકારી કટુ સેવન કરે છે તે ધીરે ધીરે રેગ શાંત થઈને નિરાશ થઈ જાય છે. તેમ જ ધર્માત્મા છવ, રૂચિ ન હોવા છતાં પણ પરાણે સત્યનું સેવન કરે છે, તે ધીરે-ધીરે કર્મ રેગથી રહિત થાય છે. પ્રશ્ન ૯૭૪–રેશમની ઉત્પત્તિ કિડાઓથી થાય છે. એવી સ્થિતિમાં ભગવાને ત્રણ પ્રકારના કપડામાં રેશમી કપડાને ઉપગ કેમ ફરમાવ્યું? • ઉત્તર –બીજા વસ્ત્ર મળતાં હોય, તે રેશમી વસ્ત્ર લેવાની મનાઈ છે. પ્રશ્ન ૯૭૫ – દૈવનાની તળો સૌમા દોડ્યો” આવું કહેવાય છે, પરંતુ તેને ચાર પરિણત અને ચાર બીજી, કુલ આઠ સ્ત્રીઓ હતી. તે આવા વ્યભિચારી હતા, તે તેની ગણત્રી પુણ્યવાન જમાં કેમ થઈ? કેવન્નાજી દેવલોકમાં ગયા કે બીજે ક્યાં ? ઉત્તર પ્રથમ તે કેવનાજીની વાત કથાની છે. પૂર્વભવમાં શાળીભદ્રની જેમ તેણે પણ દાન દીધું. પુણ્યના પ્રભાવે ધનાઢય શેઠના ઘેર જન્મ લીધે. પહેલા તે વિષય વાસનામાં સમજતા જ ન હતા. તેને પરાણે વિષયી લેકની સંગતમાં નાંખીને વિષયવાસનાને પરિચય કરાવ્યો. વાસ્તવમાં એણે કેઈની ઈજત લેવાને વિચાર પણ કર્યો નથી, પરંતુ એને અનાયાસ (આપોઆ૫) સુલભ સંયોગ પુણ્યના પ્રભાવે મળતો ગયે. યાવત્ આનંદપૂર્વક રાજ્યસદ્ધિને અનુભવ કરી ભેગના ત્યાગી બની દેવ ગતિમાં જવાને સંભવ છે. પ્રશ્ન ૭૬–ગાય પવિત્ર અને અહિંસક પશુ મનાય છે. પરંતુ આના ચામડાને અપવિત્ર માને છે. બીજી તરફ સિંહ, વાઘ વગેરે હિંસક પશુઓના ચામડાને પવિત્ર માને છે, આખું શું કારણ? ઉત્તર –ચર્મ સંબંધી વિચાર તે લોકોએ પિતાની મનમાની રીતે બનાવી લીધેલ છે. (ખરેખર તો) વાસ્તવમાં સિંહ-વાઘાદિનું ચર્મ પવિત્ર નથી. તે ઓછું મળવાના કારણે લોકેએ તેની કિંમત વધારી દીધેલ છે. અને કિંમત વધારે હોવાથી કેઈ વિશેષ વ્યક્તિ ને જ પ્રાપ્ત થઈ શકે છે, ઈત્યાદિ કારણથી લોકોએ પવિત્ર માની લીધેલ છે, પરંતુ સુકા ઘાસ (ડાભ) જેટલી પવિત્રતા પણ કઈ ચામડામાં ગ્રંથકારોએ માનેલ નથી. પ્રશ્ન ૯૭૭–સૂત્રોમાં બે અષાઢ અને બે પણ ક્યાં બતાવ્યા છે? ઉત્તર –સૂર્ય પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિ, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, વગેરે સૂત્રમાં ચંદ્રાદિ સંવત્સર અને મહિનાઓના વર્ણન દીધા છે, તે ગણિત અનુસારે દરેક યુગના મધ્યમાં Page #94 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો પિષ અને અંતમાં અષાઢ જ વધે છે. અર્થાત્ ૩૦ સૂર્યમાસમાં ૩૧ ચંદ્રમાસ બને છે, એથી એ ગણિતથી ઉપરોક્ત અધિક મહિના જ હોય છે. પ્રશ્ન ૭૮–આપની દૃષ્ટિથી મૂળ-ગુણ અને ઉત્તર-ગુણ શબ્દના અર્થ અને આ બન્નેની સર્વમાન્ય વ્યાખ્યાઓ શું હોઈ શકે છે? ઉત્તર :–ખાસ ગુણને મૂળગુણ અને તેના અંશરૂપ ગુણને ઉત્તર ગુણ કહેવાય છે. કેમકે સાધુઓને છ (પાંચ મહાવ્રત તથા રાત્રિ ભેજન ત્યાગ રૂ૫ વ્રત) વ્રત બતાવ્યા છે. તેના જ વિશેષ ભેદ કરીને શ્રાવકના ત્રત બતાવ્યા છે, એથી તેનાજ અંશને ઉત્તર ગુણ સમજવા જોઈયે. પ્રશ્ન ૭૯ –મૂળ-ગુણ અને ઉત્તર ગુણ અ ન્ય આશ્રિત છે કે સ્વતંત્ર રૂપે પણ છે? સ્થાયી અને સફળતા પૂર્વક બન્નેમાંથી કેઈએ કનું પાલન કરી શકાય છે? જે કરી શકાતું હોય, તો તેનું અને કેવી રીતે? ઉત્તર :–મહાવ્રત વગર સાધુ થઈ જ શકતા નથી. એથી સાધુને તે મૂળગુણ વગર ઉત્તર ગુણ સમજવા નહિ, પરંતુ શ્રાવક, મૂળ અને ઉત્તર બન્નેમાંથી કેઈ એકને પણ સ્વતંત્ર રૂપે પાળી શકે છે. આની સિદ્ધિ માટે નીચે લખેલ પ્રમાણ દૃષ્ટિવ્ય છે (૧) ભગવતી શતક ૧૭ ઉદેશક ૨ “i Trણે વિ ટે નિર્વિરો તે નં તવારિ વત્ત વંસિયા--” “આની ટીકા—” orચિરિ ચેન પરિહારવૃત્ત સૌ નૈતિન વાહ વિ તfહૈ? વઢવંદિત વિત્થાન મકવાત્તરશા !” આ ઉપરોક્ત પાઠ અને ટીકામાં એક પણ પ્રાણીને મારવાને ત્યાગ કર્યો છે, તેને વ્રત્તિ અંશના સદૂભાવથી બાલપંડિત અર્થાત્ શ્રાવક કહેલ છે. અહિયાં આંશિક અર્થાત્ કેવળ ઉત્તરગુણ રૂપ પ્રત્યાખ્યાન હેવા છતાં પણ તેને દેશત્રતિ માનેલ છે. (૨) ભગવતી શતક ૭ ઉ. ૨ ની નિમ્ન ટીકામાં આચાર્ય અભયદેવસૂરિએ મૂળગુણ વગર ઉત્તર ગુણ બતાવ્યા છે. “રેશવિરતિપુ પુનમુદ્રગુણવત્મય મિત્રના લઘુત્તરગુfણનો ઢન્તો ” (૩) સટીક-ધર્મ સંગ્રહ, પંચાશક, પ્રવચન સારોદ્ધાર વગેરેમાં દરેક વ્રત અથાત બારમાંથી કઈ પણ વ્રત સ્વતંત્ર રૂપે અથવા સમ્મિલિત રૂપે (સાથે) ગ્રહણ કરવાનું સ્પષ્ટ વર્ણન છે. અસંગિક ક્રિક-ત્રિક યાવત્ બાર સંયોગ સુધી અનેક ભાંગા તથા કરણ ગની અપેક્ષાએ કરેડો ભાંગા બતાવ્યા છે. એથી મૂળ વગર ઉત્તર અને ઉત્તર વગર મૂળ અને કઈ પણ વ્રત સ્વતંત્ર રૂપે, આદિથી, મધ્યથી, અંતથી તથા સર્વે અને કઈ પણ પ્રકારે ધારણ કરી શકે છે. ઉપરોક્ત પ્રમાણેથી મૂલગુણ વગર પણ ઉત્તર ગુણનું પાલન કરી શકાય છે. એથી શ્રાવકના વ્રત પાળવામાં અન્ય આશ્રિતને એકાંત નિયમ નથી, Page #95 -------------------------------------------------------------------------- ________________ સમર્થ–સમાધાને પ્રશ્ન ૯૮૦ –મૂળ ગુણે અને ઉત્તર ગુણેને પરસ્પર સંબંધ છે કે નથી? જે છે, તે કયા મૂળ-ગુણેની સાથે કયા ઉત્તર ગુણનો સબંધ છે? જે સંબંધ નથી, તે કેમ? ઉત્તર –ઉત્તર–ગુણ, મૂળ ગુણના અંશરૂપ હોવાથી તેનાથી સંબંધીત છે જ. બધા ઉત્તર ગુણ અપેક્ષા કૃત બધા મૂળગુણોથી સંબંધીત હોઈ શકે છે, પરંતુ પાળવામાં એક બીજાની એકાન્ત આવશ્યકતા નથી હોતી. એથી આ અપેક્ષાએ સંબંધિત નથી પણ થતા. પ્રશ્ન ૯૮૧ :–“વિત્રતમનથad = મોકોમો માળ બનત્રાના માડ્યારિત ગુણવ્રતાન્યાર્થ”–આચાર્ય સમન્તભદ્રની આ ઉક્તિથી તો આ જ જાણી શકાય છે કે જે અણુવ્રતના ગુણોમાં વૃદ્ધિ કરે, વિશેષતા પેિદા કરે, તે ગુણ વત છે. આથી આ જ ધ્વનિત (અર્થ નીકળે છે) થાય છે કે ૫ અણુવ્રત લીધા વગરના ગુણ વત કેમાં વિશેષતા પેદા કરશે? આપની આ વિષયમાં શી માન્યતા છે? ઉત્તર –આચાર્ય સમન્ત ભદ્રની વ્યાખ્યા કેઈ અપેક્ષાએ માનવામાં કઈ વાંધે નથી, પરંતુ એકાન્ત રૂપે સમજવી ન જોઈએ. કેમકે અનેક શાસ્ત્રીય સ્થળોએ દિશાવતાદિ સાતેય વ્રતે તે જ શિક્ષાવત બતાવ્યા છે. એવા સ્થળોએ ગુણ વૃદ્ધિની વ્યાખ્યા કેમ ઘટિત થશે? તથા સમંત-ભદ્રના ઉપરોક્ત કથનમાં “અણુવ્રત’ને નિર્દેશ નથી. અને આત્મિક : ગુણેની વૃદ્ધિ તે ઉત્તરગુણ ધારણ કરવાથી પણ અવશ્ય થાય છે. પ્રશ્ન ૯૮૨:–“પરિઘર રૂચ નાળિ ગ્રતા ત્રિજયંતિ શીટાનિં આચાર્ય અમૃતચંદ્રના આ કથન વિશે આપની શું સંમતિ છે? શું નગર વિના જ પહેલા પરિધિ ખેંચાશે? કે નગર બન્યા પછી તેની વિશેષ રક્ષાના કારણે પરિધિની આવશ્યકતા થશે? મૂળગુણોના અભાવમાં કેવળ ઉત્તરગુણેને ગ્રહણ કરવાની નિરર્થકતાના વિષયમાં આચાર્યોની શી ધારણું રહી છે? ઉત્તર–આચાર્ય અમૃતચંદ્રની દષ્ટાંત સહિતની વ્યાખ્યા પણ ડેઈ અપેક્ષાએ ઠીક સમજી શકાય છે, કેમ કે દષ્ટાંત પ્રાયઃ એક દેશીય હોય છે. જેમ વ્યવહાર સમિતિના ૬૭ બેલેમાં ધર્મરૂપ નગરની સમક્તિરૂપ પરિધિ બતાવી છે. અહિં દેશ અને સર્વત્રપ્તિ ધર્મરૂપ નગર ન હોવા વાળાને પણ સમક્તિરૂપ પરિધિ માની છે. અર્થાત્ વ્રતરૂપ નગર , બનાવ્યા વગર જ પહેલા પરિધિ ખેંચી લે છે. એથી આ ઉદાહરણ સર્વાગી સમ જવું ન જોઈએ. તે પ્રશ્ન ૯૮૩ –શું હિંસા, જૂઠ, ચેરી, વ્યભિચાર અને પરિગ્રહ ત્યાગની • ભાવના જાગૃત થયા વગર, કેઈ વ્યકિત કેવળ ઉત્તર ગુણે પાળે તે તે Page #96 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજે [ ૬૭. વાસ્તવિક રૂપે સાર્થક કહી શકાય? શું ઉત્તર ગુણનું પાલન કરવામાં મૂળ ગુણની ઉપેક્ષા કરી શકાય છે? ઉત્તર :–હિંસાદિ પાપ ત્યાગની ભાવના જાગૃત થયા વિના તે કોઈ પણ મૂળ અને ઉત્તરગુણનું પાલન વાસ્તવિક રૂપે સાર્થક નથી કહી શકાતું. રહી વાત પાળવાની, તે કઈ મૂળ, કેઈ ઉત્તર, અને કઈ ઉભયરૂપ ગુણોને શકય અનુસારે (યથા શક્ય) પાળે છે. આ બધાને વાસ્તવિક જ સમજવા કેમકે ઉત્તરગુણ પાળનારને મૂળ ગુણની અપેક્ષા (આકાંક્ષા) બની રહે છે. ઉપેક્ષા નહિ. ઉપેક્ષા તે તેને મૂળગુણોની તે શું, મુનિ વિરતિ (સંયમ) ની પણ રહેતી નથી. કારણ વશ વર્તમાનમાં પાળવામાં અસમર્થ છે, એથી કેવળ ઉત્તરગુણનું પાલન પણ વાસ્તવિક જ સમજવું. પ્રશ્ન ૯૮૪ –શું આ ધારણું સાચી છે કે મૂળ ગુણને પાળ્યા વગર જ કેવળ ઉત્તરગુણે પાળવાથી મુનિ તે કહેવાઈ શકતા નથી, પરંતુ વ્રતધારી શ્રાવક કહેવાઈ શકે છે? અથવા સાધુ તે નહિ પરંતુ વ્રતધારી શ્રાવક રહી શકે છે? ભાવનાત્મક દૃષ્ટિથી સાધુ માટે મૂળગુણની અનુપેક્ષા અને વ્રતધારી શ્રાવક માટે તેની ઉપેક્ષા કરવાનું શું કારણ છે? અને સાધુ તથા શ્રાવકમાં સાધનાની દૃષ્ટિએ આ ભેદ માને શું ઉચિત થશે? ઉત્તર કેવળ ઉત્તરગુણને પાળવાવાળા પણ વ્રતધારી શ્રાવક કહી શકાય છે. આ ધારણ સાચી છે. પ્રશ્ન ૯૮૫ – ભગવતી સૂત્ર શ. ૭ ઉ. ૨ ના પાઠ–“દવથ કat मूलगुणपच्चक्खाणी उत्तरगुण पच्चखाणी असखेज्जगुणा, अपञ्चक्खाणी अणंतगुणा "ने। વાસ્તવિક અભિપ્રાય છે જોઈએ? પ્રાણીઓના પ્રત્યાખ્યાન-અપ્રત્યા ખ્યાનની દૃષ્ટિથી અ૫–બહત્વ (ન્યુનાધિકત) સિવાય શું આ અભિપ્રાય પણું નીકળે છે કે મૂળગુણે વગર પણ કેવલ ઉત્તર ગુણેનું પાલન કરવા વાળા રહી શકે છે અને તે પાંચમાં ગુણસ્થાનવતી શ્રાવક કે છઠ્ઠા ગુણસ્થાનવતી મહાવ્રતી સાધુ માની શકાય છે? ઉક્ત પાઠમાં ઉત્તરગુણીઓને જ અસંખ્યાત ગુણ વધારે બતાવ્યા છે. તેને આ અભિપ્રાય કેમ ન લેવાય કે બધાથી થડા કેવળ મૂળ ગુણોને પાળવા વાળા છે. અને તેથી અસંખ્યાત ગુણ અધિક મૂળગુણો સહિત ઉત્તરગુણેને પાળવા વાળા છે? અન્યથા ચતુર્વિધ સંઘની વૈયાવૃત્ય તપસ્યાના રૂપમાં તથા મહાવતી મુનિને સુઝતે આહાર વગેરે દઈને અતિથિ સંવિભાગ વ્રત રૂપે ઉત્તરગુણોને પાળતા થકા શ્રેણિક રાજા અને શ્રી કૃષ્ણજીને અવિરતિ, Page #97 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ] સમર્થ–સમાધાન અપચ્ચખાણું ચેથા ગુણસ્થાનવતી જ કેમ કહ્યા? શું મૂળ ગુણાનો અભાવ જ આ કથનનું કારણ નથી? ઉત્તર :–મૂળ–ગુણ સિવાય કેવળ ઉત્તરગુણ વાળાને લીધા વગર, આ અલ્પ બહત્વ બરાબર ઘટિત થતો નથી. કેમકે –“મૂત્ર ગુપચવવાળી' ને પાઠ હોવાથી મૂળગુણ પ્રત્યાખ્યાનમાં બધા મૂળગુણિઓનો સમાવેશ છે, અર્થાત્ ઉત્તર સહિત મૂળવાળા પણ અલગ રહી શકતા નથી, અને તેમજ ઉત્તરગુણીમાં બધા (મૂળ સહિત તથા કેવળ) ઉત્તરગુણી સમજવા જોઈએ. ઉત્તરગુણમાં મૂળ સહિત ઉત્તરગુણી જ લેવાથી મૂળગુણીથી ઉત્તરગુણ ઓછા થાય છે. એથી મૂળ વગર પણ કેવળ ઉત્તરગુણી હોવાનું માનવાથી ઉત્તરગુણી અસંખ્યાતા થઈ શકે છે, તથા આચાર્ય અભયદેવે આ જ પાઠની ટીકામાં શ્રાવકને મૂળ વગર પણ ઉત્તરગુણ હેવાને સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. પિયાવચ્ચ, દાનાદિ કરવા છતાં પણ દેશવિરતિના ભાવ અને દેશવિરતિને ગ્રહણ કર્યા વગર પાંચમા ગુણસ્થાનવત કહી શક્તા નથી. એથી શ્રેણિક, કૃષ્ણજી વિષે પણ આ જ સમજવું જોઈએ. પ્રશ્ન ૯૮૬ –પ્રાચીન આચાર્યોના વિચાર અનુસારેવતી શ્રાવક થવાની પહેલાં સમ્યક્ત્વી થવું આવશ્યક છે અને સમ્યકત્વી થતાં પહેલા માર્ગોનુસારીના ૩૫ ગુણે અનુસારે ન્યાય-સંપન્નતા, પાપ–ભરૂતા, અગહિત કાર્ય પ્રવૃત્તિ, દીર્વાદશિતા, ધર્માર્થ કામ સાધન વગેરે ગુણોનું હોવું આવશ્યક માનેલ છે. એવી દશામાં હજારે મજૂરનું પણ કરવા વાળા મિલમાલિક કે બ્લેક-માકિટ આદિ અન્યાય પૂર્ણ સાધનોથી ધન કમાવવાવાળા વેપારી, શું એક વનસ્પતિનો ત્યાગ કરી દેવા માત્રથી વતી શ્રાવકની કેટિમાં ગણુઈ શકે છે ? વર્તમાન યુગના એક સમ્યફર્વધારી, વધ કરનાર, શેષક, અન્યાયી વ્યાપારી, અથવા લાંચ લેનારના ક્રર હૃદયમાં શું અર્થ દંડ વિરમણ વ્રત અથવા સામાયિક વ્રત પ્રતિ નિષ્ઠા રહી શકે છે? શું આપ તેને કેવળ સામા યિક આદિ ક્રિયાઓ કરી લેવાથી પાંચમા ગુણસ્થાનવતી શ્રાવક માની લેશો ? ઉત્તર:–સમકિત પ્રાપ્તિ પહેલાં માર્ગાનુસારીના ગુણ અનિવાર્ય રૂપે હવા, એકાંત રૂપે કેમ માની શકાય ? આમાં તે અનર્થદંડ ન કરે, શુદ્ધ શ્રદ્ધા રાખવી, આદિ બેલ પણ છે, તો તે સમ્યક્ત્વ પ્રાપ્તિ પહેલા અનર્થદંડ છો, કેવી રીતે ગણી શકાશે ? તથા શુદ્ધ શ્રદ્ધાને જ સમતિ કહે છે, તો તે સમકિત પ્રાપ્તિના પૂર્વે કેવી રીતે સમજી શકાશે? દઢ પ્રહારી, ચિલાયતી ચોર વગેરેને સમક્તિ પ્રાપ્તિની પૂર્વે માર્ગાનુસારીના ગુણ યુક્ત Page #98 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો કેમ સમજી શકાશે ? કેમકે તેની પૂર્વ પ્રવૃત્તિ તે ક્રૂર હતી, તથા દશાશ્રુતસ્કંધ અધ્યયન ૬ ના કિયાવાદીના વર્ણનમાં જીવઘાતાદિ જેવા મહાન કુર કર્મ કરવાવાળાને પણ સ્પષ્ટ રૂપે સમ્યદષ્ટિ હેવાનું બતાવેલ છે. જેમ મૂળ વતોમાંથી એક ચોથા વ્રતને ધારણ કરવાવાળા શ્રાવકને અન્ય કૂટતેલમાપ લાલસાદિ ખુલ્લા રહેવા છતાં પણ શ્રાવક મનાય છે, તેમ જ ભાવથી સામાયિક, લલેતરી ત્યાગાદિ કરવાવાળાને દેશ વિરતિ કેમ ન સમજી શકાય ? પાંચમાં ગુણસ્થાનના અસંખ્ય સ્થાન અને કરોડ ભાંગા છે, તેમાંથી જેવા તેના ભાવ અને ત્યાગ હશે, તે જ શ્રેણના શ્રાવક ગણાશે. પિતાના ત્યાગ સિવાય જેટલા આરંભ-સમારંભાદિ કરશે તેનું પાપ તે તેને લાગશે જ, પરંતુ દેશ-વિરતિની કેટીમાં ગણવા નહિ, આ આગમ સંમત નથી. પ્રશ્ન ૯૮૭:–“પ્રચાર પંચકુલાસંકુ” (ઉત્તરાધ્યયન સૂત્ર) “હિંસાતચીત્રકgવવિખ્યો તર્ગતમ્” (તત્વાર્થ સૂત્ર) "हिंसानृतचौर्येभ्योमैथुन सेवापरिग्रहाभ्यां च । पापप्रणालिकाभ्यो विरतिः संज्ञस्य ચારિત્ર” (રત્ન કરડે શ્રાવકાચાર) ઈત્યાદિ શાસ્ત્રો અને ધર્મ ગ્રંથોના પાઠાનુસારે હિંસાદિ પાંચ મહા પાપોથી વિરત થવાવાળાને વતી, ચારિત્રી, વિરત અથવા સંવત કહેલ છે, એથી આ પાંચ પાપોમાં લાગેલાને અવિરત, અસંવત વગેરે કહેવાશે, અને આ જ પાંચ પાપથી અંશતઃ વિરત અને અંશતઃ અવિરત હેવા વાળાને વિરતાવિરત, ચરિતા ચરિત્ત, ધમાધમે, અથવા સંવુડા સંવુડે કહેવાશે. એવી દશામાં આ પાંચ પાપોથી સર્વ પ્રથમ દેશતઃ વિરત થયા વગર અર્થાત દેશ મૂળગુણેને ગ્રહણ કર્યા વગર ખાલી ઉત્તર ગુણેને પાળવાવાળા વિરતાવિરત અણુમાં કેવી રીતે કહી શકાય ? ઉત્તર :–આમાં પણ હિંસાદિન દેશતઃ ત્યાગીને દેશ વિરત માનેલ છે. ઉત્તરગુણવાળો પણ હિંસાદિને અંશતઃ ત્યાગી છે. એથી તેને દેશ વિરતિ ન માનવા ક્યાં સુધી ઠીક છે ? કિ ચિત્ (વેડા) પ્રત્યાખ્યાનનું દેશવિરતિ પણે નિમ્નક્ત પ્રમાણોથી પણ સ્પષ્ટ સિદ્ધ થાય છે – છે, જે ન વિથ સ્વરૂપ પ્રચાવ્યાનં વેરામુરારોડ ચાલ્યાના ” ( અભિધાન રાજેન્દ્ર કેષ ભાગ ૧ પૃ. ૫૯૨) २, नाल्पमप्युत्स हेद्येषां, प्रत्याख्यान मिहोदयात् । अप्रत्याख्यान संज्ञाऽतो, द्वितीयेषु निवेशिता ॥ २ ॥ ઠાણાંગ ઠા. ૪. ઉ. ૧ ટકા, Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ] સમર્થ – સમાધાન રૂ, રવષમજનો શેષાં, ................. છે ? / પ્રજ્ઞાપના પદ ૨૩ ઉ. ૨ મલય વૃત્તિ. ४, “ अप्रत्याख्यानक्रिया अन्यतर स्याप्यप्रत्याख्यानिनः अन्यत्तरदपि न किंचिदपीत्यर्थः થોન પ્રત્યાઘાતિ તવ માવ:” (પ્રજ્ઞાપના પદ ૨૨ મલય વૃત્તિ) આ પ્રમાણેથી ડા પણ પ્રત્યાખ્યાનને રેવાવાળે બીજો ચેક હટી જાય છે, એથી તે વિરતાવિરત જ ગણાશે. પ્રશ્ન ૯૮૮ – જૈન ધર્મના માન્ય ધર્મશાસ્ત્રોમાંથી શું કઈમાં પણ એવા શ્રાવકને ઉલ્લેખ છે, જેણે મૂળ ગુણ ગ્રહણ કર્યા વગર જ ઉત્તરગુણે પાળ્યા હોય અને વ્રતધારી શ્રાવક કહેવાયા હોય? ઉત્તરઃ—જે વાત આગમથી સ્પષ્ટ સિદ્ધ છે, તેના માટે ઉદાહરણ હોવું અનિવાર્ય નથી. કેમકે આગમમાં ઘણું વાતેના ઉદાહરણ મળતા નથી, તે શું તે અમાન્ય થશે? જેમકે—કેણ મરીને લૌકાંતિકમાં ગયે, અથવા કેરું ત્યાંથી આવ્ય, કઈ સ્ત્રી મને સર્વાર્થસિદ્ધમાં ગઈ? આદિના ઉદાહરણ ન મળવા છતાં પણ લીકાંતિકનું હોવું, સ્ત્રીનું સર્વાર્થસિદ્ધમાં જવું, આગમથી સિદ્ધ મનાય છે. એમ જ અહિં સમજવું. એમાં તે કેવળ ઉત્તર ગુણ ધારણ કરવાવાળાના ગ્રંથમાં વંકચૂલ, દામનખા, હરિબલ વગેરેના અનેક ઉદાહરણ છે. પ્રશ્ન ૯૮૯-શ્રાવક પ્રતિક્રમણના વર્તમાન કાળમાં પ્રચલિત “એક ત્રતધારી યાવત્ બાર વ્રતધારી" પાઠમાં યાવત્ શબ્દના અર્થ ઉપર ધ્યાન દેતા શું આ અભિપ્રાય ખેટે નથી કે પહેલેથી પાંચ મૂળ અણુવ્રતમાંથી એક પણ વ્રત લીધા વિના વચ્ચેનું કે ગુણવ્રત કે શિક્ષા-વ્રત લેવા માત્રથી જ કેઈ વ્રતધારી શ્રાવક થઈ જશે? યાવત્ શબ્દ સાપેક્ષ હેવાના કારણે શું તે પહેલાની અપેક્ષા રાખશે નહિ? ઉત્તર:–અહિંયા યાવત્ શબ્દથી કેવળ ઉત્તર ગુણ ધારી પણ સ્પષ્ટ સિદ્ધ થાય છે, કેમકે અહિં એક વ્રત ધારી છે “પ્રથમ વ્રતધારી નહિ ” “એક” શબ્દ બારમાંથી કઈ એકનું બાધક છે, એથી બારમાંથી કોઈ એક પણ અને બે, ત્રણ યાવત્ બારેય ગ્રહણ કરી શકે છે. જેના ઉપર ભાંગાદિ પ્રમાણુ બતાવી ચૂક્યા છીએ. પ્રશ્ન ૯૯૦–ક્ષપશમ સમ્યકૃત્વમાં ૪, ૫, ૬ પ્રકૃતિઓનો ક્ષય માન્ય છે, આ ક્ષય કેવી રીતે સમજ? ક્ષાયિક સમ્યક્ત્વમાં ૭ પ્રકૃતિના ક્ષયની જેમ કે બીજી રીતે ? Page #100 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૭૧ ઉત્તર:-પશમ સમ્યકૃત્વમમાં જે ૪, ૫ કે ૬ પ્રકૃતિએને ક્ષય માને છે, ત્યાં તે પ્રકૃતિએને ક્ષય, ક્ષાયિકની જેમ પૂર્ણ સમજે. આના ૭ ભાંગ નીચે પ્રકારે છે. ભાંગ અનંતાનુબંધી મિથ્યાત્વ મેહનીય મિશ્ર મોહનીય સમક્તિ મોહનીય ચેક વેદે ,, ખપાવે ઉપશમાવે ઉપશમાવે ઉપશમાવે ખપાવે ખપાવે ઉપશમાવે ઉપશમાવે ખપાવે ખપાવે ખપાવે ઉપશમાવે ખપાવે ઉપશમાવે ઉપશમાવે વેદે (વિપાકેદય) ખપાવે ખપાવે ઉપશમાવે ખપાવે ખપાવે ખપાવે ખપાવે ઉપશમાવે ઉપશમાવે ઉપશમાવે આ સાત ભાંગામાં કેવળ સાતમા ભાંગા વાળા જ ફરી પડે છે. (પ્રતિ પાતી થાય છે) શેષ ૬ ભાંગાવાળા પડતા નથી. શંકા – પશમ સમ્યક્ત્વના એક ભવમાં જઘન્ય એક વાર ઉત્કૃષ્ટ પ્રત્યેક હજાર વાર, અધિક ભવમાં જઘન્ય બે વાર ઉત્કૃષ્ટ અસંખ્યાતી વાર થેકડામાં કહે છે અને સમ્યકુત્વના નવ ભાંગામાંથી પ્રથમના ત્રણ ભાંગા પશમના માન્યા છે, અને હમણા જવાબમાં તમેએ એજ ત્રણ ભાંગા અપ્રતિપાતી બતાવ્યા, તે કેવી રીતે ? સાતમા ભાંગાને ઉપશમાં વેદક કહે છે, તે શું તે પણ પશમ સમકિતમાં છે? સમાધાન :– ક્ષોપશમ સમ્યકત્વ એક ભવમાં ઉત્કૃષ્ટ પ્રત્યેક હજાર વાર આવે છે. આદિ, તમારું કહેવું બરાબર છે. વેદક સમકિત ક્ષચોપશમ સમ્યફવમાં ગણાય છે. અર્થાત્ સાતે ભાંગા પશમસમકિતમાં ગણાય છે, આ પ્રકારે ગણવાથી કોઈ વધે ઉત્પન્ન થતું નથી. અને બેલ પણ બરાબર બેસે છે. પ્રશ્ન ૯૧ –સમ્યક્ત્વ મેહનીય પ્રકૃતિ કેવી રીતે સમજવી? તત્વચર્ચામાં શંકા આદિનું ઉત્પન્ન થવું, શું તે સમ્યકત્વ મેહનીયનું કારણ નથી? જો છે, તે પછી વિપાકેદય કેમ નહિ? સમ્યકત્વ મેહનીયને ઉદય ૭ માં ગુણસ્થાન સુધી કર્મગ્રંથ માને છે અને ક્ષોપશમમાં આની નિયમ હેવાને સંભવ છે. પ્રદેશદયને અનુભવ કેવી રીતે થઈ શકે? એથી વિપાકેદયમાં શું વાંધો છે? Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ] સમર્થસમાધાન ઉત્તર :–તત્વચર્ચામાં જે શંકા આદિ ઉત્પન્ન થાય છે, તે સમ્યત્વ મિહનીય છે. અને તેમાં સમકિત મેહનીયને વિપાકેદય હોય છે. આ વિપાકેદય પહેલા બતાવેલા સાત ભાંગામાંથી પ્રથમના ત્રણ ભાગ છેડીને શેષ ૪ ભાંગામાં હોય છે. પ્રશ્ન ૯૨ –હાયમાન અને વર્ધમાન પરિણામમાં અનાકાર ઉપયોગ હોય છે કે નહિ? અનાકાર ઉપગમાં મરણ હોય છે કે નહિ? ઉત્તર –કેવલીઓને સાકાર અને અનાકાર ઉપગની સ્થિતિ પ્રત્યેક સમયની હેય છે. તથા તેના વર્ધમાન પરિણામની સ્થિતિ જ. ઉ. અંતમુહૂર્તની છે. એથી અંતમુહૂર્તમાં તે તેને સાકાર અને અનાકાર ઉપગની પ્રવૃત્તિ કેટલીય વાર થઈ જાય છે, આથી વધે. માન-પરિણામમાં અનાકાર ઉપયોગ હવે સ્પષ્ટ થઈ જાય છે. એમ જ અન્યત્ર હીયમાન પરિણામમાં પણ અનાકાર ઉપગ સમજી લે. “સા ૪ રસિક” આ પાઠથી મોક્ષે તે સાકાર ઉપયોગમાં જ જાય છે. શેષ ચારેય ગતિમાં જવા વાળા જીનું મરણ સાકાર અને અનાકાર બન્નેમાંથી કેઈ પણ ઉપગમાં થઈ શકે છે. આ વાત ભગવતી શ. ૧૩ ઉ. ૧, ૨ થી તથા ઠાણું ૨-૪ થી સ્પષ્ટ છે. પ્રશ્ન ૯૯ –વિપાક સૂત્રનાં અધ્યયન નંદીજી અને વિપાકમાં ૨૦ આવ્યા અને સમવાયાંગ ૫૫ મી. માં ૧૧૦ અધ્યયન કેવી રીતે ? શું આ વિરોધ નથી? ઉત્તર – જે રીતે વિપાક સૂત્રના ૨૦ અધ્યયન નંદી અને વિપાક સૂત્રમાં બતાવ્યા છે, તે જ રીતે સમવાયાંગ સૂત્રમાં ૧૨ અંગેના વર્ણનની અંતર્ગત વિપાકના વર્ણનમાં ૨૦ અધ્યયન જ વિપાક સૂત્રને બતાવ્યા છે. ભગવાન મહાવીરની ૯ વાંચનાઓ થઈ હતી, જેમાં કેઈ અન્ય વાચનાના વધારે અધ્યયન હેઈ શકે છે. ગણધર તો બારેય અંગેનું નિર્માણ-ભગવાનને કેવળજ્ઞાન થયા પછી તરત જ કરી દે છે. પ૫ મા સમવાયાંગમાં ભગવાન મહાવીરે પુણ્ય અને પાપ ફળ-વિપાકના જે પંચાવન અધ્યયન ફરમાવ્યા, તે તે તે ભગવાન મહાવીરના જીવનની છેલ્લી રાત્રી હતી, એથી આ ૨૦ અધ્યયનેથી આ ૧૧૦ અલગ છે. તે ૨૦ અધ્યયન તે મૃગાલેઢાદિનું વરૂપ જોઇને ગૌતમ સ્વામીના પૂછવા પર ભગવાને પિતાની આયુની મધ્યમાં અને અલગ-અલગ ગામમાં પૂગ્યા અને બતાવ્યા છે. + (આ ૧૧૦ અધ્યયન તે અંતિમ રાત્રે અને એક જ ગામમાં ફરમાવ્યા છે. એથી સ્પષ્ટ રૂપે અલગ છે.) પુણ્ય અને પાપ ફળના વિપાકની કથા તે અનેક (અગણિત) છે, તેમાંથી જે કહેવાને પ્રસંગ છે, તે જ તથા તેટલી જ ફરમાવે છે, આમાં વિરોધની કઈ વાત નથી. Page #102 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૭૩ પ્રશ્ન ૯૪ –તીર્થકરની હાજરીમાં પાંચેય પદ મળે છે કે નહિ? ઉત્તર –તીર્થકરને કેવળજ્ઞાન થઈને શાસન ચાલુ થયા પછી તીર્થકરની હાજરી સુધી ૪ પદ તો ત્યાં મળે છે, કેમકે જે ગણધરાદિ હોય છે, તે આચાર્ય અને ઉપાધ્યાય રૂપે હોય છે અને મનાય પણ છે, અને સિદ્ધ, સિદ્ધ ક્ષેત્રમાં હોય જ છે. આ રીતે પાંચેય પદ અવશ્ય મળે છે. પ્રશ્ન ૯૯૫ –સલીલાવતી વિજય તથા સમુદ્ર એક-એક હજાર એજન Gડા છે, તે પછી વિજયની નદીઓ સમુદ્રમાં કેવી રીતે મળે છે? અર્ધપુષ્કર દ્વીપની નદીઓ શેમાં મળે છે? ઉત્તર –જે રીતે ભૂમિગત રસ્તે બંધ પાણી આજે પણ જે રીતે જતું દેખાય છે, એ જ રીતે તથા સીધા ભૂમિગત રસ્તે સલિલાવતી વિજયની નદીઓનું પણ સતેદા નદીના નીચેના ભાગમાં કે સમુદ્રમાં સીધું જઈ શકે છે. અર્ધ પુષ્કરની ૧૪ નદીઓ તે કાલેદધિમાં અને ચૌદેય પુષ્કર સમુદ્રમાં જાય છે, એવું ઠાણાંગના ૭ મા ઠાણામાં બતાવ્યું છે. મનુષ્ય ક્ષેત્રની બહાર નદીઓ નથી. આને વિરોધ પણ આનાથી થતો નથી, કેમકે આ નદીઓ તે મનુષ્ય-ક્ષેત્રની જ છે. મનુષ્ય ક્ષેત્રની ચારેય બાજુ માનુષત્તર પહાડ છે, તે તે નદીઓ પુષ્કર સમુદ્રમાં કેવી રીતે ગઈ હશે? આના ઉત્તરમાં આ જ સંભવે છે કે કાં તે તેને જવાનો રસ્તો હશે, કાં તે નદીઓ ભૂમિના રસ્તે ગઈ હશે. પ્રશ્ન ૯૬ –મરણના બે ભેદ–સમોહિયા અને અસોહિયા આવ્યા છે. તેમાં આત્મપ્રદેશ કઈ રીતે નીકળે છે? આને વિશેષ ખુલાશે અને મરણનું સ્વરૂપ ફરમાવશે? ઉત્તર – મરવા વાળા જીવ જે સ્થળે હેય, તે સ્થળેથી લઈને જ્યાં ઉત્પન્ન થશે, ત્યાં સુધી જાડાઈ અને પહોળાઈ અહિંના શરીર જેટલી, એના જીવ પ્રદેશની એવી લાઈન સહિયા મરણમાં જ થઈ જાય છે. અસહિયા મરણમાં બધા પ્રદેશ એક સાથે નીકળી જાય છે. દર જાય છે. તે રસ્તામાં તે પ્રદેશને આકાર, અહિંના શરીરની લંબાઈ પહોળાઈ અને જાડાઈ જેવડ રહે છે. બીલકુલ પાસે જવું હોય તો વાત અલગ છે. પ્રશ્ન ૯૯૭૪–અરિહંત ભગવાનના ૧૨ ગુણ છે, જેમાં દેવકૃત પણ ભેળા છે, તે કેવી રીતે? ઉત્તર –તીર્થકર નામ કર્મના પ્રભાવથી દેવ–પ્રતિહાર્ય બનાવે છે. આ તે તીર્થ કરેની શુભ પ્રકૃતિને જ પ્રભાવ છે, દેવેને નહિ. બધા કેવળ એનું જ્ઞાન સમાન હવા છતાં પણ આ પ્રતિહાર્ય આદિથી લોક ઉપર તીર્થકરોને પ્રભાવ વધારે પડે છે. જોકે ૧૦ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ] સમર્થ-સમાધાન ઉપરના પ્રભાવના કારણે આ પ્રાતિહાર્ય આદિને પણ ગુણની ગણનામાં લીધા છે, તીર્થકરોને ખાસ આંતરિક ગુણ તે જ્ઞાનાદિ છે. અને પ્રાતિહાર્ય વગેરે તે બાહ્ય (લેકપ્રભાવક) ગુણ છે. પ્રશ્ન ૯૮ ઉપાધ્યાય મ, ૨૫ ગુણ યુક્ત કેવી રીતે હેય છે? હમણું તે પૂર્વેનું જ્ઞાન પણ નથી. ઉત્તર –ઉપાધ્યાયજીના ગુણોમાં જે પૂર્વેનું જ્ઞાન બતાવ્યું છે, તે ઉત્કૃષ્ટ શ્રેણીની અપેક્ષાએ છે. જઘન્ય આચારાંગ અને નિશીથના જ્ઞાન વાળને પણ ઉપાધ્યાય પદ દઈ શકાય છે. એવું વર્ણન વ્યવહાર સૂત્રના ત્રીજા ઉદ્દેશામાં છે. પ્રશ્ન –પાતાળ-કળશા નીચે ગયા, તે તે ભવનેની વચ્ચે થઈને ગયા કે કેવી રીતે? ઉત્તર –પાતાળ-કળશા નરકના પાડાઓની વચ્ચે થઈને ગયા છે, પરંતુ ભવનની તિરછાઈમાં પાતાળ-કળશા ભવનેની વચ્ચેથી થઈને જવાને સંભવ નથી. પ્રશ્ન ૧૦૦૦ –જઘન્ય-ઉત્કૃષ્ટ બે ભવ કરવા વાળાઓમાં કેટલા ગમ્મા હેય છે? જઘન્ય, ઉત્કૃષ્ટ અને ઔધિકના કેટલા-કેટલા ગમ્મા હોય છે? ઉત્તર –જઘન્ય–ઉત્કૃષ્ટ બે ભવ કરવા વાળાઓના ૭૭૪ ગમ્મા છે, જેમાં ઔધિકના ૨૭૦, જઘન્યના ૨૪૩ અને ઉત્કૃષ્ટ ૨૬૧ ગમ્મા છે. પ્રશ્ન ૧૦૦૧ –જઘન્ય ૧, ૨, ૩ ચાવત ઉત્કૃષ્ટ અને ઔધિકના કેટલાકેટલા ગમ્યા હોય છે? ઉત્તર –જઘન્ય ૧, ૨, ૩ ઉત્કૃષ્ટ સંખ્યાતા જીવ ઉત્પન્ન થાય છે, તેના ૫૦ ગમ્મા છે, જેમાં ઔધિકના ૩ર૬, જઘન્યના ૩૦૫ અને ઉત્કૃષ્ટના ૩૧૯ ગમ્મા છે. પ્રશ્ન ૧૦૦૨ –જઘન્ય ૧, ૨, ૩ યાવત્ ઉત્કૃષ્ટ અસંખ્યાતા જીવ ઉત્પન્ન થાય છે, તેમાં જઘન્ય, ઉત્કૃષ્ટ અને ઓધકના કેટલા-કેટલા ગમ્મા હોય છે? ઉત્તર –જઘન્ય ૧, ૨, ૩, ઉત્કૃષ્ટ અસંખ્યાતા જીવ ઊત્પન્ન થાય છે, તેના ૧૭૫૫ ગમ્મા છે, જેમાં ઔધિકના પ૮૭, જઘન્યના ૫૬ ૦ અને ઉત્કૃષ્ટના ૯૦૮ ગમ્મા છે. પ્રશ્ન ૧૦૦૩મનુષ્યમાં ઔદારિકના દંડકથી જીવ આવે છે, તેના ૮૪ ગમ્મા લીધા છે, તે સંખ્યાતા અને અસંખ્યાતા જીવ કેટલા ગમ્મામાં ઉત્પન્ન થાય, તથા સંખ્યાતા અને અસંખ્યાતાના કયા કયા ગમ્મા છે૯ ગમ્મામાંથી, ઉત્તર :–મનુષ્યમાં દારિકના દંડથી જીવ આવે છે, તેના ૮૪ ગમ્મા લીધા છે. જેમાં પૃથ્વીકાયના જીવ મનુષ્યમાં ત્રીજા, છઠ્ઠા, અને નવમા ગમ્મામાં સંખ્યાતા સુધી Page #104 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજે ઉત્પન્ન થઈ શકે છે, એમ અપ, વનસ્પતિ, ઈન્દ્રિય, ઈન્દ્રિય ચૌરેન્દ્રિય, અસંસી અને સંસી તિર્યંચ પંચેન્દ્રિય, આ મનુષ્યમાં ઉપરોક્ત ત્રણ-ત્રણ ગમ્મા ગણવાથી ૨૪ ગમ્મા થયા. અસંજ્ઞી મનુષ્ય કેવળ એક ત્રીજા ગમ્મામાં જ સંખ્યાતા સુધી સમજવું, એમ ૨૫ ગમ્મા થયા અને સંસી મનુષ્યના નવેય ગમ્મામાં સંખ્યાતા સુધી ઉત્પન્ન થાય છે. એમ ૩૪ ગમ્મામાં સંખ્યાતા સુધી ચને શેષ પ૦ ગમ્મામાં અસંખ્યાતા ઉત્પન્ન થઈ શકે છે. નોટ –શાસ્ત્રકાર ઓધિક ગમ્માને કયાંય પણ તોડતા નથી. એથી ઉપરોક્ત પ્રશ્નોના ઉત્તરમાં ગમ્માની સંખ્યા તે અનુસારે જ બતાવી છે અને થેકડા વાળા બીજી રીતે કહે છે, તે યાદ રહે. પ્રશ્ન ૧૦૪ –સંજ્ઞી મનુષ્ય પહેલી નરકમાં જાય, તેના ૧૦ નાણુતા બતાવ્યા, જેમાં જઘન્યના ત્રણ ગમ્મામાં ૮ નાણતા બતાવ્યા અને સમુદઘાતની ધારણ કેઈની ત્રણની છે અને કોઈની પાંચની છે, કેમકે જઘન્ય અવગાહના પ્રત્યેક આગળની માની છે, તેમાં તેજસ અને વૈશ્યિ-સમુદઘાત મળી શકે છે? ઉત્તર:–સંજ્ઞી મનુષ્ય પહેલી નરકમાં જાય, તેના ૮ નાણત્તા બતાવ્યા છે, જેમાંથી જઘન્ય ત્રણ ગમ્મામાં ૫ નાણત્તા છે. તેની પ્રત્યેક આંગુલની અવગાહના હોવા છતાં પણ વૈકિય અને તૈજસ સમુદઘાત યુક્ત પાંચ સમુદઘાત ભગવતીના મૂળ પાઠમાં બતાવેલ છે. પ્રશ્ન ૧૦૫ –અસંજ્ઞી તિર્યંચ પહેલી નરકમાં જાય તે, સંખ્યાતા જાય કે અસંખ્યાતા ? ઉત્તર:–અસંજ્ઞી તિચ પંચેન્દ્રિય પહેલી નરકમાં એક સમયમાં અસંખ્યાતા જઈ શકે છે. ભ. શ. ૨૪ ઉ. ૧ તથા શ. ૧૩ ઉ. ૧ માં આને ખુલાલે બતાવ્યું છે. પ્રશ્ન ૧૦૦૬ –આંગુળના અસંખ્યાતમા ભાગની અવગાહના વાળ તિર્યચ, નરકમાં નથી જતા. પરંતુ નરકમાં જનાર તિય"ચની દ્ધિ છેએવું “શીઘ્ર બોધ માં છે, તો તે કેવી રીતે? ઉત્તર : આંગુળના અસંખ્યાતમા ભાગવાળા તિર્યંચ નરકમાં જઈ શકે છે એવું ભ. શ. ૨૪ આદિથી સ્પષ્ટ છે. જે, “શીઘબધ” માં નિષેધ પણ કર્યો હોય, તે તે નિષેધ કરે બરાબર નથી એમ સમજવું જોઈએ. પ્રશ્ન ૧૦૦૭:–અઢી દ્વીપ બહાર વર્ષો થાય કે નહિ? સ્થળચરાદિ શું ખાય છે? ઉત્તર:–દેવાદિ વર્ષાવી દે તે વાત અલગ છે, બાકી સ્વાભાવિક વૃષ્ટિ મનુષ્ય ક્ષેત્રની બહાર થતી નથી. જેમકે-અહિં પદ્મદ્રહ આદિમાં પાણી ઉત્પન્ન થાય છે, તેમ ત્યાં (મનુષ્ય ક્ષેત્રની બહાર) પણ પૃથ્વીના અનેક સ્થળો ઉપર પાણી ઉત્પન્ન થાય છે, Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૬j સમર્થ–સમાધાન તે જલસહિત સ્થળમાં વનસ્પતિ પણ ઉત્પન થાય છે, એવી સંભાવના છે. તે પાછું અને વનસ્પતિ આદિથી સ્થળચરાદિ તિર્યંચોને નિર્વાહ સંભવે છે. પ્રશ્ન ૧૦૮ -તિષિઓને ઉદ્યોત ૧૦૦ એજન ઊંચે અને ૧૦૦૦ જન નીચે આવ્યો છે, તો શું શનિશ્ચરના તારાને પ્રકાશ પણ ઊંચે ૧૦૦ એજન હેય છે, અને ચંદ્રમાં સમભૂમિથી ૮૮૦ એજન અને સલિલાવતી વિજય સમભૂમિથી ૧૦૦૦ જન ઊંચી છે, તે ચંદ્રમાને પ્રકાશ આખી વિજયમાં પડે છે કે નહિ? ઉત્તરઃ—ઊંચે લેકમાં કાળ દ્રવ્ય હોતો નથી, એવો શાસ્ત્રમાં ખુલાશો છે. એથી શનિશ્ચરના તારને પ્રકાશ ઊંચે તે વિમાનની દવાજાપતાકા સુધી જ સમજવો, વધારે નહિ. ચંદ્રમાને પ્રકાશ સંપૂર્ણ સલીલાવતી વિજયમાં સમજે અર્થાત્ ચંદ્રમાને પ્રકાશ પણ ઊંચ-નીચે મળીને ૧૯૦૦ એજન સમજે જોઈએ. પ્રશ્ન ૧૦૦૯ –વેદનીય કમની ઉદીરણા પ્રથમથી છઠ્ઠા ગુણ-સુધી અવશ્ય થાય છે કે નહિ? જુલાક-નિગ્રંથમાં ઉદીરણું, આયુષ્ય–વેદનીય છેડીને છ કર્મોની માની છે, તે શું પુલોકમાં કેવળ એક ૭ મું ગુ. જ સંભવે છે? ઉદીરણને પૂરો ખુલાશે સૂત્રમાં ક્યાં મળે છે? શેષ નિયઠેમાં પણ કેટલા-કેટલા ગુ. સંભવે છે? જુલાક-લબ્ધિ માત્ર શક્તિને કહે છે કે લબ્ધિને પ્રવેગ કરવાથી? લબ્ધિ પ્રગથી આ ભયંકર વિનાશ કરવા છતાં પણ શું નિગ્રંથ રહી શકે છે? લબ્ધિને પ્રાગ શું અપ્રમત્ત અવસ્થામાં થાય છે? ઉત્તરઃ–પહેલા ગુ. થી છઠ્ઠા ગુ. સુધી વેદનીય કર્મની ઉદીરણા થવી અવશ્ય સંભવે છે. કેમકે પહેલાથી છઠ્ઠા ગુ. સુધી ત્રીજા ગુ. ને છેડીને ૭ તથા ૮ કર્મોની ઉદીરણું બતાવી છે. જે વેદનીય-કમની ઉદીરણની આવશ્યક્તા ન હોત, તો ૭, ૮ તથા ૬ કર્મોની ઉદીરણા બતાવી હતી પરંતુ એવું બતાવ્યું નથી. એથી વેદનીયની ઉદીરણા અવશ્ય સંભવે છે. આ ઉદીરણા આદિ ને જોતાં પુલાકમાં એક સાતમું ગુ. જ લાગે છે કેટલાક પાના અને પુસ્તકમાં બે ગુ. પણ પુલાકમાં બતાવ્યા છે. ખાસ જ્ઞાની જાણે. ઉદીરણાનું વર્ણન કર્મગ્રંથાદિ ગ્રંથોમાં છે, પરંતુ સૂત્રોમાં જોવામાં આવ્યું નથી. બકુશ અને પ્રતિસેવનામાં છઠું અને સાતમું આ બે ગુ. છે. કષાય કુશીલમાં છઠ્ઠા થી ૧૦ મા સુધી પાંચ ગુ. છે. નિગ્રંથમાં ૧૧ મું અને ૧૨ મું-આ બે ગુ. છે. સ્નાતક માં ૧૩ મું. અને ૧૪ મું આ બે ગુ. છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૭ લબ્ધિની શક્તિ માત્રને જ પુલાક જે કહેવાત તો પુલાકની સ્થિતિ અંતર્મુહૂર્તની ન હેઈને વધારે થાત–એવો સંભવ છે. એથી અહિં કઈ ખાસ કારણવશ લબ્ધિ આદિ કામમાં લાવવાના વિચારાદિ કરવાથી તે પુલાક કહેવાય છે એવું સમજવું. આમાં શેડા સમથનું ચારિત્ર નષ્ટ થાય છે, પરંતુ તેના ભાવ આલેચનાદિથી શુદ્ધ થવાના હેય, અને આ તરત જ તે અવિશુદ્ધ ભાવેની આલોચનાદિ કરીને તે ફરી ચારિત્ર સાધી લ્ય (વિશુદ્ધ બનાવી લે) તો તે કષાય-કુશીલ થઈ જાય છે. જે તરત જન ચેતે, તે તે અસંયમી બની જાય છે. પુલાક પણે કાળ કરતા નથી. એથી અહિં અસંયમી બનવાને અર્થ સંયમથી પડી ને અસંયમી થઈ જાય છે–એમ સમજવો. શકા –ભગવતી શ. ૩૫ મા માં એકેન્દ્રિયમાં વેદનીય–આયુષ્યની ઉદીરણ થાય અને ન પણ થાય એમ મૂળમાં આવ્યું છે, તો આ કેવી રીતે છે? તે સમાધાન –ગુણસ્થાનદ્વાર વગેરેથી છઠ્ઠા ગુ. સુધી વેદનીય કર્મની ઉદીરણું અવશ્ય સંભવે છે” એવું જે પહેલા મેં કહ્યું તે ઠીક નથી. ભગવતી તરફ ધ્યાન ન દેવાથી આ ભૂલ થઈ ગઈ છે. વેદનીય-કર્મ ઉદીરણની છઠ્ઠા ગુણ. સુધી નિયમ નથી. આ ધીંગડમલજી સા. નું કહેવું બરાબર છે; જે ભગવતીના ૧૧ મા તથા ૩૫ મા આદિ શતકથી સ્પષ્ટ થાય છે તથા આ પ્રમાણોથી મુલાકમાં છઠ્ઠા ગુ. હોવાને કઈ બાદ નથી દેખાતો. પ્રશ્ન ૧૦૧૦ –શું છઠ્ઠા ગુ. ના ચારિત્ર-પર્યાવ સાતમા ગુ. ના ચારિત્રપર્યથી પણ વધારે હોઈ શકે છે? કેમકે જીવ છઠ્ઠા ગુ. માં આવવાની પહેલા જ સાતમું પડ્યું છે અને છઠ્ઠીમાં ઉકૃષ્ટ કંઈક ન્યૂન કોડ પૂર્વ સુધી રહી શકે છે. તે શું આટલા વર્ષોની પર્યાયના અનુભવથી પણ નવ દીક્ષિતનું સ્થાન વિશેષ હોય છે ? ઉત્તર:–હા, કેઈ એક સાતમા ગુણસ્થાનવતી જીવન ચરિત્ર પર્યથી છઠ્ઠા ગુણસ્થાન વતી જીવન ચારિત્ર–પર્યવ વધારે પણ હોઈ શકે છે. છટ્ઠા ગુ. માં દેશના પૂર્વ કોડ સુધી રહેવાનું તે કહે જ છે. પરંતુ ભગવતી શ. ૩. ઉ ૩ ના પાઠની ટીકામાં ટીકાકાર કહે છે કે પ્રમત, અપ્રમત ગુ.ને જીવ અંતર્મુહુર્ત માં બદલી દે છે. આ રીતે બન્નેમાંથી દરેકમાં અંતમુહૂર્ત રહેતા દેશોના પૂર્વ કોડ સુધી રહી શકે છે એવું પણ કહેવાય છે. સાતમા ગુ. ના અંતમુહૂર્તથી છઠ્ઠા ગુ. નું અંતમુહૂર્ત મોટું છે. પ્રશ્ન ૧૦૧૧ –મનુષ્ય તથા તિર્યંચ પંચેન્દ્રિયના વૈક્રિય શરીરની સ્થિતિ ભગવતી શ. ૮ ઉ. ૯ માં વાયુ-કાયની જેમ અંતમુહુર્તની બતાવી તથા જીવાભિગમ સૂત્રમાં મનુષ્યની વૈકિયની સ્થિતિ ૪ મુહુર્તની બતાવી, તે આનું શું કારણ છે? Page #107 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ] સમર્થ–સમાધાન ઉત્તર –આ વિષયમાં નીચે દીધેલ ગાથા ઉલ્લેખનીય છે. " भिन्नमुहूत्तो नरएसु, होति तिरियमणुएसु चत्तारि । (સુ) દ્ધમાસો, ડોક વિરૂદવા મળયા છે ૨ // આ પ્રકારે જીવાભિગમની ત્રીજી પ્રતિપત્તિમાં નરકના ત્રીજા ઉદ્દેશાની બીજી ગાથામાં, તિર્યચ, મનુષ્યના વક્રિયની સ્થિતિ ચાર ભિન્ન-અલગ (ખંડિત અંતર) મુહૂર્તની બતાવી છે. અહિં આ ચાર ભિન્ન (અંતર) મુહૂર્તનું પણ એક અંતમૂહૂર્ત સમજવું, કેમકે અહિં નરકના વેકિયની સ્થિતિ ના અંતર્મ હૂર્તથી તિર્યંચ અને મનુષ્યને અંતમુહૂર્ત ચાર ગુણો મેટો બતાવવા માટે એવું બતાવ્યું છે. એથી ભગવતીનો અંતમુહૂર્ત અને જીવાભિગમને જ ભિન્ન મુહૂર્ત સમાન જ સમજ જોઈએ. - પ્રશ્ન ૧૮૧૨ –શું ચારિત્ર ગ્રહણના સમયે જીવ, પહેલાં કષાય કુશીલ નિયંઠાને જ સ્પશે છે અને પછી દેવ સેવન કરવા પર પુલાકાદિ નિયંઠામાં આવે છે, અથવા શરૂઆતમાં જ બકુશ-પ્રતિસેવના આદિ સ્પર્શે છે? ઉત્તર –જીવને ચારિત્ર પ્રાપ્તિના સમયે પ્રારંભમાં તે કષાયકુશીલ નિયંઠો જ હેાય છે. પછી તેમાં અન્ય નિયંઠા પણ હોઈ શકે છે. પ્રશ્ન ૧૦૧૩–સ્નાતક નિયંઠામાં ત્રણે કપ, સ્થિત, અસ્થિત અને કપાતીત માનેલ છે, તે શું કેવળીમાં પણ સ્થિત તથા અસ્થિત ક૯૫ આવશ્યક છે? કપાતીતનો અર્થ શું કપથી રહિત એ નથી? આગમવિહારિઓ માટે તે કદાચ સૂત્રની મર્યાદા આવશ્યક થતી નહીં હોય ? ઉત્તર –પ્રથમ અને ચરમ તીર્થકરના સાધુઓને સ્થિત અને મધ્યના બાવીસ અને મહાવિદેહના સાધુઓને અસ્થિત કલ્પ હોય છે. સ્વયં તીર્થકર તો દીક્ષાના સમયથી જીવન પર્યત કલ્પાતીત જ હોય છે. જે કેવળતી હોય છે, તે કાં તે બને (સ્થિત અને અસ્થિત) કલ્પના પાળવા વાળા માંથી કે તીર્થકર (કપાતીત)માંથી હોય છે. એથી સ્નાતકમાં ત્રણ કપ ગણાય છે. કેવળી હોવા છતાં પણ તે અચેલ, ઉદેશિક, શય્યાતર પિંડાદિ કેટલાય કલ્પ પાળે છે. જેમકે–પ્રભુના માટે બનાવેલ કેલા પાક લાવવાને પ્રભુએ નિષેધ કર્યો હતે, અર્થાત્ કપાતીત હોવા છતાં પણ તે પોતાના કેવળજ્ઞાન વડે કેટલીય મર્યાદાએ પાળવી આવશ્યક સમજે છે. સૂત્રની મર્યાદા તેમને બાધ્ય કરતી નથી, પરંતુ કલ્પાતીત માટે જે મર્યાદા પાળવી કેવળરાનમાં આવશ્યક સમજે છે, તેનું તે બરાબર પાલન કરે છે. તથા કેટલીક વ્યવહારિક મર્યાદાઓ છદ્મના હિત માટે પણ તે આવશ્યક સમજીને પાળે છે. એથી કપાતીત હોવા છતાં પણ કેટલીય બાહ્ય મર્યાદાઓના પાલકદિ કારણથી તેમનામાં શેષ બે કપ પણ ગણુવાને સંભવ છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજે [ ૭૯ પ્રશ્ન ૧૦૧૪ –અચ્છા કેવળી, પ્રતિપાતી સમદષ્ટિ જ હોય છે શું? અને કેવળ-પર્યાયમાં કેટલે કાળ રહી શકે છે? અનાદિ કાળને મિથ્યાદૃષ્ટિ પણ અંતમુહૂર્તમાં મેક્ષ જઈ શકે છે? 1 ઉત્તર –પ્રતિપાતી સમ્યગુદ્રષ્ટિ અને અનાદિ મિથ્યાત્વી બંને પ્રકારના જીવ, સમકિત પ્રાપ્ત કરીને અગ્યા કેવળી થઈ, શીધ્ર (જલદી) જ મેક્ષ મેળવી શકે છે. અર્થાત્ અનાદિ મિથ્યાત્વી પ્રથમ સમકિત પ્રાપ્ત કરીને અંતમુહૂર્તમાં પણ મોક્ષે જઈ શકે છે. અસોચ્ચા કેવળિઓનું આયુ અપ હોય, તે તે તે જ લિંગથી મેશ ચાલ્યા જાય છે અને આયુ અધિક હોય, તે તે લિંગ પરિવર્તન (સ્વ-લિં--સાધુવેષ ધારણ) કરી લ્ય છે. પ્રશ્ન ૧૦૧૫ –ભગવતી સૂત્રમાં શીલ-સંપાદિના ચાર ભાંગા આવ્યા છે, તેમાં પ્રથમ ભાંગ વાળા સમ્યગદષ્ટિ છે, કે મિાદરે? જો મિદષ્ટિ છે, તો આરાધક કેમ અને સમ્યગદષ્ટિ છે, તો દેશ આરાધક જ કેમ? બીજા ભાંગાનો પણ એ જ રીતે ખુલાશ ફરમાવશે. જે દ્રવ્ય ચારિત્ર મનાય, તે જ્ઞાન પણ દ્રવ્ય હોઈ શકે છે અને ચોથા ભાંગામાં વિરાધના કેની થાય છે? ઉત્તર :– શ્રુત” શબ્દથી જ્ઞાન અને દર્શનનું અને “શીલ” શબ્દથી ચારિત્રનું ગ્રહણ બતાવ્યું છે. શીલ હશે અને શ્રુત નહિ હોય, તે કાર્ય સિદ્ધિ રૂપ સામૂહિક ત્રણ (જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂ૫) વિભાગોમાંથી કેવળ ક્રિયા રૂપી શીલની આરાધના (નિરતિચાર તથા અનુપાલના) સ્વરૂપ તૃતીયાંશને રાખતા થકા, બે અંશે (ભાગાઓ)થી દૂર રહ્યા, જ્ઞાન અને દર્શન વગર વાસ્તવિક ચારિત્ર તે હોઈ શકતું જ નથી. કેવળ ચારિત્રની ક્રિયાને આરાધક હોઈ શકે છે. જેમ-અભવ્ય તથા મિથ્યાદષ્ટિ જીવ–જે રૈવેયકમાં જાય છે. તેમાં નિશ્ચય ચારિત્ર તો હેતું નથી, પરંતુ ચારિત્ર ક્રિયાની સાધના હોય છે, જે ચારિત્રક્રિયાના આરાધક હશે, તે જ રૈવેયકમાં જશે એમ કિયા રૂપ શીલના દેશારાધક કહેવાથી ખાસ મુક્તિ માર્ગ (પરલોક) ના આરાધક ન સમજવા. રોmમિ ત વર” ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૧૭ “તે મંતે! તેવા પુરોક્ષ કાર ?...” ઉવવાઈ સૂત્ર. તાપને ક્રિયાદિના આરાધક હોવા છતાં પણ પરલોકના આરાધક બતાવ્યા નથી. આ જ રીતે ક્રિયાના આરાધક થઈ શકે છે. આ ભાંગાને અથ ટીકામાં બીજી રીતે કર્યો છે. પ્રાપ્ત થયેલા જ્ઞાનાદિને ન પાળે અથવા પ્રાપ્ત જ થયું ન હોય, તેને વિરાધક કહેવાય છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ] સમય –સમાધાન ખીજા ભાંગાએઞમાં ટીકા અને ટમ્બાકારોએ અવિરત સમ્યગ્દષ્ટ ખતાવ્યા છે. ચારિત્રપ્રાપ્તિના અભાવને પણ વિરાધના ઉપર બતાવી છે, તદનુસારે અહિં ચારિત્ર અપ્રાપ્તિ રૂપ ત્રીજા ભાંગાની વિરાધના સમજવી. ચેાથા ભાંગામાં જ્ઞાનાદિ ત્રણની જ અપ્રાપ્તિ રૂપ વિરાધના સમજવી અને પ્રાપ્ત થયા વગર આરાધન થઈ જ શકતી નથી. એથી અહિંયા આરાધનાના અભાવમાં વિરાધના તાવી છે. પ્રશ્ન ૧૦૧૬ :—સાંતમાંથી ખારમુ ગુ. શુભયોગ પ ુચ્ચય માન્યું છે, તે પછી ત્યાં થોડા-એલમાં અસત્ય તથા મિશ્ર મનવચનના યોગ કહે છે, તા તે કેવી રીતે ? ઉત્તર :—ભગવતી શ, ઉ. ૧ ની “નામાઽનામોનઃ જીËથયે” આ ટીકાથી કોઈ પણ છદ્મસ્થને અનાભાગ નથી એવી વાત નથી, પરંતુ છે જ. આ પ્રકારે અનાભોગથી તથા છદ્મસ્થતાના કારણે કોઈ વસ્તુ સબંધી અવાસ્તવિકતા રહી જવાથી અસત્ય અને મિશ્ર મન તથા વચન ચેાગ તેમાં ઘટી શકે છે. અપ્રમત્તમાં આના સિવાય અન્ય રૂપે ઘટી શકતા નથી. પ્રશ્ન ૧૦૧૭ : સકામ અને અકામ નિર્જરા કોને કહે છે? આના વિશેષ ખુલાશે। કયાં છે? ઉત્તર :— ક્ષય ( આત્મ-વિશુદ્ધિ-નિર્જરા)ની અભિલાષાથી જે નિરાક૨ે છે (થાય છે) તેને ‘સકામ' અને બીજાને ‘અકામ' ના કહે છે. (ભવ્યત્વના પરિપાક તેમજ સમક્તિ અભિમુખ થતાં (અપૂર્વકરણ અને અનિવૃત્તિ કરણના) સમયે જીવને કંઈક ઉજ્જવળ અનાવવામાં સહાયક બની જાય, આ વાત નિરાળી (અલગ) છે. અન્યથા વાસ્તવિક સકામ નિર્જરા મિથ્યાત્વીને હોવાને સંભવ નથી. વાસ્તવિક સકામ નિરા ચેાથાથી ૧૪ મા ગુ. સુધી હોય છે. આને વિશેષ ખુલાશે કચાંક હશે, મારા જોવામાં આવ્યે નથી. પ્રશ્ન ૧૦૧૮:-શુકલપક્ષી સમષ્ટિના સંસાર--પરિત થવા અનુક્રમે માને છે, આનુ` શુ` પ્રમાણ? શુકલ પક્ષીના કાળ જો નિયત અધ પુદ્દગલપરાવર્તન જ છે તે પછી સંસાર-પરિત કરતી વખતે કયો સંસાર ઘટાવે છે? અને એવી માન્યતા પણ છે કે સમકિત પ્રાપ્તિની સાથે જ શુકલ પક્ષી થાય છે અને સંસાર પરિત મિથ્યાત્વ અવસ્થામાં પણ કરી શકે છે, તે તે કેવી રીતે? ઉત્તર :~~ભગવતી શ. ૧૩ તથા ૨૬ તેમજ દશાશ્રુત સ્કંધના છઠ્ઠા અધ્યયનની ટીકા આદ્ધિથી સ્પષ્ટ છે કે જે જીવને અર્ધ પુદ્ગલ પરાવર્તનથી કંઈક પણ ન્યૂન સંસાર રહી જાય છે, ત્યારથી તે શુકલપાક્ષિક ગણાય છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૮૧ કૃષ્ણ-પાક્ષિકને શુકલ-પાક્ષિક થાય છે, ત્યારે મિથ્યાત્વ અવસ્થામાં જ થાય છે. કઈક જીવને તે શુકલ-પાક્ષિક થતાં જ શીધ્ર સમકિત પ્રાપ્ત થઈ જાય છે અને કેઈને વિલંબથી. વિલંબમાં પણ કોઈને એક ભવ પછી, કોઈને બે ભવ પછી યાવતું કોઈને છેલ્લા ભવમાં પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ થશે શુકલ-પાક્ષિક થયા પછી જ. જે જીવને શુકલ-પાક્ષિક થયા પછી જલદી સમકિત આવી ગઈ હશે, તે જીવ તે પ્રતિપાતી થઈને અવશ્ય અનંતકાયમાં જશે. આવી દશાવાળાને સંસાર પરિત નથી થયે સમજે. અસંખ્ય કાળથી વધારે સંસાર–પરિતવાળા સંસારમાં રહેતા નથી અને અનંતકાયમાં જતા નથી. એથી આ સંસારપરિત સમકિત પ્રાપ્તિ પછી જ થાય છે. સમકિત વાળાનો તો અનંત સંસાર પણ શેષ માની શકાય છે, પરંતુ પરિત વાળાને નહિ. આ અપેક્ષાએ સંસાર ઘટ બતાવ્યું છે. ભ. શ. ૩ ઉ. ૧ માં સનસ્ કુમાર ઇંદ્ર ભવ સિદ્ધિક છે, ઈત્યાદિ ૧૨ બેલની પૃચ્છામાં સમદષ્ટિ પછી જ પરિત-સંસારીનું વર્ણન આવ્યું છે. આથી સ્પષ્ટ છે કે સમતિ પ્રાપ્તિ પછી જ પરિત–સંસારી થાય છે, પહેલા નહિ. ' શ. ૨૩ માં આયુકર્મ આશ્રી કૃષ્ણ--પાક્ષિકને ભાંગો બતાવ્યું છે, તથા મિથ્યાદષ્ટિ અને અજ્ઞાનીના લાંગાને જોતાં સ્પષ્ટ જણાય છે કે મિથ્યાત્વી, સમદષ્ટિ થઈને તે જ ભવમાં મોક્ષ જઈ શકે છે, પરંતુ કૃષ્ણ-પાક્ષિક નો શુકલ-પાક્ષિક થઈને તે જ ભવમાં મેક્ષે જઈ શકતો નથી. એથી શુકલ-પાક્ષિક પહેલા જ થાય છે પ્રશ્ન ૧૮૧૯ –ચત્નાથી સાધુ નદી ઉતરે, તો તેનું પ્રાયશ્ચિત કયા સૂત્રમાં બતાવ્યું છે? ઉત્તર –નદી ઉતરવાના નામથી સ્વતંત્ર પ્રાયશ્ચિત તે મારા જેવામાં આવ્યું નથી પરંતુ નદી ઉતરવાથી અપકાય, વનસ્પતિકાય, અને બેઈન્દ્રિય આદિ ત્રસકાયની જે વિરાધના થાય છે, તેનું પ્રાયશ્ચિત અવશ્ય કરવું જ જોઈએ. યત્ના પૂર્વક ગોચરી ગયેલ સાધુને પામળે, વયવમળઆદિ થયું હોય, એવું ધ્યાનમાં ન હોવા છતાં પણ ઈર્યાવહી પડિકામણ પ્રાયશ્ચિત રૂપે કરે છે, અર્થાત્ ગૌતમાદિ ગણધર જેવા સાવધાની રાખવાવાળા મહાપુરૂષ દ્રશ્ય વિરાધના ધ્યાનમાં ન હોવા છતાં પણ ઇવહી પ્રતિક્રમણ-પ્રાયશ્ચિતરૂપે કરીને મિચ્છામિ દુક્કડ દે છે, તે પછી નદી ઉતરવામાં તો અવશ્ય વિરાધના દેખાય છે, આમાં પ્રાયશ્ચિત કેમ નહિ? અર્થાત્ છે જ. એક મહિનામાં ત્રણ અને વર્ષમાં ૧૦ ઉદકલેપ લગાવવામાં સબલ–દેષ લાગે તેમ બતાવેલ છે. મહિનામાં ૨ અને વર્ષમાં ૯ લગાવે તે સબલ-દોષ તે નથી, પરંતુ દોષ તે છે જ. જ્યારે દોષ છે તે પ્રાયશ્ચિત પણ અવશ્ય છે જ. જેમ ગોચરીની પ્રભુ-આજ્ઞા હોવા છતાં ઈર્યાવહી પડિકમણુરૂપ તથા મિચ્છામિ દુક્કડંરૂપ દંડ છે, તેમજ આવશ્યકતાથી વિધિ અનુસારે નદી ઉતરતા પણ અપકાય, વનસ્પતિકાય આદિની વિરાધનાને “નિશીથ'માં વણિત દંડ અવશ્ય સમજ જોઈએ, ૧૧ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ] સમથ –સમાધાન નદીની જેમ અન્ય અનેક વાર્તાના પ્રાયશ્ચિતનું વર્ણન શાસ્ત્રોમાં સ્વતંત્ર જોવામાં આવતું નથી, પરંતુ મનાય છે. જેમ-પાખી અને ચામાસીના દિવસે પાખી તથા ચેામાસી પ્રતિક્રમણ ભૂલી જવાનું, નિદ્રાના કારણે શત્રિપ્રતિક્રમણ ન થયાનું, રાત્રિએ માથું ઢાંકયા વગર બહાર જવાનું, આ જ રીતે પૂજયા વગર બહાર જવું આદિ અનેક વાતાના પ્રાયશ્ચિતનુ વર્ણન ન હેાવા છતાં પણ માન્ય છે. તે જ રીતે નદીના પ્રાયશ્ચિતનું વણુ ન સ્વત ંત્ર ન દેખાવા છતાં પણુ સમજવુ જોઇએ. પ્રશ્ન ૧૦૨૦ઃ—નિશીથના ૧૨મા ઉ. માં સ-જીવને બાંધવા-બંધાવવાનુ` પ્રાયશ્ચિત બતાવ્યું છે, તો તેને અ શું સમજવે ? , 4t "" '' "" : ઉત્તર :—ભાષ્યકાર ‘ જોઢુળ ’ ના અ‘ કરૂણા ' કરે છે. શબ્દશાસ્ત્રની દૃષ્ટિથી પણ કલુણ, કાલુણ અને કૈલુણના વિકાસ યુક્તિ સંગત બેસે છે. કલુણના મૂળ અર્થાં કરૂણ-ભાવ, દીન ભાવ છે. વિપાક સૂત્રના ' પ્રથમ અધ્યયનમાં આંધળા પુરૂષનું વર્ણન કરતા કાલણથી કરૂણવૃત્તિના જ ઉલ્લેખ કર્યાં છે. આંધળા માણસની સ્થિતિ દીન—ભાવની દ્યોતક (ને બતાવનાર ) છે. અને તે દીન-ભાવથી જ પેાતાની આજીવિકા ચલાવી રહ્યો હતા. “ વાળસમળો કોષના ૨૧ મા પૃષ્ટમાં કલુણનું સંસ્કૃત રૂપ દીધુ છે. અને તેને અદીન તથા દયાજનક કર્યાં છે. તથા “ વરિયા ” ને પણ વૃત્તિ અ કર્યાં છે. જેના માટે “ સંર્વાદपडियाए ‘ મેદુળ-પઢિયાÇ ' આદિ, શાસ્ત્રમાં અનેક ઉદાહરણ મળે છે. એથી નિશીથના ૧૨ મા . ના ત્રસ-પ્રાણીમાંધવા-દોડવારૂપ સૂત્ર પાઠના આ નિષ્કર્ષી નિકળે છે કે સાધુ શય્યાત્તરને ત્યાં અદીન ભાવે રહે, અન્યત્ર (બીજે) કયાંય સ્થાન મળશે નહિ અથવા હું આનુ કામ નહિ કરૂં, તે આ કાઢી મુકશે ઇત્યાદિ ભયથી દીન-વૃત્તિ સ્વીકારીને, ભિક્ષુ શય્યાન્તરના કહેવાથી તેના પશુઓને બાંધવા-છેડવા રૂપ ગૃહકાર્ય કરે નહિ, જો એવું કાય કરે તેા ચાતુર્માસિક પ્રાયશ્ચિતનું વિધાન કર્યું છે. ભાષ્યકારે ત્રસપ્રાણીની વ્યાખ્યા વાછરડુ આદિ એવે! અ કર્યાં છે, જેથી સ્પષ્ટ રૂપે શય્યાત્તરની ગૃહ–સ્થિતિને પરિચય મળે છે. સ્વયં ભાષ્યકાર જ આ સ્થિતિનું નિરૂપણ કરતા કહે છે કે ગૃહસ્થ, ક્ષેત્ર આદિમાં જતે! હાય ત્યારે પોતાના ઘરના વાછરડા વગેરેને સંભાળી રાખવાનું સાધુને કહે, ત્યારે મુનિ પોતાના અઢીન—પરિચય દેતા થકા આ પ્રકારનું ગૃહકાર્ય કરવાને સ્પષ્ટ રૂપે અસ્વીકાર કરે અને કહે કે “તમે મને વાસણ અથવા થાંભલા જેવા સમજી લ્યે. ’” ભાષ્યકારના ઉક્ત કથનને! આ સ્પષ્ટ અભિપ્રાય છે કે સાધુએ મુધા-જીવી હેાવુ જોઇ એ. કરતા નિશીથ સૂત્રના પાઠમાં આવેલ ભ્રુણ શબ્દને લઈ ને કેટલાક લોકો એમ કહે છે કે–“ સાધુ અનુક ંપાને લઈને ત્રસ પ્રાણિઓને ખાંધે-છેડે નહિ. તેનુ આ કથન શાસ્ત્ર અનુકૂળ સિદ્ધ થતુ ં નથી. જો અનુક ંપા નિમિત્તે બાંધવું–હાડવુ નિષેધ છે, તા શું વૈષવશ Page #112 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજે [ ૮૩ બાંધવું છેડવું શાસ્ત્ર સંમત હોઈ શકે છે? જે ષવશ બાંધવું–છેડવું ખુલ્લું રહેતું હોય અને અનુકંપાની દ્રષ્ટિએ નિષેધ હોય, તે તે આખી જૈન પરંપરા જ બદલાઈ જાય છે. જે બન્ને દ્રષ્ટિએથી બાંધવાં-છોડવાનો નિષેધ મનાય, તે “ઢોસ્તુળ વિચાર” પદની સાર્થકતા રહેતી નથી. તે પદ વ્યર્થ થાય છે. અને ત્યારે સૂત્રનું રૂપ “ ને મિષ્ણુ બનવા તળનારૂ” આદિ રૂપે હોવું જોઈતું હતું. બીજી વાત એ છે કે જે અનુકંપા (દયા) ભાવથી ત્રસ પ્રાણીને બાંધવા-છોડવાને નિષેધ અભિષ્ટ (ઈચ્છિત) હોત, તે ત્રસ પ્રાણીથી બેઈન્દ્રિય આદિ પ્રાણિઓનું પણ ગ્રહણ થવું જોઈતું હતું. પરંતુ ભાષ્યકારને આ ઈચ્છિત નથી. તેઓએ સ્પષ્ટ રૂપે વાછરડા આદિનું ગ્રહણ કર્યું છે. જે ત્રણ પ્રાણથી બેઈન્દ્રિય આદિનું ગ્રહણ ઇષ્ટ હોત તે ભિક્ષુ પિતાના જલપાત્રાદિમાં પડીને મુર્શિત થયેલ માંખી આદિને કપડામાં બાંધીને કેમ રાખે અને મુરછ દૂર થયા પછી ઠીક થાય ત્યારે તેને કેમ છડે? અંતે માખી પણ ત્રણ પ્રાણી છે, અહિં અનુકંપા નિમિત્તે બાંધવાનું પ્રાયશ્ચિત લેવું જોઈશે, જે શાસ્ત્ર સંમત નથી. આ જ રીતે વિક્ષિપ્ત-ચિત્ત આદિ સ્થિતિમાં પિતાના સાથી સાધુને પણ ભિક્ષુ બાંધે છે તથા સારું થઈ જાય ત્યારે છેડે છે. આમાં કઈ પ્રકારનું પ્રાયશ્ચિત કહેલ નથી. જે અનુકંપ નિમિત્ત બાંધવાનું પ્રાયશ્ચિત હોત, તે અહિં પણ પ્રાયશ્ચિત ગ્રહણ કરવાની પરંપરા હોત. મૂળ પાઠ ઉપર ઊંડાણથી વિચાર કરાય, તે શું મૂજનું દોરડું, કાષ્ઠ પાશ, ચર્મપાશ, આદિ સાધુ પિતાની પાસે રાખે છે ? આ સ્પષ્ટ છે કે આ વસ્તુઓ સાધુ પાસે હતી નથી. આ વસ્તુઓ તો ગૃહસ્થના ઘરે જ પશુ વગેરેને બાંધવા માટે હોય છે. એથી શધ્યાત્તરને ત્યાં દીન–વૃત્તિથી સાધુ, પશુ આદિને બાંધે કે છેડે નહિ. આ. આ સૂત્રને પષ્ટ અર્થ છે અને આ જ ભાવને ભાષ્યકારે નિર્દેશ કર્યો છે. નિશીથ સૂત્રમાં આવેલ “કોલુણ” શબ્દનો અર્થ કલુણભાવ-કરૂણ ભાવ છે, અનુ. કંપા નહિ. અનુકંપા અને કરૂણ ભાવ અલગ–અલગ અર્થ સૂચક છે, સમાનાર્થક નથી. આ જ કારણ છે કે સ્થાનાંગ સૂત્રમાં અનુકંપા અને કાણિક દાનને અલગ-અલગ માની ને ૧૦ પ્રકારના દાન બતાવ્યા છે જે અનુકંપા અને કારુણ્ય એક જ હોત, તે તેનું અલગ–અલગ નિર્દેશન ન કરત. એથી જ્યાં સ્વાર્થ–બુદ્ધિ અને મહ-બુદ્ધિ હોય, તે કરૂણભાવનું સ્થાન છે અને જ્યાં નિરપેક્ષ પદુઃખ નિવારણ રૂપ દયા ભાવ હોય, તે તેને અલગ-અલગ નિર્દેશ ન કરત. એથી જ્યાં સ્વાર્થ બુદ્ધિ અને મહ-બુદ્ધિ હોય, તે કરૂણ ભાવનું સ્થાન છે અને જ્યાં નિરપેક્ષ પર દુઃખ નિવારણ રૂપ દયા ભાવ હોય, તે અનુકંપાનું સ્થાન છે. ઉક્ત વિવેચનથી આ સપષ્ટ થઈ જાય છે કે નિશીથ સૂત્રને કેલુણ શબ્દ કરૂણ ભાવમાં છે. અનુકંપા ભાવમાં નથી. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ] સમય –સમાધાન અનુકંપા ભાવથી તા જૈનધર્મની બધી પર પરાઓમાં વિક્ષિપ્તચિત્ત ભિક્ષુ વગેરેને ખાંધવા તથા છેડવાની પરપરા પ્રચલિત છે. તેમાં કોઈ દોષ મનાતા નથી. અને ન તે કઈ પ્રાયશ્ચિત પણ લેવાય છે. આ જ ભાવને સ્પષ્ટ કરતાં ભાષ્યકારે ઉક્ત સૂત્રને ઉપસ’હાર કરતા સ્પષ્ટ લખ્યું છે કે જો શય્યાત્તરને ત્યાં પણ વાછરડા વગેરે છેાડેલા ભાગીને અગ્નિમાં, પાણીમાં, તથા ખાડા આદિમાં પડીને મરવાની સ્થિતિમાં હોય, તેને અનુક ંપા ભાવે બાંધી શકાય છે. એજ રીતે જો ગાઢ બંધનના કારણે દોરડામાં ફસાઇને કાઈ પશુ વગેરે તરફડી રહ્યા હોય અથવા મરી રહ્યા હાય અથવા અગ્નિમાં મળવાની સ્થિતિમાં હાય, તે તે ખાંધેલાને છેડી પણ શકાય છે. પ્રશ્ન ૧૦૨૧:——શ્રી કેવળી ભગવાન્ સિદ્ધ શીલા સ્થિત બધા સિદ્ધોની આદિ જેઈ અને બતાવી શકે છે કે નહિ ? ઉત્તર :—ભગવતી શ. ૮ ઉ. ૨માં તથા નંદી વગેરે સૂત્રોમાં બતાવ્યું છે કે કેવળી ભગવાન સ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ જાણે છે અને જુએ છે. કોઇ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ કેળિએથી ન જાણેલ અને ન જોયેલ રહેતા નથી. જ્યારે કિ ંચિત્પર્યાય માત્ર પણ જાણવુ-દેખવુ' શેષ રહેતું નથી, ત્યારેજ તે સન સ`દશી મનાય છે. એથી સ્પષ્ટ છે કે કેવળી, બધા સિદ્ધોની ભૂત, ભવિષ્ય વગેરે બધી પર્યાય જુવે છે, પરંતુ સમય વગેરે એટલે ન હેાવાથી બતાવી શકતા નથી. પ્રશ્ન ૧૦૨૨ :-પુદ્ગલ-પરમાણુઓનું પરિવર્તન પર્યાય રૂપે જ થાય છે કે મૂળરૂપે ? જેમ પૃથ્વી-કાયના પુદગલ અપકાય અને વનસ્પતિ કાયના થઈ શકે છે ? ધાતુના પુદ્દગલ કાદિ થઇ શકે છે ? સાનાના પુદ્દગલ ચાંદી કે લેાતા રૂપે થઈ શકે છે કે મૂળમાં જ રહે છે ? જો પિરવતન થાય છે તા અન તકાળે કે અલ્પકાળે ઉત્તર ઃ—જે પુદ્ગલ હમણા પૃથ્વી—કાય પણે છે, તે જ પુદ્ગલ કાલાન્તરે અપ, તેઉ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાયપણે થઈ જાય છે. એમ અધીકાયના પુદ્ગલ પરસ્પર રૂપે સમજી લેવા જોઈ એ. ધાતુના પુદ્ગલ અન્ય ધાતુ રૂપે તથા કાષ્ઠાદિ રૂપે બની જાય છે. અનંત કાળથી તે! બધા પુદ્ગલાના બધા પ્રકારના રૂપ બની જ જાય છે, પરતુ રહેશે તે પુદ્ગલના પુદ્ગલ જ. તેની ધર્માસ્તિકાય વગેરે બીજી વસ્તુઓ બનશે નહિ. પ્રશ્ન ૧૦૨૩ :—શ્રી ઠાણાંગજી સૂત્રના ૫ મા ઠાણામાં પાંચ કારણથી પાંચ મહાનમાં વ્રુત્ત્તત્તળુ યા ઉત્તત્તણ્ યા બાદ્યમ-આવા પા છે, જેમાં બતાવેલ પાંચ કારણેાથી નદી ઉતરતા સાધુ ભગવાની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે, આવુ` ફરમાવવાનું રહસ્ય શું છે? અર્થાત્ પાંચ કારણેાથી ઉત્તરતા થયા સાધુએને પ્રાયશ્ચિત આવે છે કે નહિ? ને આવતુ હોય, તે કેવી રીતે અને ક્યુ' પ્રાયશ્ચિત આવે છે? પ્રમાણ સહિત લખાવશેાજી. Page #114 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૮૫ ઉત્તર નામરૂ 'ના અર્થ અમુક-અમુક કારણેાથી અમુક-અમુક કામ કરતા થકા સાધુ-સાધ્વી, આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. અર્થાત્ તે આજ્ઞામાં જ ગણાય છે, બહાર નહિ. આ રીતે સૂત્રોક્ત કારણેાથી નદીમાં ઉતરવું પડે તે ઉતરનાર સાધુ આજ્ઞામાં છે. આજ્ઞા હોવા છતાં પણ તે નદીઓમાં ઉતરવા વાળાને જીવ–વિરાધનાનું પ્રાયશ્ચિત લેવુ પડે છે. જેમ વિહાર, ગોચરી, સ્થ ́ડિલ જવુ વગેરે ભગવાનની આજ્ઞામાં છે, છતાં પણ ‘રિચાવી જિદ્દન ” ના મિચ્છામિ દુક્કડ દે છે. મિચ્છામિ દુક્કડં પણ દશમાંથી એક પ્રાયશ્ચિત્ત છે, તથા એકેન્દ્રિય વગેરે અમુક જીવની વિરાધના થઈ, એમ ખબર પડતાં ઉપવાસ ૧, ૨, ૩, ૪, ૫ વગેરે પ્રાયશ્ચિત સામ્પ્રદાદિક નિયમાનુસારે લેવાય છે. નદીના પાણીમાં પણ લીલકુગ, એઈન્દ્રિય વગેરે જીવ હાય છે અને પાણી પોતે અપકાય છે જ. તે વાની વિરાધના તેા અવશ્ય થાય જ છે. નિશીથ સૂત્રમાં એવી વિરાધનાનું ચામાસી પ્રાયશ્ચિત બતાવ્યુ છે. અલ્પ અને વધારે વિરાધનાના પ્રસંગોઈ ને આચાર્યાદ્રિ છઠ, અડમ વગેરેનુ જે પણ પ્રાયશ્ચિત દે છે, તે લેવું ઉચિત છે. ઉત્તર ઃ પ્રશ્ન ૧૦૨૪: ઘણા કાળની સાધ્વીજી થાડાકાળના સાધુજી મ. ને વંદણા નમસ્કાર કરે છે? અલ્પકાળના દીક્ષિત સાધુ, ઘણા કાળની સંયમપર્યાય વાળી સાધ્વીજીને નમસ્કાર કરતા નથી, આમાં ચારિત્ર પર્યાયને મુખ્ય ન માનીને, પુરૂષ, સ્ત્રી--પર્યાયને વિશેષ માનેલ છે, તે તેનુ શું કારણ? ભગવાનની દૃષ્ટિમાં ચારિત્ર પર્યાયનું ખ ુડુ ઊંચું સ્થાન છે ૮૮ નમોોઇ સત્રસાદુળ ’આ પદથી ભાવ વંદન તો ખધી સાધ્વીઓને પણ બધા સાધુઓના થઈ જાય છે એમ બતાવેલ છે. વાસ્તવિક સાધ્વી તે આ વદનમાંથી કોઈ બહાર રહેતી નથી. ૯ પુરૂષ જ્યેષ્ઠ કલ્પ ’ બતાવીને ભગવાને જે સાલ્વિને વ્યવહારિક બાહ્ય વિધિ વંદન સાધુએ ન કરવા, એમ જે બતાવ્યું છે, તે પણ સાધ્ધિઓના હિત માટે જ છે. જો કોઈ એમ વિચારશે કે સાધુ-સાધ્વીને વંદન કરે તે તેમાં તેમનું શું અહિત થતું હશે ? તે વિચારવું જોઇએ કે કંઇક પ્રકૃતિ-તુચ્છતા આદિના કારણે માનની પ્રાપ્તિ થાય છે. તે માનથી સયમ હાનિ ઈત્યાદિ પુષ્ટ કારણેાથી સાધ્વીને સાધુ વડે વ્યવહારિક બાહ્ય વિધિ—વદન, આચાર્ય, ઉપાધ્યાય વગેરે પવિએ દેવાના નિષેધ કર્યાં છે. જેમ, અન્યલિંગ તથા ગૃહસ્થલિંગમાં કાઈ કેવળી હાય, તેા પણ તે કેદ્ધિઓને વ્યવહારિક બાહ્ય વિધિ વંદન કરવાની, ચારેય સંઘને બીજા કેવળી આજ્ઞા દેતા નથી. તે લિંગમાં મેક્ષ જવા છતાં પણ દેવ, નિર્વાણુ-મહે ત્સવ વગેરે કરતા નથી તથા તે અન્ય લિંગાદિકેવળી પણ સ્વય' તે લિંગમાં રહે ત્યાં સુધી વ્યાખ્યાનાદિ દેવુ', શિષ્ય બનાવવા, વગેરે પ્રવૃત્તિઓ લાકહિત માટે જ રાકે છે, તે જાણે છે કે લેકે તેના વિશુદ્ધ ભાવેાને જોઈ શકતા નથી. તેની ખાદ્ય ક્રિયાથી જ કેવળજ્ઞાન થયું એમ સમજી લેશે અને પોતે તેની ખાા ઉલ્ટા માર્ગની પ્રવૃત્તિએ અને પ્રરૂપણાદિ કરવા લાગી જશે. એથી તેએ! ઉપરોક્ત પ્રવૃત્તિ શકે છે. એ જ રીતે સાવ્વિએના હિત માટે ભગવાને આ Page #115 -------------------------------------------------------------------------- ________________ < ; સમર્થ–સમાધાન વ્યવહારિક બાહ્ય વિધિ-વંદન અટકાવ્યું, એમ સંભવે છે. આર્ય–સંસ્કૃતિથી પણ આ નિયમ બરાબર લાગે છે. પ્રશ્ન ૧૦૨૫-કારણ દશામાં પાંચ કારણેથી સાવીને સ્પર્શ કરવા છતાં પણ સાધુને પ્રાયશ્ચિત આવે છે? જો આવતું હોય, તે પ્રમાણુ સહિત ખુલાશે લખાવશો જી. ઉત્તર –નિર્મળ વિચાર રાખતા હોય અને સૂત્રોક્ત કારણે સાધુસાધ્વઓને પરસ્પર સંઘટ્ટ થઈ ગયું હોય, પરંતુ જીવ વિરાધનાનું કઈ કારણ બન્યું ન હોય તે તે સંઘટ્ટાનું કઈ ખાસ પ્રાયશ્ચિત્ત નથી. જે જીવ વિરાધના થઈ હોય તો તેનું યથાયોગ્ય પ્રાયશ્ચિત લેવું જોઈએ. પ્રશ્ન ૧૦૨૬૯–૮૪ લાખ જીવા યોનિઓને ઉલ્લેખ કયા આગમમાં છે ? પૃથ્વીકાયના મૂળ ભેદ ૫૦ માનીને વર્ણાદિથી ગુણુ કરીને સાત લાખની સંખ્યા પૂરી કરાય છે, પરંતુ મૂળ ભેદ ૫૦ કયા છે? ૫૦ ના નામ કયા સૂત્રમાં છે? સ્થળ બતાવશે જી. ઉત્તર :૮૪ મા સમવાયાંગમાં “જોરાવીરૂ કોળcવમુદ્દાયરાસા પછmત્તા” આ પાઠ છે. આની ટીકામાં પૃથ્વી આદિની ભિન્ન-ભિન્ન નિ, સંખ્યા વગેરેનું વર્ણન છે. તથા પ્રજ્ઞાપના પ્રથમ પદમાં પૃથ્વી આદિના ભેદોમાં “તય નેતે પsamT ggf વનાળ गंधा दे. रसा दे. फासा दे. सहरसग सोविहाणाई संखेज्जाई जोणिप्पमुह सयसहस्साई" એ પાઠ છે. આ પાઠથી સંખ્યા પૂર્તિના માર્ગનું દિગદર્શન થાય છે. તે અનુસારે ત્યાં જ ટીકામાં જ પણ કંઈક વર્ણન છે. અને પ્રવચન સારદ્વારના ૧૫૧ મા દ્વારમાં ૯૮૨-૮૩ અને ૮૪ ગાથામાં પણ આ વિષયક વર્ણન છે. પૃથ્વીકાયના મૂળ ભેદ ૫૦ નહિ, પરંતુ ૩૫૦ માને છે. તેમના નામનિશ તે જોવામાં આવ્યા નથી, પરંતુ ઉપરોક્ત પ્રમાણેના આધારે પ્રથ્વી વગેરેના સામાન્ય ભેદ ૧ લાખની પાછળ ૫૦ માનીને પછી વર્ણાદિ સાથે (૨ હજાર) ગુણું કરવાથી બતાવેલ સંખ્યા થાય છે. આ અપેક્ષાએ લાખની પાછળ ૫૦ લે છે. પ્રશ્ન ૧૦૨ –નંદી સૂત્રમાં ચંદ્ર પ્રજ્ઞપ્તિ અને સૂર્ય પ્રજ્ઞપ્તિને ઉકાલિક કહેલ છે, પરંતુ કાણુગ અધ્યયન ૩ ઉ. ૧ માં ત્રણ પ્રજ્ઞપ્તિ કાલિક કહેલ છે, જેમાં ચંદ્ર પ્રાપ્તિ પણ છે? ઉત્તર-નંદી સૂત્રમાં ચંદ્ર પ્રજ્ઞપ્તિને કાલિક અને સૂર્ય પ્રજ્ઞપ્તિને ઉત્કાલિક કહેલ છે. પરંતુ બન્નેને ઉકાલિક કહેલ નથી. ઠાણુગમાં બન્નેને કાલિક કહેલ છે, સૂર્ય પ્રજ્ઞપ્તિને અન્યત્ર પ ઉત્કાલિકમાં લીધેલ છે. ઠાણાંગ અને નંદી બન્નેમાં ત્રણેય પ્રજ્ઞપ્તિને કાલિકમાં લીધેલ છે. કદાચ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિના બદલે સૂર્ય પ્રજ્ઞપ્તિ લખવામાં આવી ગઈ હોય. અન્ય વિશેષ પ્રમાણ આના માટે ધ્યાનમાં નથી. Page #116 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૮૭ પ્રશ્ન ૧૦૨૮–ગર્દતેય તુષિત દેવને પરિવાર ભગવતી શ. ૬ ઉ. પ માં સાત હજાર છે અને ૭૭ માં સમવાયાંગમાં ૭૭ હજાર દેવનો પરિવાર લખ્યો છે, આની સંગતિ કેવી રીતે થશે? ઉત્તરઃ-ગઈ તેયતુષિત દેવનો જે ૭ હજારનો પરિવાર ભગવતીમાં બતાવ્યો છે તે ખાસ પિતાના જ પરિવારની અપેક્ષાએ સંભવે છે. અને સમવાયાંગમાં જે ૭૭ હજારને પરિવાર છે, તે સામાનિક, આત્મરક્ષક, પરિષદ વગેરે બધાને મેળવીને સમજે જોઈએ, કેમકે જ્ઞાતા અધ્યયન ૮ માં લેકાંતિક દેવેની સામાનિક પરિષદ વગેરે અને તેના દેવેનું પણું વર્ણન છે એથી સમવાયાંગમાં વર્ણિત સંખ્યાની સંગતિ પણ બેસે છે. પ્રશ્ન ૧૦૨૯ જળચરની ૧૨ લાખ કુલકેડી છવાભિગમ પ્રતિ, ૩ સૂત્ર ૯૭ માં કહી છે, પરંતુ જીવાભિગમ પ્રતિ. ૩ સૂત્ર ૧૮૮માં સ્વયંભૂરમણમાં ૧૨ લાખ કુલકેડી કેવળ મસ્ય-જાતિની જ કહી છે, આની સંગતિ કેવી રીતે થશે? ઉત્તર –સૂત્ર ૧૮૮ માં મની જે ૧૨ લાખ કુલકડી બતાવી છે, તે અહિં મસ્ય શબ્દથી જળચર જાતિનું ગ્રહણ સમજવું જોઈએ. જેમ પ્રજ્ઞાપના પદ ૬ સૂત્ર ૧૨૯માં “મgવા સત્તમ પુર્વ,” અહિંયા મા શબ્દથી બધા જાચરનું ગ્રહણ થાય છે, તેમ જ ઉપરોક્ત સૂત્રમાં આવેલ મત્સ્ય શબ્દથી જળચર જાતિનું ગ્રહણ સમજવું જોઈએ, તથા જળચરના મની આકૃતિ આદિથી અનેક ભેદ છે. અન્ય જળચરેની અને આની પરસ્પર આકૃતિ વગેરે મળવાથી અન્ય જળચરેના કુલેને આમાં સમાવેશ થઈ શકે છે. આ અપેક્ષાએ પણ મત્સ્ય શબ્દથી જળચરની કુલકેડીની સંગતિ બેસી શકે છે. પ્રશ્ન ૧૦૩૦ -પન્નવણના સ્થાન પદ જયોતિષીના વર્ણનમાં ગ્રહોની અણિકા (સેના)નો ઉલ્લેખ છે, પરંતુ ઠાણાંગ અધ્યયન ૭ માં કેવળ ભવનપતિ, વાણવ્યંતર અને વૈમાનિકેની સેના વગેરેને જ ઉલ્લેખ છે, જેતિપીઓની સેનાને નહિં. ઠાણાંગની જેમ જતિષીઓની અણિકા (સેના)નો નામ નિર્દેશપૂર્વક પાઠ કયા અંગમાં છે? : ઉત્તર:–-ઠાણાંગમાં તે ભવનપતિ અને વિમાનિકની અણિકાઓનું વર્ણન છે, વ્યંતર અને તિષિઓની અણિકાઓનું નહિ, અર્થાત્ વાણુવ્યંતરની અણિકાને પણ ઉલ્લેખ ઠાણાંગમાં નથી. ભગવતી શ. ૧૦ ઉ. ૫ માં ચારેય જાતિના દેવેની અગ્રમહિષિઓ વગેરેનાં વર્ણનમાં અણિકાઓને ઉલ્લેખ છે. ક્યાંક ખુલ્લો પાડ અને ક્યાંક ભલામણ છે, તથા શ. ૩ ઉ. ૧ થી પણ આ વાત સ્પષ્ટ થાય છે. પ્રજ્ઞાપના (સ્થાન પદ) સિવાય સૂર્ય પ્રજ્ઞપ્તિ વગેરેમાં પણ જોતિષિઓની અણિકાઓનું વર્ણન છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ] સમય –સમાધાન પ્રશ્ન ૧૦૩૧ :—પાંચ મહાવ્રતાના ૧૭૮૨ તણાવા કેવી રીતે હોય છે ? અને ૩૩ બેલ કયા કયા છે, તેના નામ નિર્દેશ કરશોજી. "" ,, ¢ ઉત્તર ઃ——સયમ રૂપી તબૂ સાત (પાંચ મહાવ્રતના પાંચ, રાત્રિ ભાજન ત્યાગ રૂપ અને છકાયની યત્ના રૂપ એમ સાત) એટી દોરી અને ૩૩ નાની ઢારી (પહેલા મહાવ્રતની ચાર મુદુમ વા, વાયર વ, તરું વા, થાવર વા' બીજાની ૪ દોહા ના, હોદ્દા યા, મયા વા, હ્રાસ વા'' ત્રીજાની ૬ ૮૭૪વું ત્રા, વડું વા, લખુ વા, ધૃૐ વા, વિત્તમંત વા, अचित મતવા, ચેાથાની ૩ વિં ત્રા, માજીસ' વા, તકિવઝોળિય વા, પાંચમાની ૬ ૮ બવું સામ વા, ” પૃથ્વી આદિ છકાયની યત્ના રૂપ ૬ એમ બધી ૩૩ ૩ કારણુ વડે ગુણવાથી ૯૯ અને તેને ૩ યાગથી ગુણવાથી ૨૯૭ ખુટિ સમજવા. અર્થાત્ પ્રત્યેક દારીથી ૯-૯ ખુટિઓ થઈ. દરેક ખુ`ટીના ૬-૬ અર્થાત્ ૨૯૭ને “ વિઞા ત્રા, રાબો ના, પરિસાનો વા, મુત્તે વા, નામાળે ૬ થી ગુવાથી ૨૯૭૪ ૬ = ૧૭૮૨ તણાવા થાય છે. - પ્રશ્ન ૧૦૩ર :—મિથ્યા દષ્ટિની આગત કોઈ તા ૩૬૬ ની બતાવે છે અને કાઈ ૩૭૧ ની, બન્નેમાં સાચી કઇ છે? શું અનુત્તર વિમાનના દેવ પણ કોઈ મિથ્યાત્વ લઈને આવી શકે છે? જ્યારે કે, ત્યાં તે એકાંત સમ્યગ્ દૃષ્ટિ જ છે! દોરી થઈ આને અથવા વાંસ તણાવા છે. અમ ત્રા, ઉત્તર :અનુત્તર-વિમાનાના કોઇ પણ દેવ મિથ્યાત્વ લઇને અહિંયા આવતા નથી. આ ભગવતી શ. ૧૩૯. ૨ થી સ્પષ્ટ છે. પરંતુ અહિયાં આવ્યા પછી કાળાંતરે કોઈ જીવને અલ્પકાળ સુધી મિથ્યાત્વમાં રહેવુ થઈ જાય છે, જેમ-પ્રજ્ઞાપના પ૬ ૧૫ ઉ ૨ માં કહ્યું છે કે ચાર અનુત્તર વિમાનના પ્રત્યેક દેવ ભવિષ્યમાં દ્રષ્ય ઈન્દ્રિએ કોઈ ૮, કોઈ ૧૬, કોઈ ૨૪ તથા કોઈ સંખ્યાતી અને ભાવ ઇન્દ્રિય કાઈ પ, કોઈ ૧૦, ટાઈ ૧૫ કે કોઈ સખ્યાતી કરશે, એમ બતાવ્યું છે. ચાર અનુત્તર-વિમાનથી આવેલ જીવ, જે મનુષ્ય છે તે અનન્તર-ખજો. મનુષ્યના ભત્ર કરશે, ત્યારે દ્રવ્ય ઇન્દ્રિય ૧૬ અને ભાવ ઇન્દ્રિય ૧૦ ને મેળ એસશે. અન્યથા નહિ. મનુષ્ય સમદષ્ટિપણામાં મનુષ્યનું આયુ આંધતા નથી. એથી ચાર અનુત્તર વિમાનથી આવેલા, મનુષ્યમાં મનુષ્ય-આયુ બંધ સમયે તે મિથ્યાત્વ હાવુ સભવ છે. સર્વાર્થ સિદ્ધના આવેલ મનુષ્ય, આયુ તા કયાંયનુ પણ ખાંધતા નથી, પરંતુ ચાર અનુત્તર વિમાનના આવેલા, મનુષ્યની જેમ કોઈ જીવમાં અલ્પકાળ મિથ્યા રહી જવામાં કઈ વાંધા નજરમાં આવતા નથી. આ અપેક્ષાએ જો ૩૭૧ ની આગતિ કહે, તે કોઈ વાંધા જાણ્યે નથી. પ્રશ્ન ૧૦૩૩ઃ—જો કોઈ મનુષ્ય એઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચેારેન્દ્રિય જીવઘાતની વિરતિ ન કરે, પર'તુ પાંચઈન્દ્રિય જીવ ઘાતની વિરતિ કરે, તે તે પાંચમા ગુણસ્થાનમાં મનાય? શુ Page #118 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો ઉત્તર :–ભગવતી શ. ૧૭ ઉ. ૨ તથા ધર્મસંગ્રહ, પંચાશક, પ્રવચન સારોદ્ધાર આદિના અનુસારે શ્રદ્ધા અને સમજપૂર્વક પચેન્દ્રિય જીવ ઘાતની વિરતિ કરવા વાળામાં ૫ મું ગુણસ્થાન માનવામાં કઈ વધે જાણ્યું નથી. પ્રશ્ન ૧૯૩૪ –જન-કલ્યાણને, ગરીબના આરામને અને બેકારપીડિતેની સુખ-સુવિધાને વિચાર કરે, તેના દુઃખ દૂર કરવા વિચારવું, કયા ધ્યાનમાં છે? શું ધમ ધ્યાનમાં છે? કેવી રીતે? કયા ભેદમાં ? ઉત્તર –પૌગલિક રૂપે જનકલ્યાણ, ગરીબોના આરામ અને બેકાર-પીડિતેની સુખસુવિધાને વિચાર કરે, તેના દુઃખ દૂર કરવા વિચારવું, આ ભેદ આર્ત-રૌદ્ર ધ્યાનમાં છે. ધર્મ ધ્યાન તો ધૃતધર્મ, ચારિત્રધર્મ સહિત છે, એથી આમાં ધર્મ નથી. પ્રશ્ન ૧૦૩૫ –ધમ ધ્યાનની યોગ્યતા કયા ગુણસ્થાનથી પ્રાપ્ત થાય છે? ક્યા સંઘયણ વાળાને? હાલ અહિં ધર્મ ધ્યાનને સદ્ભાવ મનાય કે નહિ? તત્ત્વાર્થ સૂત્રમાં તે પ્રથમના ૩ સંઘમાં જ ધ્યાનની યોગ્યતા માને છે, પછીના સંઘયણમાં નહિ, તે હમણું ધ્યાન રૂપ નિર્જરા નથી થતી શું ? પછી તે હમણું સાધુને પણ ધ્યાન નહિ હોય? ઉત્તર ધર્મ ધ્યાનની એગ્યતા ચેથા ગુ. થી છયે સંઘયણ વાળાઓમાં હોય છે. છયે સંઘયણુ વાળા મા ગુ. સુધી જઈ શકે છે. આ વાત બીજા કર્મ ગ્રંથની ૧૮મી ગાથાથી સ્પષ્ટ છે. તથા જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં અવસર્પિણીના ૫ માં અને ઉત્સર્પિણના બીજા આરાના મનુષ્યમાં છયે સંઘયણ બતાવ્યા છે, ઈત્યાદિ પ્રમાણેથી હમણા અહિંયા ધર્મ ધ્યાનને સદ્ભાવ અવશ્ય છે, એમ સમજવું. શુકલ ધ્યાન, અને ઉપશમ શ્રેણી પ્રથમના ૩ સંઘયણમાં અને ક્ષપક શ્રેણી પ્રથમ સંઘયણમાં હોય છે. આ વાત પણ બીજા કર્મગ્રંથની ૧૮ મી ગાથાથી સ્પષ્ટ છે. પ્રશ્ન ૧૩૬ –ઉપધાન તપ કેને કહેવાય? ઉત્તરઃ—જેના વડે મેક્ષને નજદીક કરાય છે, તેને “ઉપધાન” કહેવાય છે. અનશનાદિ (૧૨) બારેય પ્રકારના તપને ઉપધાનમાં સમાવેશ છે. જે સૂત્રકૃતાંગાદિની-“મોક્ષ, प्रत्युपसामीप्येन ददातीति उपधानम् अनशनादि के तपसि" આ ટીકાથી સ્પષ્ટ છે. પ્રશ્ન ૧૦૩૭ –શિષ્યને જે પ્રથમ સૂવ ભણાવાય છે, તે તપનું શું નામ છે? અને દરેક સૂત્રની પાછળ જે આયંબીલ તપ દે છે, તેની સંખ્યા કેટલી છે? Page #119 -------------------------------------------------------------------------- ________________ વિપાક ૩૦ ૯૦ ] સમર્થ– સમાધાન ઉત્તર:-સૂત્ર ભણાવતાં જે આયંબીલ તપ કરાવાય છે, તેને પણ ઉપધાનતપ કહેવાય છે. આ પ્રવચન સારોદ્ધારની કારમી થી તે વિઘતે મૂત્રહિન તપસાતદુપધાન” આ ટીકાથી સ્પષ્ટ છે. તે આયંબીલ કયા કયા સૂત્રેની કેટલી–કેટલી છે, જેની ધારણ નીચે પ્રકારે છેસૂત્ર નામ સૂત્ર નામ આચારાંગ ૫૦ સૂયગડાંગ ઉવવાઈ ઠાણુંગ રાયપુણી સમવાયાંગ જીવાભિગમ ભગવતી પન્નવણું જ્ઞાતા ધર્મ કથા જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ ઉપાસક દશાંગ ચંદ્ર પ્રજ્ઞપ્તિ અંતગડદશાંગ સૂર્ય પ્રજ્ઞપ્તિ અનુત્તરવવાઈ નિરયા વલિકાદિ પાંચ પ્રશ્ન વ્યાકરણ નંદી અનુગ દ્વાર ઉત્તરાધ્યયન દશવૈકાલિક નિશીથ શેષ ત્રણે ય છેદ સૂત્રોની ભેગી કુલ ૩૧ સૂત્રોની ૫૧૧ આયંબિલ થઈ, એવું ધ્યાનમાં છે. પ્રશ્ન ૧૦૩૮–સંવત ૨૦૨૦ માં માગશર ક્ષય બતાવ્યું, ગુજરાતી શુકલ પક્ષ (સુદ)થી મહિનાનો હિસાબ ગણાય, ત્યારે તો માગશર ક્ષય અને કૃષ્ણ પક્ષ (વદ) થી મહિને ગમે ત્યારે માગશર સુદ અને પોષ વદ ક્ષય થાય છે. બાકીના બધા મહિનાઓના નામ બરાબર કાયમ રહે છે. આસોની વૃદ્ધિ હેય તે વર્ષે મહિનાનો ક્ષય અને વૃદ્ધિ તે જ વર્ષમાં હોય છે. કેમકે આ વર્ષોમાં કયારેય આની વૃદ્ધિ જોઈ નથી. આ વાત કેવી રીતે છે? ઉત્તર – શુક્લ પક્ષથી મહિનો માનવા વાળાની ગણિત ગતિથી જ ખાસ મહિનાનો ક્ષય મનાય છે, કૃષ્ણ પક્ષથી મહિને માનવાથી ક્ષય થતું નથી. આજના પંચાંગ પ્રાયઃ શુકલ-પક્ષથી મહિને માનવાવાળા છે. દુનિયાને બતાવવા તે ભલે કૃષ્ણ પક્ષથી બતાવી દે, પરંતુ તેની પિતાની માન્યતા શુકલ પક્ષથી જ મહિને માનવાની છે. આ જ કારણે તે પુનમને ૧૫ અને અમાસને ૩૦ લખે છે, તથા પ્રતિ–વર્ષ 0 ૦ % 8 બ બ બ ? ? 6 2 Page #120 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો ચૈત્ર-શુ પહેલા ખતાવીને પછી બતાવે છે. આ કેવી રીતે સંગત તે જ મહિનાના બીજો પક્ષ ૧૧ મહિના પછી. પેદા થાય છે. આગમના હિસાબે ક્ષયમાસ હેાતા પણ નથી. જે વર્ષે ક્ષયમાસ કરે છે, તે વર્ષે એ વાળુ વર્ષ ૧૩ મહિનાનુ જ થશે. વૈશાખાદિ ૧૧ થશે કે એક મહિના પછી ચૈત્ર કૃષ્ણ-પક્ષ ( ૧૬ ) મહિનાના એક પક્ષ પહેલા બતાવે અને આ જ માન્યતાથી ક્ષય મહિનાનુ કારણ અધિક મહિના આવે છે અર્થાત્ ક્ષય માસ ક્ષય–માસ ન હેાવા વાળા વર્ષોમાં પણ કેટલીક વાર આસા એ આવી જાય છે. જેમવિ. સ’. ૧૮૧૪, ૧૯૧૭, ૧૯૩૬, ૧૯૫૫, ૨૦૧૮, ૨૭૭ વગેરેમાં આસે બે બતાવે છે, પરંતુ આ વર્ષોમાં ક્ષય-માસ નથી. પ્રશ્ન ૧૦૩૯ :—વિગ્રહ અને અવિગ્રહ ગતિના અશુ છે? ઉત્તર :~ વિગ્રહ ગતિ :’ અર્થાત્ વાંકી (વર્ક) ગતિ-એક ગતિમાંથી ખીજી ગતિમાં જતા કેટલાંક જીવા વાંકી ગતિથી જાય છે. તેને વિગ્રહ ગતિ અને ઉત્પત્તિ સ્થાને જે સીધા જાય છે, તેને ‘અવિગ્રહ' ગતિ કહેવાય છે. સાધારણ રૂપે તે આને અથ આ રીતે છે તથા • વિગ્રહ ગતિ” એક ગતિથી બીજી ગતિમાં જવા વાળી (વર્ક તથા ઋજુ ગતિથી ગત્યાન્તર જવા વાળા ) બધા જીવ વિગ્રહ ગતિ અથવા “ વિજ્ઞાા ” અને જે ઉત્પત્તિ ક્ષેત્રને પ્રાપ્ત થયેલ અર્થાત્ ત્યાં રહેવા વાળા અવિગ્રહ ગતિ, આ રીતે પણ અથ થાય છે. જો ઉપરક્ત પહેલા જ અર્થ કરવામાં આવે તે, ભગવતી શ. ૧ ૬, ૭ માં વિગ્રહ અને અવિગ્રહ ગતિઓ નારકી વગેરેના અલ્પ બહુત્વમાં બધા અવિગ્રહ ગતિ વાળા, આદિ ત્રણ ભાંગા અતાવ્યા છે. શ. ૧૪ ૯. ૫ માં વિગ્રહ ગતિના નારકી અગ્નિની વચ્ચેા વચ્ચે થઈને જાય છે અને અવિગ્રહ ગતિ વાળા નહિ, આદિ વનમાં ત્યાં રહેલા જીવા અવિગ્રહ ગતિને ગ્રહણ કર્યા વગર કેમ બેસશે ? એવા જ અર્થ ઠાણાંગ ઠા. ૧૦ મા ૧૦ પ્રકારની "निरयगइ निरयविग्गहगई.... जाव सिद्धिविग्गह गइ સૂ. ૭૪૫ ગતિની ટીકાથી નીકળે છે. ,, પ્રશ્ન ૧૦૪૦ઃ—નવદીક્ષિતની વડી દીક્ષા થયા પછી જ આહાર-પાણી સાથે કરવાની પ્રથા છે. જે દીક્ષા દેવાના દિવસથી જ સાથે કરાય તે શુ વાંધો છે? ઉત્તર ઃ —વડી દીક્ષા ન દેવા સુધી સામાયિક ચારિત્ર ગણાય છે, સામાયિક અને છેઢોપસ્થાપનીય ચારિત્રના ૫ ભિન્ન-ભિન્ન છે. કલ્પ ભિન્ન હેાવાના કારણે આહારપાણીની પણ ભિન્નતા હેાય છે. એથી યતનાના એધ સાથે મહાવતારીપણુ વડે બેષિત થવા પર, તે છેાપસ્થાપનીય ચારિત્રની ગણનામાં આવી જાય છે. અને આની ગણનામાં આવ્ય! પછી જ આહાર-પાણી સાથે કરવાના પ્રમાણુ શાસ્ત્રમાં મળે છે. પ્રહત્કલ્પ ઉ. ૪ રૂ. ૪ ૫ માં પ’ડગ વગેરે ત્રણને દીક્ષા દેવાને નિષેધ છે. જો અાણુતા દ્વીક્ષા દઇ દીધી હોય, Page #121 -------------------------------------------------------------------------- ________________ હૂં. સમય –સમાધાન 66 તે! મુતિ (માથાને લેાચ) ન કરવા, મુઠિત કરી દીધા હોય તે શિક્ષા (યતના થી ચાલવું વગેરે સમાચારી ) ગ્રહણ ન કરાવવી, શિક્ષા ગ્રહણ કરાવી હાય, તે ઉપસ્થાપિત ( મહાવ્રત આરોપણ ) ન કરાવવા, ઉપસ્થાપિત કરી દીધા હાય તે “ સંમુનિત્ત" ” આહારપાણી સાથે ( એક માંડલે ) ન કરવા. જો સાથે કરી લીધા હોય તા “ સવલત્તર ’” સાથે રહેવું નહિ. આ સૂત્રેામાં દીક્ષા દેવાથી લઈને સવાસ (સાથે રહેવા ) સુધીના બેલ અનુક્રમે આવ્યા છે, જેમાં ઉપસ્થાપિત ( વડી દીક્ષા ) પછી આહાર-પાણી સાથે કરવાનું વિધાન છે, એથી આ સૂત્રથી વડી દીક્ષા પછી જ આહાર-પાણી સાથે કરવા સ્પષ્ટ સિદ્ધ છે અને આ જ વર્ણન ત્રીજા ઠાણાંગના ચાથા . માં પણ બતાવ્યુ છે. બૃહત્કલ્પ ના ૪ ઉ. માં સાધુના અચેત, અનૈષણિક આહાર-પાણી આવવા પર જો વડી દીક્ષા દેવા ચાગ્ય નવદીક્ષિત હાય, તે તેને દેવા અન્યથા પરઠી દેવા, એવુ વન છે, જો આહાર-પાણી ભેગા જ હાય, તો પછી તેને દેવામાં શી વિશેષતા રહે છે ? અર્થાત્ સાથે આહાર-પાણી કરવાથી સમાન જ ગણાશે એથી આનાથી પણ આ જ સિદ્ધ થાય છે કે વડી દીક્ષા ન થવા સુધી આહાર-પાણી અલગ જ રાખવા જોઇએ. ܕܕ આ ઉપરાક્ત પ્રમાણેાથી વડી દીક્ષા દીધા પછી જ આહાર-પાણી સાથે કરવાનુ સિદ્ધ હાવાથી, દીક્ષાના દિવસથી સાથે ન કરવો એ સ્પષ્ટ છે. પ્રશ્ન ૧૦૪૧ —શ. ૧ ઉ. ૬ માં સૂક્ષ્મ પાણી નિરંતર પડવાનું વર્ણન છે, દિવસે તા સૂર્યના તાપથી તે ઉપરથી જ નષ્ટ થઇ જાય છે, અને રાત્રે નીચે સુધી આવે છે. આમાં આ શકા ઉઠે છે કે અગાસે (ઉપરથી ખુલી જગ્યામાં) પૂ.જવામાં ઉપરોક્ત અપકાયની વિરાધના થાય છે, તે પછી અગાસે કેમ પૂજાય છે ? ઉત્તર :—સૂક્ષ્મ પાણી પડવાના કારણે શંકા ઉઠાવતા, જે ન પૂજવા સંબંધી દલીલ દીધી છે, તે સંગત નથી. કેમકે પ્રવૃત્તિ કરનાર સાધુને ઇર્માંસમિતિમાં સતત્ સાવધાની રાખવાનું વિધાન છેતેના અનુસારે યાંસમિતિમાં દિવસે જોઇને અને રાત્રે પૂજીને ચાલવા તથા ઉચ્ચાર પ્રસ્રવણ સમિતિમાં પૂજ્યા વગર રાત્રે પરવું નહિ, એવી ધ્રુવ આજ્ઞા છે. આ ઉપ૨ાક્ત શાસ્ત્રીય વિધાનમાં નિર ંતર સૂક્ષ્મ પાણી પડવાના કારણે પૂજ્યાના નિષેધ ન બતાવીને, જ્યારે પણ કામ પડે ત્યારે પૂજ્યા વગર ન ચાલવા, ન પડવા વગેરેના આદેશ દીધા છે. તથા તે સૂક્ષ્મ પાણી માટે ત્યાં જ ભગવતીમાં શીઘ્ર નષ્ટ થવાનું અતાવેલ છે, તેા પછી પૂજવાથી તેની વિરાધના સંબંધી પ્રશ્ન જ કેમ રહી શકે ? જો વિરાધના સ ંબંધી પ્રશ્ન હોય, તેા વાયુકાયની વિરાધના હોવા છતાં પણ ઉભય કાળ પ્રતિલેખન, પૂજવાં વગેરેની ક્રિયા કરવાની આગમમાં ધ્રુવ આજ્ઞા છે. સમવાયાંગ અને દશાશ્રુત સ્કંધમાં પૂજ્યા વગર અને સારી રીતે પૂજવું, ચાલવુ, Page #122 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજે બેસવુ, સુવું, પરડવું વગેરે ન કરવાવાળાને અસમાધી દોષના ભાગી બતાવ્યા છે. આગમમાં પૂજવા સંબંધી સ્પષ્ટ વર્ણન હોવા છતાં પણ સૂમ પાણીની વિરાધનાના બહાને પૂજવામાં શંકા કરવી ઉચિત નથી. પ્રશ્ન ૧૦૪ર :–ચોમાસાના પ્રારંભ અને સમાપ્તિમાં તો માસી પ્રતિક્રમણ બેસતી, ઉઠતી માસી સંબંધી કરાય છે, પરંતુ ફાગણ પૂનમે તો માસું ઉઠતું-બેસતું જ નથી તે પછી ફાગણું મારી પ્રતિક્રમણ કેમ કરાય છે? ઉત્તર :–ચોમાસા, ઉઠવા-બેસવા સંબંધી પ્રશ્નને લઈને ફાગુણ ચોમાસી પ્રતિક્રમણ કરવામાં વાંધો ઉઠાવતા જે દલીલ દીધી છે, તે બરાબર નથી, કેમકે પ્રતિક્રમણ, દેનું કરાય છે. ચોમાસું ઉઠવું-બેસવું એ કોઈ દોષ નથી, તો તે સંબંધી પ્રતિક્રમણ કરાય. જ્ઞાનાદિમાં લાગેલા દોષની નિવૃત્તિ રૂપ જ પ્રતિકમણ છે અને તે ભૂતકાળ સંબંધી હોય છે. કાર્તિક માસી પર તે ચોમાસામાં લાગેલ દોનું પ્રતિકમણ કરવું ઠીક બેસે છે, પરંતુ અષાઢી ચિમાસીનું કેમ બેસશે ? ચોમાસામાં લાગવા વાળા નું પ્રતિક્રમણ પહેલાં તે થશે નહિં તે પછી તે દિવસે પ્રતિક્રમણ શેનું કરાશે ? જે ભૂતકાળ સંબંધી કહો, તે કાર્તિક ચિમાસી પ્રતિકમણ પછી ફાગુણી માસી પ્રતિક્રમણ ન કરવાથી અષાઢ પૂનમ સુધી આઠ મહિના થઈ જશે અને આઠ માસી પ્રતિક્રમણ થશે અને આઠમાસી પ્રતિક્રમણ તે છે નહિ. એથી અષાઢી માસી પ્રતિકમણ ગત ચૈત્રાદિ ચાર મહિના ગણવાથી જ બેસી શકે છે. અને આ ચાર મહિના ગણવાની સંગતિ ત્યારે જ થઈ શકે છે, જ્યારે કે કારતક પછી વચ્ચે ફાગણ માસી કરાય. એથી ફાગણ ચોમાસી કરવી સ્પષ્ટ સિદ્ધિ છે, તથા દિવસ-રાત્રિની અંતે દેવસી, રાયસી, પક્ષની અંતે પાક્ષિક, એમજ ચાર મહિનાના અંતે માસી અને સંવત્સર (વર્ષ)ના અંતે સંવત્સરી પ્રતિકમણ કરાય છે. પ્રતિક્રમણ કરવાને આ જ ક્રમ છે, તે પછી ફાગણ માસી પ્રતિક્રમણ ન કરવાનું કારણ સમજાતું નથી. સૂત્રકૃતાંગ અધ્યયન ૨૩ સૂત્ર ૩ ની દીપિકા અને ટીકામાં પૂર્ણમાસી” શબ્દની દીપિકા અને ટીકા કરતા--“માણસૂરિ વાપિ ચાતુર્માસક્રતિથિg” અહિંયા ત્રણ માસી બતાવી છે, તથા જીવાભિગમની ત્રીજી પ્રતિપત્તિના નંદીશ્વરાધિકારમાં દેવ મહોત્સવ માટે જાય છે, તેમાં અન્ય કારણની સાથે જાઉમાણિયા દિવસુ” પાઠ છે. તેની ટીકા ચાતુર્માસ;અહિં ટીકામાં બહુવચન આવવાથી ત્રણ માસી માનેલ છે તથા ઉવવાઈ સૂત્રના શ્રાવકના અધિકારમાં પૌષધના વર્ણનમાં પૂર્ણમાસીને અર્થે ત્રણ ચોમાસી કર્યો છે. આ ઉપરોક્ત પ્રમાણેથી ત્રણેય ચોમાસી મનાવવી સ્પષ્ટ સિદ્ધ છે. પ્રશ્ન ૧૦૪૩ –નિયાવુિં ને અર્થ શું છે? ઉત્તરઃ—ગૃહસ્થનું નિમંત્રણ પામીને કયારેક પણ આહારદિ લેવા અને દરરોજ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ] સમર્થો-સમાધાન એક જ ઘેરથી આહાર આદિ લેવા, નિયા પિંડ છે. પં. ઘાસીલાલજી મ. કૃત દશવૈકાલિક ટીકા અધ્ય. ૩ આમંત્રણ કરીને લઈ જાય, તેનું અન્ન વગેરે રોજ લેવું તે નિયાગ. આમંત્રણ વગર કોઈક દિવસે લે તે નિયાગ નથી.” દશવૈકાલિક મૂળ નિર્યુક્તિ ભાષ્ય સહિત લેખક-મુનિ માણેક. (આનું તાત્પર્ય એ છે કે અનામંત્રિત ઘરનું નિત્ય લેવું પણ નિયાગ છે. પૂ– ચાર્યોની માન્યતા અને પ્રકૃતિ પણ આ જ ઉપરોકત અર્થ અનુસારે હતી તે અનુસાર જ હમણા કેટલાકની છે. એથી આ જ અર્થ ઠીક છે) - ભાષાંતરકાર શાસ્ત્રી જેઠાલાલ હરીભાઈ (મૂર્તિ-પૂજક) ભાવનગરથી પ્રકાશિત ઉત્તરધ્યયન તથા જવાહિરાચાર્ય વિરચિત સદ્ધર્મ મંડન પૃ. ૫૦૦ માં ઉત્તરાધ્યયનના ૨૦ મા અધ્યયનની ૪૭મી ગાથામાં આવેલ “નિયા અને અર્થ હંમેશા એક ઘરને આહાર લે એમ કર્યો છે. શકા –નિયાગને ઉપરોકત અર્થ બતાવ્યો, પરંતુ દશવૈકાલિક અધ્યયન ૩ ગાથા ૨ માં આવેલ નિયાગ શબ્દની ટીકા કરતા “નિશાામિત્કાત્રિ તય વિકgશ્ય નિત્યં નવનામન્નિતચ” અર્થાત્ જે આમંત્રણ કરે તેને ત્યાંથી જ નિત્ય આહાર લે, અનામંત્રિતને ત્યાંથી નહિ. આ રીતે ટીકાકાર કહે છે. એથી કંઈ આમંત્રણ દે, તેને ત્યાંથી નિત્ય આહાર-પાણી લેવા નહિ, પરંતુ બીજાને ત્યાંથી નિત્ય લેવામાં ટકાનુસારે વાંધો નથી, તે તે કેમ સમજવું ? સમાધાન – નિયાગ” શબ્દની ઉપરોક્ત ટીકાને અર્થ આ રીતે કરે કેમ સંગત થાય ? કેમ કે આમંત્રિત પિંડ નિત્ય ન લે, તે શું કયારેક ક્યારેક લઈ શકાય છે? શું આ ઉચિત છે? એથી આમંત્રિત” શબ્દની સાથે “નિત્ય શબ્દને સંબંધ જ કેવી રીતે થઈ શકે છે? કેમ કે આમંત્રિતને તે સર્વથા નિષેધ કર્યો છે. તથા “નત્યાના મંત્રિત ” આ વાક્ય ને અર્થ પણ કેવી રીતે સંગત થશે? અનામંત્રિત તે નિત્ય લેવામાં વાંધો નથી. જે આ અર્થ કરાય તો “અનામંત્રિત” ની સાથે “નિત્ય” શબ્દ લેવાથી જ આવે અર્થ થઈ શકે છે અને નિત્યશબ્દને અનામંત્રિતની સાથે લેવાથી પછી નિયાગ ( નિત્ય)ની સાર્થકતા શી રહેશે ? એથી આ ટીકાનો ઉપરોકત પ્રકારને અર્થ સંગત કેમ થશે ? મુર્શિદાબાદ વાળી દશવૈકાલિકમાં “નિયાગ’ શબ્દની ટીકા–“નિયામિલ્યામંત્રિતરત વિરુદ્ઘ પ્રદુંગ નિરા તરાનામંત્રિતz’ આ પ્રકારે છે. આનો અર્થ આમંત્રિત-પિંડ ગ્રહણ કયારેય પણ કરવો અને “ત’ તે જ પિંડ અનામંત્રિત ને નિત્ય ગ્રહણ કરે છે. નિયામાં શઠ ને અર્થ આ ઉપરોકત ટીકા અનુસારે બરાબર બેસી શકે છે. એથી આ ટીકા અનુ Page #124 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો કૂળ પ્રતીત થાય છે. જે પ્રથમ ટીકા (આગમેદય સમિતિ વાળી) ઉપર વિચાર કરવામાં આવે તો “મંત્રિતરા પિvg પ્રાં નિયા મવતિ” અનામંત્રિત પિંડ ગ્રહણ કરે નિયાગ છે. “નર્ચામંત્રિતઅનામંત્રિત નિયાગ નથી. આ સામાન્ય કહી દીધું છે, અને બીજી ટીકા વાળાઓએ સ્પષ્ટ ખોલી દીધું છે કે તે જ અનામંત્રિત આહાર પણ જે નિત્ય-નિત્ય લેવામાં આવે તે “નિયાગ” બની જાય છે. એથી પ્રથમ ટીકાને ઉપરોકત સામાન્ય રૂપે અર્થ લેવાથી તે બેસી શકે છે, પરંતુ ઉપરોક્ત તર્કગત આ ટકાને અર્થ ઠીક બેસી શકતું નથી. જે ઉપર બતાવી દીધું છે. એથી નિયાગ શબ્દનો આશય શાસ્ત્ર અને ટીકાદિ જોતાં આમંત્રિત આહાર કદાચિત, (કયારેક) લે અને અનામંત્રિત નિત્ય લે, તે નિચાગ છે. આ ઉપરકન અર્થ જ બરાબર છે. નિશીથના ૧૩ મા ઉદેશામાં નિતિયા (નિત્યપિંડ, નિત્યસ્થાન સેવન કરવા વાળા)ને વંદન કરે, પ્રશંસા કરે, તે ચેમાસી પ્રાયશ્ચિત બતાવ્યું છે. પ્રશ્ન ૧૦૪૪ –ભગવતી શ૩ ઉ.૩ માં પ્રમત્ત-સંયતિની જઘન્ય સ્થિતિ એક સમયની અને અપ્રમત્તની અંતર્મુહર્તાની બતાવી છે, તે તે કેવી રીતે? ઉત્તર :–કેઈ અપ્રમત સંયતિ પાછા પ્રમત્ત સંયત પશુને પામીને એક સમય રહીને કાળ કરી જાય છે. આ દ્રષ્ટિથી પ્રમત્ત સંયતિની સ્થિતિ એક સમયની માનેલ છે, પરંતુ અપ્રમત્ત પણાને પામીને અંતર્મુહૂર્ત પહેલા મૃત્યુ નથી પામતા, એથી આની અંતર્મુહૂર્તની સ્થિતિ બતાવેલ છે. પ્રશ્ન ૧૦૪૫ –વર્ષા થઈ રહી હોય અર્થાત તુષાર (બારીક બારીક બુંદે) માત્ર પણ પડતી હેય, મહીકા (ધુંઅર) પડતી હેય, અને મહાવાયુ ચાલતે હેય, તે ભિક્ષા વગેરે લેવા માટે ગમન કરવાની પ્રવૃત્તિ નથી, પરંતુ આચારાંગ અધ્યયન ૧૦ ઉ. ૩ માં તીવ્ર (ઘણું) વર્ષાદિ વર્ષના સર્વ ભંડેપકરણ લઈને જવાને નિષેધ છે. આનાથી આ સિદ્ધ થાય છે કે-મંદ વર્ષાદિમાં થોડા ભંડપકરણ લઈને જઈ શકે છે, તે આગમ અનુસારે ઉપરોક્ત પ્રવૃત્તિની સિદ્ધિ કેમ થશે? ઉત્તર :–ઉપર જે આચારાંગનું પ્રમાણ દઈને મંદ વર્ષાદિમાં ભિક્ષાદિ માટે જવાનું બતાવતા, શુદ્ધ પ્રવૃત્તિ ઉપર જે આક્ષેપ કર્યો છે, તે અસંગત છે. ઉપરોક્ત આચારાંગ કથિત સ્થળે “ત્તિ વણિચંગારંવારમાં , તિવૃષિાં મ િસાિવામાજિ વેપ, માવાળવાર્થ સમુપુર્દ વેદાણ” આદિ પાઠમાં બધા ભંડપકરણ લઈને ન જવું, એથી અ૫ વર્ષાદિમાં ભિક્ષા વગેરે માટે જવું કેમ સિદ્ધ થઈ શકે? અહિંયા--“ તિસિચ” આદિને- ઘણું વર્ષાદિ વર્ષનાં સર્વ ભંડોપકરણ લઈને ભિક્ષાદિ માટે ન જવું, જે આવો Page #125 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ] સમથ સમાધાન અર્થ કરાય, તે મહાવર્ષાદિમાં થોડા અને અપ વર્ષાદિમાં બધા ભડોપકરણ લઈ ને, ભિક્ષાદિ નિમિત્તે જવાની સિદ્ધિ થશે. એથી ઉપરોક્ત પાના આ પ્રકારે અર્થ કરવા તે ખરાખર બેસતા નથી. આચારાંગના તે પાને અર્થ નિચે પ્રકારે છે. સિન્થટ્રેલિયં ઘણા ક્ષેત્રમાં, વાસંયાસમાળે વરસાદ વરસતા હાય, વેદા–જોઇને અર્થાત્ ત્યાં તેા નહિ, પરંતુ અન્ય ઘણા ક્ષેત્રમાં વરસાદ વરસતા દેખાતા હોય, ત્યાં આવવાની સંભાવના લાગતી હોય, આવા સમયે બધા ભડપકરણ લઈ ને, ભિક્ષાદિ નિમિત્તે જવુ નહિ, કેમકે આગળ અયનાનેા સભવ છે-આવે! અર્થ જ બરાબર બેસે છે. અન્વથા પ્રથમ તે ત્યાં જ વર્ષાના પ્રસંગે વા” શબ્દના અર્થ ખરાખર બેસતા નથી. દેાયમ દશવૈ, અધ્યયન પાંચમામાં “ સચરેનવાસેવારતે........માટ અર્થાત્ થોડી પણ વર્ષા, ધૂ'અર, અને મહાવાયુમાં ભિક્ષાદિ નિમિત્તે જવાનો નિષેધ છે. આ શાસ્ત્રીય વિધાનથી પણ વિપરીતતા આવે છે. એથી આચારાંગના પાઠના ઉપરોકત અજ ટીક છે. "" આથી અલ્પ-ચેાડી વર્ષામાં જવુ ક્યારેય પણ સિદ્ધ થતું નથી. શંકા :—દશવૈ. ની પૂર્ણાંકત ગાથામાં આવેલ “ વાસે ” શબ્દના થાડી પણુ વર્ષા વરસતી હાય——એવા અ કર્યાં છે, પરંતુ વધારે વર્ષાને પણ વર્ષાં જ કહેવાય છે. એથી અલ્પ વર્ષામાં જવુ નિષેધ નથી થતું, તેા પછી કિંચિત્ વર્ષામાં પણ જવું નહિ, આ અ` કેવી રીતે થઇ શકે છે ! સમાધાન :— વાલે” શબ્દને ‘ અધિક વર્ષાં ' અર્થ કરવા શાસ્ત્ર સંમત્ત લાગતા નથી, કેમકે આની ટીકા અને ટખ્ખા વગેરેમાં વધારે વર્ષાં અર્થ નથી. અહિં થાડી પણ વર્ષ (તુસારમાત્ર) પડતી હોય તેા જવું નહિ.—એવાજ અથ સમજવો. આ જ અને સિદ્ધ કરવા વાળા નીચેનાં પ્રમાણ દ્રષ્ટવ્ય છે— ૧. ભગવતી શ. ૩ ઉ. ૭ વૈશ્રમણ લેાકપાલના અધિકારમાં “વા” અને “વૃદુિ” શબ્દ આવ્યા છે. આની તરતમતા (જુદાઇ) બતાવતા ટીકાકારે ( વડસર: વૃત્તુિ મહતી રૂતિ વર્ષ વૃોર્મર :”) આ રીતે ખતાવ્યું છે. અહિં वासा શબ્દના અર્થ થોડો ( કિંચિત્ ) કર્યાં છે. (૨) વ્યવહાર ભાષ્ય ઉ. ૭ ભાષ્ય ગાથા ૨૭૮ માં ‘વાસ’ શબ્દથી ત્રણ પ્રકારની વર્ષા અતાવેલ છે (૧) મુદ્દભુદ વૃષ્ટિ ( જોરદાર વૃષ્ટિ જેમાં મેડટા ફોરા પડતા હોય) (૨) વર્ષા ( સામાન્ય વૃષ્ટિ ) (૩) જલસ્પશી (જલ-પાણીના સ્પર્શ માત્ર થતા હોય અર્થાત્ તુષારમાત્ર પડતા હાય ) આ ત્રણેય વર્ષામાં ઉપાશ્રયની બહાર જવાને! નિષેધ કર્યાં છે. ઉપરક્ત પ્રમાણેાને જોતાં વાસે” શબ્દનો ભિક્ષાદિ નિમિતે જવાનું, સિદ્ધ કરવુ, યુક્તિ યુક્ત જવાની પ્રણાલિકા છે, તે જ ઉપરોકત પ્રમાણોથી ?? વિશેષ અ કરીને, અલ્પ વર્ષામાં નથી, એથી થાડા વરસાદમાં પણ ન પ્રમાણિત થાય છે, અન્ય નહિ. Page #126 -------------------------------------------------------------------------- ________________ [૯૭ ભાગ બીજે પ્રશ્ન ૧૦૪૬૪–મહિકા (ધૂવર-ઝાકળ) પડતી વખતે પ્રતિલેખન, સ્વાધ્યાય, હલનચલન તથા વિશેષ કોય ચેષ્ટા વગેરે ક્રિયાઓ ન કરવાની પ્રવૃત્તિ છે. આનો આધાર શું છે? દશવૈકાલિક અધ્યયન ૫ ગાથા ૮ તથા આચારાંગ અધ્યયન ૧૦ ઉ. ૩ માં તો કેવળ ભિક્ષાદિ નિમિત્તે ગમન કરવાનો નિષેધ કર્યો છે, તે તે કેમ સમજવું? ઉત્તર :–ધૂવર, વર્ષા વગેરેમાં ભિક્ષાદિના માટે જવાથી સંયમને ઉપઘાત થાય છે; અર્થાત્ જીવ-વિરાધના થાય છે. એથી જવું નિષેધ છે. ધૃવર અત્યંત બારીક પાણી હેવાથી મકાનની અંદર પણ આવી જાય છે. તે જીવોની વિરાધનાથી અટકવા માટે પ્રતિ લેખન વગેરે વિશેષ કાયષ્ટાદિ ક્રિયાઓ કરવાનો નિષેધ છે. આ વાત નિમ્નક્ત પ્રમાણથી સ્પષ્ટ થાય છે. વ્યવહાર ભાષ્ય . ૭ ભાષ્ય ગાથા ૨૭૮, ૨૭૯ માં ધૂવર પડતા ઉચ્છવાસ, ઉમેષને છોડીને બાકીની હલન-ચલન આદિ કાય- ચેષ્ટાઓ તથા ભાષા બેલવાની કઈ પણ ક્રિયાઓ કરે નહિ તથા ૧૦૪૫ મા પ્રશ્નના સમાધાનમાં વર્ષના જે ત્રણ ભેદ બતાવ્યા છે, તેમાં પણ જે ઉપાશ્રયમાં પાણી ના ટપકતું હોય, તે અનુકમથી એક કે ત્રણ, પાંચ અને સાત દિવસ પછી નિરંતર વર્ષાના કારણે બધી અપકાય સ્પષ્ટ હેવાથી, પછી જ્યાં સુધી વર્ષા ચાલુ રહે ત્યાં સુધી તથા વાયુ વડે આકાશમાં વ્યાપેલ તામ્ર વર્ણની સચેત ( વ્યવહાર સચેત) રજ, તે પણ નિરંતર ૩ દિવસ ઉપરાંત પડવાથી સર્વ પૃથ્વીકાયયુક્ત હોવાથી ઉપાશ્રયની અંદર પણ ઉપરોકત ધંવરમાં કહેલ અનુસારે પ્રતિલેખનાદિ કઈ પણ ક્રિયા કરવી નહિ. એથી ઉપરોક્ત પ્રમાણથી ધૃવરાદિમાં વિરાધનાના કારણે હલન-ચલન આદિ કોઈ પણ ક્રિયાઓ નથી કરાતી. પ્રશ્ન ૧૦૪૭ –ભિક્ષની બાર પ્રતિમાઓ તથા એકલ-વિહાર આદિ કેઈ પણ પ્રતિમાઓ ધારણ કરવા વાળાની યેગ્યતાને માપદંડ શું છે? ઉત્તર –વ્યવહાર ભાષ્ય . ૧, દશાશ્રુત સ્કંધ અધ્યયન ૭ ની ટીકા વગેરેમાં જ. ૨૯ ની વય અને કમથી કમ ૨૯ વર્ષની દીક્ષા તથા જઘન્ય ૯ મા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ, ઉત્કૃષ્ટ કંઈક ઓછું દશ પૂર્વનાં જ્ઞાનવાળા અને પ્રથમના ત્રણેયમાંથી કઈ પણ સંહનન વાળા ધારણ કરી શકે છે, એમ બતાવ્યું છે. ઠા/ગ ઠાણ ૮ માં શ્રદ્ધાદિ ૮ ગુણવાળા જ એકલવિહાર પ્રતિમા ધારણ કરી શકે છે. એવું મૂળપાઠમાં વર્ણન છે. હરિભદ્રસૂરિ કૃત “પંચાશક' નામક ગ્રંથના ૧૮ મા પંચાશકમાં પણ સવિસ્તાર વર્ણન છે. સામાન્ય રૂપે આ ઉપરક્ત નિયમ બતાવ્યું છે. આગમ-વિહારિઓની ઉપસ્થિતિમાં જેમ ઉચિત સમજે છે, તેમ જ આજ્ઞાપ્રદાન કરી શકે છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ] સમર્થ–સમાધાન પ્રશ્ન ૧૦૪૮:–જિન નામને બંધ કયાં સુધી થાય છે તથા બધી ગતિઓમાં થાય છે કે નહિ? તથા આને નિકાચિત બંધ થયા પછી પણ બંધ ચાલુ રહે છે શું? - ઉત્તર –જિનનામને બંધ ચોથા ગુણસ્થાનથી ૮ મા ગુણસ્થાનના સાતેય ભાગમાંથી છઠ્ઠા ભાગ સુધી થઈ શકે છે. તિર્યંચ ગતિમાં તીર્થકર નામને બંધ થતું નથી, શેષ ૩ જાતિઓમાં થાય છે, કેમકે નિકાચિત જિન–નામ બંધ પછી તિર્યંચ ગતિમાં જતા જ નથી. આ બંધ થયા પછી દેવ કે નરકમાં જાય છે. નિકાચિત બંધ પછી પણ જિન-નામને બંધ ચાલૂ રહે છે, કેમકે નિકાચિત બંધ પછી તે મનુષ્ય, દેવ કે નરક ગતિમાં જાય છે, તે ત્યાં પણ તેને બંધ ચાલૂ રહે છે. આ વાત પ્રજ્ઞાપન પદ ૨૦ તથા ૫ માં કર્મ—ગ્રંથાદિથી સ્પષ્ટ છે. જિન-નામને નિરંતર બંધ અનુત્તર વિમાનની અપેક્ષાએ ૩૩ સાગરેપમ સુધી થવાને ૫ મા કર્મગ્રંથની ૬૨ મી ગાથામાં બતાવ્યું છે. પ્રશ્ન ૧૦૪૯-કિશમિશ (નાની દ્રાક્ષ), અંગુર, ઈલાયચી, કાળા અને સફેદ તીખા, બદામ, પિસ્તા, ચારોળીની અખંડ મજજા, પકાવ્યા વગરના ટમેટા, વઘારેલી કાકડી, મેગરી આદિ, સેકેલા ભુટ્ટાના દાણું એમજ ઘઉં, ચકું, જુવાર, બાજરો વગેરેનો સેકેલે પિંક, કેળા, બરફ વગેરે એવી કેટલીય વસ્તુઓને કેઈ સચેત અને કેઈ અચેત માને છે તે કેમ? ઉત્તર – કિશમિશની અંદર બીજ હોવાથી તેને સચેત સમજવી જોઈએ. કેમકે જે ફળ છે, તેની પરિપકવ અવસ્થામાં બીજ અવશ્ય હોય છે, બીજ વગરનું ફળ હેવાને સંભવ નથી. પ્રજ્ઞાપનાના પ્રથમ પદમાં વૃક્ષેને ફળની અપેક્ષાએ “આફ્રિાય વાવીયા” બતાવ્યા છે, પરંતુ બીયા વગરના ફળ બતાવ્યા નથી. તથા “”િ ના ભેદોમાં પણ બીજવાળા જ ફળ દેખાય છે. તે પછી એને અબીયા કેમ સમજાય ? ભગવતી સૂત્ર શ. ૨૨ ના છઠ્ઠા “ઢ” વર્ગમાં પ્રજ્ઞાપના અનુસાર વિલિના નામમાં કિશમિશનું પણ નામ છે અને આના મૂળથી લઈને બીજ પર્યત દશ ઉ. બતાવીને વિવરણ કર્યું છે, આમાં બીજને અલગ ઉદ્દેશે બતાવ્યું છે. આમાં મૂળ પાઠથી જ બીજ સિદ્ધ છે. તથા જીવાજીવાભિગમ સૂત્રમાં પણ બાદર વનસ્પતિની અંતર્ગત પ્રત્યેક વનસ્પતિના ભેદે માટે પન્નવણની જ ભલામણ દિધી છે. તેથી પણ “ ” અને “ગઢા” નું સ્વરૂપ તે જ રીતે સ્પષ્ટ થાય છે. ઠા/ગ ઠાણ ૨, ઉ. ૧ (સૂ. ૭૩)ની ટીકામાં કિશમિશને સ્પષ્ટ રૂપે સચેત બતાવી છે. શકા –કેષમાં આનું નામ “અબીયા” પણ આવ્યું છે. આથી આમાં બીજ ન હવું સિદ્ધ છે, તે પછી આને સચેત કેમ મનાય? Page #128 -------------------------------------------------------------------------- ________________ ભાગ મીૉ [ ૯૯ સમાધાન :—કાષમાં આને જે ઃ અખીા ' કહેલ છે, તે અલ્પ–સૂક્ષ્મ બીજની અપેક્ષાએ સમજવું, પરંતુ ‘અ ' નિષેધાક નથી. અનેક સ્થળે ઉપર આવા ઉદાહરણ મળે છે, જેમ-ભગવતી શ. ૧ ઉ. ૮ માં બે સમાન પુરૂષાથી ‘સવીય 'નુ જીતવું અને ‘ અવીય ' નુ હારવું, એમ જ અજ્ઞાની, અચેલ, અનુદરાકન્યા, અલેામિક એડક (?) ઈત્યાદ્રિ શબ્દોમાં ઃ અ ' (ન) અલ્પ, સૂક્ષ્મ, કુત્સિત આદિ અર્થાંમાં છે. એમ જ અહિં સમજવું, કેમકે આમાં પ્રત્યક્ષ ખીજ મળે છે. શાક, ખીર, આદિની ઉકાળેલી કિશમિશમાં જોવાથી પ્રત્યક્ષ દેખાય છે. એથી આને સચેત સમજવુ. જ્યારે કિશમિશ ખીજના કારણે સચેત છે, તેા પછી અંગૂરનુ તે કહેવું જ શું? કેમકે અંગૂરને જ સુકાવાથી કિશમિશ (દ્રાક્ષ ) કહે છે. ઇલાયચી, ઉકળેલી અને ઉકન્યા વગરની બન્ને આવે છે. એમ સાંભળ્યું છે, તે તેના અચેતને પૂરા નિય ન હોવાથી અર્થાત્ શંકાસ્પદ હોવાના કારણે અકલ્પનિય સમજીને લેવી નહિ. કાળા અને સફેદ તીખા બન્ને એક જ ડાળ ઉપર થાય છે. ડાળ ઉપર આને રંગ લાલ હોય છે. તેમાંથી તેને સમય ઉપર તાડીને સુકાવી દે છે, તે સુકાવાથી કાળી થઈ જાય છે તથા ઢાળ ઉપર વધારે દિવસ રહી જવાથી, તે સ્વાભાવિક નીચે પડી જાય છે. વધારે પાકી જવાના કારણે સુકાઈ જવાથી તેની છાલ ઉતરી જવાથી તે સફેદ બની જાય છે, પર ંતુ મને ય ઉકળેલા હાતા નથી. પેાતાના જ બગીચામાં તિખા પેટ્ઠા કરવાવાળા એક મુસલમાન ભાઇ વડે આ વાતની જાણ થઈ છે. એથી આને સચેત સમજવા જોઈએ. બદામ, પિસ્તા, ચારેાળી વગેરેની અખંડ મજ્જા પણ સચેત છે, કેમકે મજ્જા જ ખાસ ખીજ છે. ઉપર તેા નાળિયેરની કાચળીની જેમ આની પણ છાલે છે. પન્નવણા પ્રથમ પદ્યમાં આંબળાને ‘ બહુબીયા ' માનેલ છે. તેની ગોટલી એક ડાયા છતાં પણ અંદરથી જે કાળા દાણા નિકળે છે, તેને બીજ માનીને ‘ અહુખીયા ’ કહેલ એમ જ આને પણ બીજ માનીને સચેત સમજવા જોઈ એ. પકાવ્યા વગર ટમેટા, કાકડી, મેગરી, ભુટ્ટા, વગેરેને પણ મિશ્રતાના કારણે અકલ્પનીય સમજવા. આચારાંગ અધ્યયન ૧૦, દશવૈ. અધ્ય. ૫ આદિમાં પણ આ વસ્તુઓને પૂરી સેકેલી કે સીજેલી ન હોઈ, પુરો સ્પર્શ ન લાગવાના કારણે મિશ્ર સમજીને છેડવા ચેાગ્ય મતાવી છે. કેળા પણ ખીજ હાવાથી સચેત છે. આના માટે નીચે દીધેલા પ્રમાણુ દૃષ્ટવ્યૂ છે. (૧) પ્રજ્ઞાપના પદ્મ ૧ માં પ્રત્યેક વનસ્પતિના ભેદોની અંત ́ત વચ’જાતિમાં કન્નુલી ( કેળા )નું વર્ણન છે. ત્યાં તાલા, જે પણ ભેદ ખતાવ્યા છે, તે ખીજ યુક્ત ફળવાળા છે, તેા પછી કેળાને ખીજ રહિત કેમ મનાય ? Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ] સમર્થ-સમાધાન (૨) ભગવતી શ. ૨૨ માં “તાલ” વર્ગના ભેદમાં કદલીનું નામ પડ્યું છે અને આના મૂળથી લઈને બીજ પર્યત દશ ભેદોના ૧૦ ઉ. બતાવ્યા છે. તેમાં જીવ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે વગેરે દ્વાર બતાવ્યા છે. જેમાં મૂળાદિ પાંચ દેવ ઉત્પન્ન થતા નથી, અને પ્રવાલથી બીજ પર્યત ૫ માં દેવ ઉત્પન્ન થાય છે. આદિ વર્ણન છે. અહિં મૂળ પાઠથી કેળામાં બીજ અને તેમાં જીત્પત્તિ સ્પષ્ટ રૂપે બતાવી છે. તથા કેળામાં પ્રત્યક્ષ રૂપે બીજ લેવામાં પણ આવે છે. ધ્યાન પૂર્વક જેવાથી કઈમાં નાના અને કેઈમાં મોટા દેખાય છે. ઈત્યાદિ પ્રમાણેથી કે સચેત સિદ્ધ થાય છે. કોંકણુના કેળાના વિષયમાં જ કરવાથી જાણવામાં આવ્યું છે કે એક જાતિના કેળાને આઠ દિવસ તડકામાં સુકાવીને, પછી આઠ દિવસ છાયામાં સુકવીને અને પછી છાલ ઉતારીને ઘીની આંગળી લગાવી દે છે, પરંતુ ચાસણું પકવ નથી એથી આને પણ સચેત સમજવા. પાણીના બને પણ સચેત જ સમજ જોઈએ, કેમકે તે કેવળ પાણીનો જ બને છે. જે ગરમ પાણીને બનતે હેય, તો પણ બરફ તે અત્યંત ઠંડા થવા પર જ થશે. અને અત્યંત ઠંડા થવા પર અપકાયના જીવ પાછા ઉત્પન્ન થઈ જાય છે. જેમ ૩, ૪, અને ૫ પહેાર પછી, વર્ષા વગેરે ત્રણ કાળમાં, શીત (ઠંડી) વગેરેની તરતમતાથી ગરમ પણ પાછું સચેત થવું બતાવ્યું છે. અહિંયા મશીન વડે શીવ્ર ઠંડુ થવાથી જલદી ઉત્પન્ન થઈ જાય છે, એથી સચેત સમજ. પ્રશ્ન ૧૦૫૦ : -- અહે રાત્રી અને તિથિમાં શું ભેદ છે? ઉત્તર-સૂર્યથી બનેલી અહેરાત્રિ અને ચંદ્રથી બનેલ તિથિ હોય છે. ચંદ્રમંડળના ૬૨ ભાગ હોય છે, જેમાંથી ૨ ભાગ તે સદા નિત્ય રાહુના વિમાનથી અનાવૃત્ત અને શેષ ૬૦ ભાગ આવૃત્ત-અનાવૃત્ત થતા રહે છે. જેટલા સમયમાં ચંદ્ર મંડળના ૬૨ યા ૬૧ (બાસડીયા એકસઠ) ભાગની એક તિથિ થાય છે. એક તિથિ ૨૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૬૨ યા ૩૨ ભાગની હોય છે. ૩૦ અહોરાત્રિની ૩૧ તિથિઓ થાય છે. આ રીતે તિથિ અને અહોરાત્રિમાં ભેદ સમજવું જોઈએ. પ્રશ્ન ૧૦૫૧ –કર્મ–પ્રકૃતિને અબાધા કાળ એક (ઉત્કૃષ્ટ) રૂપે જ બતાવ્યો છે. તેથી કમ (જઘન્ય) પણ થાય કે નહિ? ઓછો થાય છે તેના આયુનો અબાધા કાળા કેટલો છે? અને તેનું વર્ણન સૂત્રમાં કેમ નથી? કર્મ–પ્રકૃતિને અબાધા કાળ છે અથવા જઘન્ય પણ હોય છે, અને તે નિમ્નત પ્રકારે સમજ– પ્રજ્ઞાપના પદ ૨૩ ઉ. ૨ ની ટીકામાં જેટલા કેટા-કેટિ સાગરોપમની સ્થિતિ હોય, તેટલાં સે વર્ષને અબાધા કાળ છે. તથા એક કડાકોડની અંદર જે પ્રકૃતિની સ્થિતિ હોય તેને અબાધા-કાળ આયુ કર્મને છોડીને અંતમુહૂર્ત છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો | ૧૦૧ પાંચમા ક-ગ્રંથની ૩૨ મી ગાથા અને અંમાં જ. અંતર્મુહૂત તથા ઉત્કૃષ્ટ ઉપરોક્ત પ્રકારે બતાવ્યું છે. કમ` પ્રકૃતિની . સ્થિતિમાંથી આંશુળના અસંખ્યાતમા ભાગના આકાશ પ્રદેશપ્રમાણ જેટલા સમયની સ્થિતિ કમ થવા પર, એક સમયના અખાધા કાળ એ થાય છે. આ રીતે અખાધા કાળ એછે કરવાની રીત બતાવી છે. આયુષ્ય કર્માંના અખાધાકાળ જઘન્ય અંતર્મુહૂર્તના, ઉત્કૃષ્ટ ક્રેડ પૂર્વના ત્રીજે ભાગ, તથા મૃત્યુના જેટલા સમય પહેલા આયુષ્ય બાંધે, તેટલેા જ અખાધા-કાળ સમજી લેવા. નરકાદિનું જેટલું આયુ બતાખ્યુ છે, તેથી જેટલી અંધ સ્થિતિ વધારે છે, તેટલા જ અખાધા-કાળ સ્પષ્ટ થઈ જવાથી સૂત્રકારે ખતાબ્યા નથી, એમ સંભવ છે. પ્રશ્ન ૧૦૫૨ :—કયા અવધિ જ્ઞાની પરમાણુને જુવે છે? ઉત્તર :—સંપૂર્ણ લેાકને જાણવાવાળા અવિધજ્ઞાની તેા સ્પર્ધાને જ જાણે છે, આગળ (અલેકમાં ) જેમ જેમ અવધિજ્ઞાન વધે છે તેમ-તેમ સૂક્ષ્મત્તર સ્કાને જાણે છે, યાવત્ પરમ અધિજ્ઞાની પરમાણુને પણ જાણે છે. પ્રશ્ન ૧૦૫૩ —નદી સૂત્રમાં દ્રવ્યથી અવધિજ્ઞાની જઘન્યથી અન`ત રૂપી દ્રવ્ય (અન`ત પ્રદેશી કધ) જાણે છે અને ઉત્કૃષ્ટ સ રૂપી દ્રવ્યાને જાણે છે. સ રૂપી દ્રવ્યમાં પરમાણુ પણ ભેગ છે. અહિં જઘન્યમાં પરમાણુ ન લઈ ને અન'ત-પ્રદેશી સ્કધ લીધા છે, તે આનુ' શું કારણ ? ઉત્તર :~~અહીંયા જઘન્ય દ્રવ્યની અપેક્ષા ન સમજીને અવધિજ્ઞાનની અપેક્ષાએ સમજવું અર્થાત્ નાનાથી નાના અધિજ્ઞાનીની આ નાની શક્તિ અતાવી છે, પછી અવિષે જ્ઞાન જેટલું વધારે હોય છે, તેટલી જ આનાથી સૂક્ષ્મ પુદ્ગલ જોવાની શક્તિ વધે છે. પ્રશ્ન ૧૦૫૪ :— મનેા દ્રવ્ય-વા-લબ્ધિ ’ને શે। અથ છે, તથા તે કાને હાય છે ? ઉત્તર :—જે મનની વાતને જાણે, તેને મનેાદ્રવ્ય વાલબ્ધિ કહે છે અને આ વિશેષ અવધિજ્ઞાન વાળાને જ હાય છે, તે દેવામાં તે સમ્યદૃષ્ટિ વૈમાનિક સિવાય હાતી નથી. ભગવતી શ. ૫ ઉ. ૪ માં આનું વ`ન છે. પ્રશ્ન ૧૦૫૫૩–રાજપિડના શે। અર્થ છે ? અર્થાત રાજપિંડ કને સમજવા જોઇએ ? ઉત્તર :––રાજાની નિમ્નાક્ત વસ્તુઓને રાજ−પિંડ કહે છે. અશનાદિ ૪, વસ્ત્ર, પાત્ર, કબલ અને પાદપ્રેછન એમ ૮ પ્રકારના રાપિડ કહેવાય છે. અહિંયા રાજપિંડ મોટા રાજાઓના આહારાદિ સમજવા, પરંતુ જાગીરદાર નહિ. રાજપિંડ ગ્રહણમાંગેઈ મોટા માણસ આવતા-જતા હોય તો થોભવુ પડે--જેથી સ્વાધ્યાય વગેરેમાં વાંધા પડે, Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ] સમર્થ–સમાધાન હાથી, ઘોડા વગેરેના ભયથી બરાબર ઈ-ધન થાય નહિ, તે લેકે આવતા જતા સાધુને જોઈને અપશુકન માનીને ઉપદ્રવ કરે ઈત્યાદિ આત્મસંયમ વિરાધના, આજ્ઞાભંગ થાવત્ મિથ્યાત્વની પ્રાપ્તિ આદિ અનેક દોષની પ્રાપ્તિ થાય છે, એથી નિષેધ છે. “અભિધાન રાજેન્દ્ર” કેષ “રાજપિંડ” શબ્દમાં. પ્રશ્ન ૧૦૫૬ – પાંચ સ્થાવર પરસ્પરમાં ૧, ૨, આદિ પણ ઉત્પન્ન થાય છે કે નહિ ? ઉત્તર –સમયે-સમયે અસંખ્યાતા જ ઉત્પન્ન થાય છે, ઓછા નહિં. ભગવતી શ. ૨૪ ઉ. ૧૨ થી ૧૬ સુધીમાં પાંચ સ્થાવર પરસ્પર ૧, ૨, ૪, ૫, ગમ્મામાં નિરંતર અસંખ્યાતા ઉત્પન્ન થવા બતાવ્યા છે, આથી સ્પષ્ટ છે. પ્રશ્ન ૧૦૫૭ –તીર્થકરના જન્માદિ સમયે ત્રણે લોકમાં ઉધોત થે તથા નિર્વાણ સમયે અંધકાર થે બતાવ્યું છે, તે તે ઉદ્યોત અને અંધકાર ભાવ (જ્ઞાન અજ્ઞાન રૂપ) કે દ્રવ્ય (પ્રકાશ અંધકાર રૂ૫) શું સમજવું ? ઉત્તરઃ—દ્રવ્ય અને ભાવ અને પ્રકારના પ્રકાશ અને અંધકાર સમજવા, ભાવને તે મનુષ્ય લેકમાં જ વિશેષ સંબંધ છે અને દ્રવ્ય (પીગલિક) રૂપ ત્રણેય લેકમાં થડી વાર માટે પ્રકાશ અને અંધકાર થઈ જાય છે. ઠાણાંગ ઠાણું ૩ ઉ. ૧, પન્નવણું પદ ૨, દશાશ્રુતસ્કંધ અધ્યયન ૬ ટીમ અને અર્થમાં આનું વર્ણન છે. પ્રશ્ન ૧૦૫૮–ભગવતી શ. ૧૫ માં ભગવાને વનસ્પતિ-કાયમાં “દુર” કરવું બતાવ્યું છે. વનસ્પતિના જીવ મરીને તે જ શરીરમાં ઉત્પન્ન થાય છે, તે કેવી રીતે સમજવું? કેમ કે જીવ ઉત્પન્ન થાય છે, તો નવું શરીર બને છે, એથી ઉપરન્ત પાઠને વાસ્તવિક છે અર્થ છે? ઉત્તર –જે શરીરને છેડ્યું, તેમાં જ ઉત્પન્ન થાય છે, આ વાત નથી. પરંતુ, “ટ્ટ મરી-મરીને જે તે જ વનસ્પતિના (મૂળ) શરીરમાં “પા” ઉત્પન્ન થાય છે, અર્થાત્ મૂળ શરીરના પુષ્પાદિથી મરીને તે જ મૂળ શરીરના બીજા દિપણે ઉત્પન્ન થાય છે, એ અર્થ સમજ. આ વાત વનસ્પતિમાં જ થાય છે, અન્ય જીવેમાં નહિ, કેમકે વનપતિનું જ શરીર એવું છે કે મૂળથી લઈ અંત સુધી મૂળ-જીવનું શરીર હોવા છતાં, પત્રાદિ અન્ય જેના શરીર પણ તેનાથી સંલગ્ન રહે છે, આવું અન્ય જીવેમાં નથી, એથી “v૩૬પરા” વનસ્પતિમાં જ થાય છે.” પ્રશ્ન ૧૫૯-૧૬ સતિઓમાંથી કઈ કઈમેક્ષમાં અને કઈ કઈ દેવલોકમાં ગઈ છે ? ઉત્તર:–બ્રાહ્મીજી, સુંદરજી, ચંદનબાળાજી (વસુમતિજી) રાજમતિજી, મૃગાવતીજી, સુભદ્રાજી, શિવાજી, કુંતીજી અને પુષ્પગુલાઇ, આ નવ સતિએ તે જ ભવમાં મિક્ષ ગઈ Page #132 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૧૦૩ દમયંતીજી (દવદંતીજી) તે ભવે સ્વર્ગમાં જઈને, કુબેરની પત્ની થઈ પછી વસુદેવજીની કનકવતી નામની ભાર્યા થઈ. દીક્ષા-લઈને મિક્ષ ગઈ. દ્રૌપદીજી, કૌશલ્યાજી (અપરાજિતાજી), સુલસાઇ, સીતાજી, પ્રભાવતીજી અને પદ્માવતીજી, આ ૬ સતીઓ સ્વર્ગમાં ગઈ કઈ પુસ્તકમાં પ્રભાવતીજીનું નામ ન દઈને શીલવતીજીનું નામ દીધું છે. આ પણ દેવલોકમાં ગયેલ છે. સેળ સતીઓના છંદ (આદિનાથ આદિ જિનવર વંદિ...) માં અને સેળ સતિઓની સજજાય, “સરસતિમાતા પ્રણમું સદા....” માં તો ઉપરોક્ત બન્ને ય ના નામ દીધા છે. આ બનેને ભેગા કરવાથી ૧૭ થાય છે. પ્રશ્ન ૧૦૬૦–પાંચમા આરાના કર્મભૂમિના મનુબેમાં ક્યા ગોત્રને ઉદય છે? જે બન્નેને છે, તે નીચ-ગેત્રને ઉદય કેને હેય છે? ઉત્તર –પાંચમા આરાના કર્મભૂમિના મનુષ્યમાં ક્ષત્રિયાદિ ઉચ્ચ ગોત્ર અને ચંડાળાદિ નીચ નેત્ર, આ બન્ને ગોત્રને ઉદય મળે છે. એમ તો ઉગ્ર અને નીચગોત્ર કર્મના આઠ-આઠ ભેદ જાતિ, કુળ, બળ, રૂપ, તપ, શ્રુત, લાભ એવં ઐશ્વર્ય (ઠકુરાઈ) બતાવ્યા છે. આ ઉચ્ચ હોય તે ઉચ્ચ ગેત્ર અને નીચ હોય, તે નીચ–ગેત્રને ઉદય સમજવે. પ્રશ્ન ૧૬૧–ગોત્ર અને વેદ ભુજ્યમાન (ભેગવાતા) આયુમાં, જે રીતે વેદનીયનું પરિવર્તન થાય છે, તે જ રીતે થાય છે કે નહિ? ઉત્તર –ભેગવાના આયુમાં ગોત્ર અને વેદની પલટા-પલટી (અદલા બદલી) થઈ શકે છે. પ્રશ્ન ૧૦૬ર -દ્રવ્ય વેદ ક્યા કર્મના ઉદયથી હેય છે? ઉત્તર –ભેગવાતા નામ-કર્મના ઉદયથી હોય છે. પ્રશ્ન ૧૦૬૩ –જઘન્ય આરાધના વાળા સાત-આઠ “સતp” ભવ કરીને મોક્ષે જાય છે. આમાં સાત-આઠને શું અર્થ છે? કેઈ આને અર્થ ૧૫ ભવને બતાવે છે અને કેઈ સાત અથવા આઠ ભવને, તો સાચો કર્યો છે? સાત અથવા આઠ હેય, તે બન્ને વાતે લખવાનું શું કારણ? ઉત્તર :–“સત ભાવથી સાત ભવ દેવના અને આઠ ભાવ મનુષ્યના-સુબાહકુમારાદિ ની જેમ સમજવું તથા દેવ-ભવને ન ગણીને કેવળ મનુષ્ય-મનુષ્યના જ ભવ ગણાય, તે Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ] સમર્થ–સમાધાન અધિકૃત મનુષ્ય-ભવગ્રહણ અપેક્ષાએ આઠ અન્યથા સાત અર્થાત્ સર્વ પ્રથમ જે ભવમાં આરાધના કરી હોય તેને સાથે ગણે તે આઠ, નહિ તે સાત સમજવા. પ્રશ્ન ૧૯૬૪ –સૂયગડાંગમાં શ્રુતસ્કંધ ૨ અ. ૨ માં તેરમા ક્રિયાસ્થાનને પણ “સાવધ’ બતાવ્યું, તે શું ત્યાં પણ સાવધ પ્રવૃત્તિ છે? મૂળ પાઠમાં બીજા બાર ક્રિયા સ્થાનની જેમ તેરમાને પણ “તરસ તપૂતિ વ ત્તિ આદિજ્ઞ” લખ્યું છે. જ્યારે તેમાં ગુણસ્થાને રહેલા અરિહંતથી પણ સાવદ્ય ક્રિયા થાય છે. તે તેના નીચેના ગુણસ્થાને વાળ શ્રમને પણ હલન-ચલન વગેરેમાં સાવધ-ક્રિયા લાગતી હશે? ઉત્તર –ઈપથિકકિયા કેવળ યુગથી જ થાય છે. યોગની પ્રવૃત્તિ જ્યાં સુધી થાય છે, ત્યાં સુધી તો હિંસા થવાની સંભાવના જ છે. હિંસા તો સાવ જ હોય છે. અને તે રોગ પ્રવૃત્તિથી બંધ પણ થાય છે. તે પેગ પ્રવૃત્તિ તથા તેથી થવા વાળી હિંસા તે શ્રેણી સુધી (એગ રહેવાની હાલતમાં) અટકવી અશકય હોવાથી અટકી શકતી નથી પરંતુ તે વિતરાશિઓના ભાવ-કષાયના અભાવથી વિશુદ્ધ રક્ષાને પૂર્ણ પ્રયત્ન એવું પૂર્ણ સાવધાની હેવાના કારણે ઈર્યાપથિક રૂપ કેવળ સાતવેદનીયને જ બંધ થાય છે. આ પ્રશ્ન ૧૦૬૫ –એકેન્દ્રિય પૃથ્વી, પાણી, વનસ્પતિથી નીકળીને મનુષ્ય થઈ શકે છે, પરંતુ વિકલેન્દ્રિયમાં આ સુવિધા નથી. એનું શું કારણ છે? શ્રી આઈદાનજી મ. “શ્રમણ પત્રમાં લખે છે કે પૃથ્વી, પાણી, વનસ્પતિને સ્વભાવ બીજાના હિતમાં પિતાનું બલિદાન કરવાનો છે. દુનિયાને શીતળતા, મધુરતાદિ પ્રદાન કરે છે, આથી તે મનુષ્ય થઈને મેક્ષ પામી શકે છે અને વિકલેન્દ્રિય તે પિતાના શરીરનું પેષણ કરવા માટે બીજાનું ખૂન ચુસે છે, એથી તેને આવી સુવિધા નથી. શું આનું આ કારણ બતાવવું બરાબર છે? ઉત્તર –વિકલેન્દ્રિયથી નિકળીને મનુષ્ય થઈ શકે છે. ભગવતી શ. ૨૪, પન્નવણા પદ ૬ તથા ૨૦, જીવાજીવભિગમ આદિથી સ્પષ્ટ છે. પન્નવણાના ૨૦મા પદમાં તે ત્યાં સુધી કહ્યું છે કે વિકસેન્દ્રિયથી મનુષ્યમાં આવેલા ને મન:પર્યવ જ્ઞાન પણ થઈ શકે છે, પરંતુ કેવળજ્ઞાન થતું નથી. એથી મનુષ્ય ન થવા સંબંધી કહેવું બરાબર નથી. કેવળજ્ઞાન ન થવા માટે પણ તેનું આ કારણ બતાવવું બરાબર નથી, કેમકે લેકને પ્રકાશ દે, ભોજનાદિ પકાવવું, સેક આદિથી કેટલીય બિમારીઓ દૂર કરવી આદિ અનેક પ્રકારથી તેઉકાય, લક-હિતના કામમાં આવે છે અને વાયુકાયને પણ જીવન માટે કેટલી હિતકારી માને છે? તે એટલે સુધી કે “ઘમ્મરણ મારણ પંક્ષિાઢાળ પં. . છવાય... ઠાણુગ-ઠાણું ૫ ઉ. ૩ ના આ પાઠથી ધર્મ કરવાવાળા માટે ૫ આધાર હેતુ બતાવ્યા, જેમાં પણ છકાયને પ્રથમ બેલ છે. છકાયમાં તો તે વાયુ, સંયમને સહાયક હેતુ હોવા છતાં પણ તે ત્યાંથી નિકળીને સીધા મનુષ્ય થઈ શક્તા નથી. તિર્યંચ પંચેન્દ્રિય - Page #134 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજે [ ૧૦૫ હેવા છતાં પણ તે મિથ્યાદષ્ટિ જ હોય છે. અને તે જ તેઉ અને વાયુકાયના જીવ અંતર્મુહૂર્તને પૃથ્વી આદિને ભવ કરીને મનુષ્ય થઈ ને મેક્ષ જઈ શકે છે. આથી આ સ્પષ્ટ થાય છે કે ભવ-સ્વભાવથી જે જીવ જેવું આયુ ન બાંધી શક્તા હોય, તેનાં અધ્યવસાયના સ્થાન છે જેને આયુ બંધના સમયે પ્રાપ્ત જ થતા નથી. જેમ-દેના, નરકના, ખેચરના ચતુર્વાદ નરકના ઈત્યાદિ. એથી તેમનું કહેલ કારણ સિદ્ધ થતું નથી. કેવળજ્ઞાન થવાનું કારણ તે આત્માની વિશુદ્ધિશાયિક ભાવ આદિ છે, લોકહિત નહિ. મિથ્યાદ્રષ્ટિ જીવ અનેક પ્રકારના લોકહિત કાર્ય અને સંયમની ક્રિયા કરવા છતાં પણ દેવ-ગતિ જ પામી શકે છે, મિક્ષ નહિ. પ્રશ્ન ૧૦૬ –શું સાધુ ત્રણ મહાવત પણ ધારણ કરી શકે છે? શું આચારાંગમાં કયાંય આ ઉલ્લેખ છે? ઉત્તર આચારાંગ અધ્યયન ૮ ઉ. ૧ માં “નામ તિfor Sાદિયા” એ પાઠ છે. ટીકા–“ચામાં રવિવાર ત્રઃ ૩૬તા તથા–પ્રાણાતિપાતો મૃષાવા પરિબઢ श्व इति । अदत्तादानमैथुनयोपरिग्रहः एवांतर्भावात्त्रय ग्रहणम्....यामा-ज्ञानदर्शनचारित्राणि ति ते કાઢતા રચાવ્યાતા:* અહિંયાં અદત્ત અને મૈથુનને સમાવેશ પરિગ્રહમાં કર્યો છે. બધા મહાવ્રતનું પાલન કરવું પડે છે. અહિંયા કેઈ આશ્રવની છૂટ રાખેલ નથી. અથવા રત્નત્રયને પણ ત્રણ યામ કહેલ છે. પ્રશ્ન ૧૦૬૭:–અપકાયમાં સાત બેલની નિયમો છે, તેના ક્યા કયા નામ છે? ઉત્તર :–પ્રજ્ઞાપના પદ ૩ દિશાણુવાઈની પૃછામાં સમુચ્ચય જીવ, જલ, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, રેન્દ્રિય અને પંચેન્દ્રિય, આ સાત બોલેનું અલ્પબહુ સમાન આવ્યું છે. આ કારણે પાણીમાં સાત બોલની નિયમ કહેવાની રૂટી પડી ગઈ છે. પરંતુ એક તે પોતે જ પાણી છે અને બીજું બધાને મેળવીને સમુચ્ચય જીવ બને છે, પછી પાણીમાં શેષ ૫ જ બોલ રહી જાય છે. આ પાંચ બેલેની નિયમા પણ દ્વીપ, સમુદ્રના પાણીમાં તથા હીપ-સમુદ્ર સ્થિત પહાડ ઉપરની વાવડિયે (કુવાઓ)ના પાણીમાં જ સમજવી. શેષ દેવકોની વાવડિઓમાં, નીચા-ઊંચા દેવકની ઘનોદધિમાં અને તિછલોકની સીમાની બહારની તમસ્કાયમાં નથી. આ શેષ પાણીમાં તે બાદર ની અપેક્ષાએ કેવળ એક વનસ્પતિની જ નિયમ છે, શેષ બેઈન્દ્રિય આદિની નહિ. પ્રશ્ન ૧૦૬૮:–અનંતાના આઠ બેલની અ૫ બહત્વ કઈ કઈ છે? ઉત્તર :–૧. બધાથી થોડા અભવી જીવ અનંતા ૨. પ્રતિપાતિ સમ્યગદ્રષ્ટિ જીવ અનંતા ૩. સિદ્ધ અનંતા ૧૪ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ] સમથ–સમાધાન ૪. સંસારી જીવ અનંતા પ. પુદ્ગલ અનંતા ૬. કાળ અનંતે ૭. આકાશ પ્રદેશ અનંતા ૮, કેવળજ્ઞાન-કેવળદર્શનના પર્યાય અનંતા પ્રશ્ન ૧૦૬૯ – “અસંઘે વર્ષાશુદો નવો વિવમિતા સધાશ્રુત સામાયિકો પ્રતિપામાન રમવતિ,” આમાં આપનું ફરમાન છે કે યુગલિયાઓમાં દષ્ટિનું પરિવર્તન નથી થતું, એથી પ્રતિપદ્યમાનક નથી લેતા. યુગલિયાઓમાં સમ્યક અને મિથ્યાત્વ એ બે દૃષ્ટિ હોય છે, જે સભ્ય દષ્ટિ યુગલિયે હેય, તે તેને શ્રત અનિવાર્ય હશે જ. આ રીતે પ્રતિપદ્યમાનક સિદ્ધ થાય છે. (રાજેન્દ્ર કેશમાંથી આ વિષય લીધેલ છે.) યુગલિયાની દૃષ્ટિ પરિવર્તન નથી થતી. આ કેઈ શાસ્ત્રમાં આપના જોવામાં આવેલ છે શુ? ઉત્તર :–ભગવતી શ. ૨૪ ઉ. ૨ થી ૧૧ સુધી તથા ૨૨, ૨૩ એવં ૧૨ ત્રિદશના ૧૨ ઉ. માં જે અસંખ્ય વર્ષની આયુવાળા (યુગલિયા) તિર્યંચ અને મનુષ્ય ઉત્પન્ન થાય છે, તેની આ તિર્યંચ અને મનુષ્યના) ભવની અદ્ધિ બતાવી છે. તેમાં કેવળ એક મિથ્યાદ્રષ્ટિ, બે અજ્ઞાન આદિ બતાવ્યા છે. જે દ્રષ્ટિનું પરિવર્તન થઈ શકત, તે આમાં બે દ્રષ્ટિ, ૨ જ્ઞાન, ૨ અજ્ઞાન આદિ બતાવ્યા હતા, કેમકે આયુબંધ સમયે મિથ્યાદ્રષ્ટિ (સમ્યગદ્રષ્ટિ મનુષ્ય અને તિર્યંચ સમ્મદ્રષ્ટિ પણે વિમાનિક સિવાય અન્ય આયુને બંધ કરતા નથી એટલે) અને અન્ય સમયે કઈમાં સમ્ય અને કેઈમાં મિથ્યા હેય છે. જેમ નરક અને દેશમાં ઉત્પન્ન થવા વાળા અયુગલિક મનુષ્યની આ ભવની અદ્ધિમાં ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, કેવળ સિવાય ૬ સમુદઘાત, ત્રણદ્રષ્ટિ આદિ પરિવર્તન થવાના કારણુ બતાવ્યા છે, ઇત્યાદિ ગમા-અધિકાર જોતાં તે યુગલિયાઓમાં દૃષ્ટિનું પરિવર્તન ન થવું સ્પષ્ટ પ્રતીત થાય છે. આ વિષયક બીજું કઈ પ્રમાણ ધ્યાનમાં નથી. પૃછા સમયે જે મિથ્યાદ્રષ્ટિના સમ્યગદ્રષ્ટિ આદિ થાય છે, તે જ “પ્રતિપદ્યમાનક કહેવાય છે, અન્ય નહિ. અર્થાત્ તે પૃચ્છા સમયથી પહેલાના સમ્યગુદ્રષ્ટિ અને પૂર્વભવથી લઇને આવેલા આ બને પૂર્વ-પ્રતિપને જ ગણાશે, પ્રતિપદ્યમાનક નહિ. રાજેન્દ્ર કોષ “ સામા” શબ્દના બાવનમાં દ્વાર આદિથી તો આપના લખ્યા અનુસાર જ ભાવ પ્રગટ થાય છે. પ્રશ્ન ૧૦૭૦ –“ઘરડચુતમોટરૂર પ્રમાઃ બ્રિાતિર્થ જતુ ગર્વश्रुत-सामायिकयो प्रतिपद्यमानकाः पूर्वप्रतिपन्नकाश्च भवंति, मध्यम शरीर प्रमागास्तु पंवेन्द्रियास्तिथचस्तु आद्ययोर्द्धयोस्त्राण वा सामायिकानां प्रतिपद्यमानकाः पूर्वप्रतिपन्नकाश्च संभवंति" Page #136 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૧૦૭ આ બધું રાજેન્દ્ર કેષમાં આમ જ છે. આપે ફરમાવ્યું કે જ. ઉ. અવગાહના વાળા તિર્યોમાં યુગલિયા નથી લેતા. મધ્યમમાં જ હોય છે અને ઉત્કૃષ્ટ અને મધ્યમ અવગાહના વાળા ત્રણ સામાયિક પામે છે, એવું આપે લખાવ્યું છે. તે મધ્યમમાં ત્રણ સામાયિક છે અને તેમાં યુગલિયા હોય છે, તો આ હિસાબે દષ્ટિ પરિવર્તન સિદ્ધ થાય છે, તો તે કેવી રીતે? ઉત્તર :–જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના વાળા તિર્યંચમાં સ્થિતિ “તિદ્દાળarat” ( ત્રિસ્થાન પતિત) બતાવી છે. આ બન્ને અવગાહનામાં યુગલિયા નથી. કેવળ સંખ્ય વર્ષ આયુ વાળા તિર્યંચ જ છે, ત્યારે જ સ્થિતિ તિÇણ બતાવી છે. આનું સ્પષ્ટીકરણ પન્નવણા પ માં પદમાં (રાજેન્દ્ર કેષ ભાગ ૫ પૃ ૨૧૯ માં આ વિષયક પાઠ અને ટીકા બને છે.) તથા ત્યાં ઉત્કૃષ્ટ અવગાહનાવાળા તિર્યંચમાં ૩ જ્ઞાન ૩ અજ્ઞાન આદિ બતાવ્યા છે, તે યુગલિયામાં ત્રણ લેતા નથી. આથી સ્પષ્ટ છે કે તે યુગલિયા નથી. જીવ જવાભિગમ, પન્નવણ પદ, ૨૧, ભગવતી શ. ૨૪ અને અનુગદ્વાર આદિમાં તિર્યંચની ઉત્કૃષ્ટ અવગાહના હજાર જનની બતાવી છે. આ રાજેન્દ્ર કેષના ભાગ ૩ પૃ. ૭૭માં પણ છે. પરંતુ અહિંયા તે ૬ ગાઉ (દેઢ જન) બતાવી છે, તે આ તિર્યંચ પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ અવગાહના નથી. હા, સ્થળચરમાં તો ઉત્કૃષ્ટ અવગાહના દોઢ જિનની બતાવી છે, આની અપેક્ષાએ સ્પષ્ટ રૂપે કહે તો વાત અલગ છે. મધ્યમ અવગાહનામાં યુગલિયા તે છે. પરંતુ કેવળ યુગલિયા જ નથી. એથી આનાથી ગુગલિયાઓની દષ્ટિ પરિવર્તન સિદ્ધ થતી નથી. જેમ એકેન્દ્રિયની ઉ. અવગાહના હજાર જનથી કંઈક વધારે બતાવી છે, જેમાં પૃથ્વીકાયાદિ પણ ભેગા છે. પરંતુ તે ઉત્કૃષ્ટ અવગાહના વનસ્પતિની જ છે, પૃથ્વીકાયાદિ ચારેયની નહિ. રાજેન્દ્ર કેષમાં તે તમારા લખ્યા અનુસારે જ છે. પરંતુ મહારાજશ્રીના ધ્યાનમાં ઉપરોક્ત પ્રકાર જ આવ્યું છે. પ્રશ્ન ૧૦૭૧ –સામાયિકના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના બોલ બતાવશે ? ઉત્તર –સામાયિકને દ્રવ્ય-ભવ્ય જીવ, ક્ષેત્ર-ત્રસનાળી (અથવા-કેવળી સમુદઘાતની અપેક્ષાએ સંપૂર્ણ લેક) કાળ-ભવસ્થિતિને પરિપાક અર્થાત્ દેશન અંતર્મુહૂર્તથી લઈને દેશ-ઉણ અર્ધ પુદ્ગલ સુધી સંસાર બાકી વાળા જીવને, ક્ષેપિશમ વગેરે ભાવ. પ્રશ્ન ૧૦૭૨ –ભગવતી શ. ૧૪ ઉ. ૭ પ્રશ્ન ૧૦ મે, ભકત પ્રત્યાખ્યાન કરનાર અણુગાર મુઈિત યાવત્ અત્યંત આસક્ત થઈને આહાર કરે અને પછી સ્વભાવથી મરણાંતિક સમૂદઘાત કરે ને ત્યાર પછી અમૂછિત, અમૃદ્ધ અનાસક્ત ભાવથી આહાર કરે તેને શું અર્થ સમજ જોઈએ? Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ] સમર્થ-સમાધાન ઉત્તર –પ્રત્યાખ્યાની મુનિ કાળ કરીને પહેલા મુઈિત આદિ થઈને આહાર કરે અને પછી અમુઈિતાદિ રૂપે, અર્થાત્ પહેલા મુઈિત અને પછી અમુતિ રૂપથી આ બનેય મૃત્યુ પછીની ધારણામાં છે. પ્રશ્ન ૧૦૭૩ દેવેની શુકલ–લેશ્યાની સ્થિતિ ૩૩ સાગરોપમ અંત. મુહર્ત અધિક અને નરકની કૃષ્ણ લેસ્થાની સ્થિતિ ૩૩ સાગરોપમની કહી, આનું કારણ શું છે? ઉત્તર :–નારક અને દેવ-ભવમાં દ્રવ્ય–લેશ્યાનું પરિવર્તન થતું નથી. જીવનપર્યત તે જ રહે છે. ૩૩ સાગરોપમની સ્થિતિ છે તે દેવ ભવની અને દેવ-ભવમાં આવવાથી અંતમુહૂર્ત પહેલા અને દેવભવથી ગયા પછી અંતમુહૂર્ત સુધી તે જ લેશ્યા રહે છે. એથી ૩૩ સાગરેપમ અંતર્મુહૂર્ત વધારે બતાવી છે, અર્થાત્ દેવભવની અપેક્ષાએ તે ૩૩ સાગરેપમ અને પૂર્વોત્તર ભવની અપેક્ષાએ અંતમુહૂર્ત અધિક સમજવી. નારકની કૃષ્ણ લેશ્યાની સ્થિતિ ૩૩ સાગરોપમ બતાવી, તે કેવળ, તદ્દભવની અપેક્ષાએ જ બતાવી છે, એમ સમજવું. પૂર્વોત્તર ભવની અપેક્ષાએ તે ત્યાં પણ તેટલી જ હોય છે. પ્રશ્ન ૧૦૭૪–ઉત્તરાધ્યયન સૂત્ર ૧૮ ગાથા ૨૯ મી માં ક્ષત્રિય-રાજ રહપિશ્વરને યું જ્ઞાન થયું સમજવું જોઈએ? ટીકા વાળા જાતિસ્મરણ કહે છે. મારા ખ્યાલમાં શ્રુત કે અવધિજ્ઞાન લેવું જોઈએ. ઉત્તરઃ–પાછલા મનુષ્યભવમાં શીખેલ પૂર્વે આદિનું શ્રુતજ્ઞાન જાતિસ્મરણથી સમૃતિમાં આવી જાય છે. આ જ વાત ક્ષત્રિય રાજકષિશ્વર માટે થવી સંભવે છે. પ્રશ્ન ૧૦૭૫ –ભગવતી શા. ૧૩ અને ૧૪ માં નવ રૈવેયકમાં ત્રણ દષ્ટિ બતાવી છે, તો શું કારણ છે? ઉત્તર:–અનેક સ્થળ ઉપર નવરૈવેયકમાં મિશ્રદષ્ટિ વગર બેંજ દષ્ટિ બતાવી છે. આ વાતમાં આચાર્યોને મતભેદ પણ જાણ્યું નથી. અહિં ભલામણ દેવામાં જે પાઠ સંકેતો છે, તેમાં આને ખુલાશ કરે આવશ્યક હતું, પરંતુ તે રહી ગયે. આ અશુદ્ધિ ભલામણ દેતા અને લિપિ કરતા રહી ગઈએમ પ્રતીત થાય છે. (કાળાંતરમાં બહુશ્રુત શ્રમણ શ્રેષ્ઠ પણ ત્રણ દષ્ટિ હોવાને સ્વીકાર કર્યો હતો અને આ જ માન્યતા વધારે ઉપયુક્ત લાગે છે–ડોશી. પ્રશ્ન ૧૦૭૬ –તેજો–લેશ્ય મનુષ્ય, તિયચ, પૃથ્વી, પારણું, અને વનસ્પતિમાં ઉત્પન્ન થઈ શકે છે? ગમ્માના થોકડાથી વિરોધ તે નથી આવતું ? ઉત્તર :–તેજ-લેશ્યાવાળા મનુષ્ય, તિર્ય, તેજલેશ્યામાં કાળ કરીને પૃથ્વી, પણ, વનસ્પતિમાં ઉત્પન્ન થતા નથી. જે ઉત્પન્ન થવું મનાય તે આગમથી વિરોધ આવે છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજે [ ૧૦૯ પ્રશ્ન ૧૦૭૭ –ઉત્તરાધ્યયન સૂત્રના ૧૫ મો અધ્યયનની ૧૨ મી ગાથાને શબ્દાર્થ અને ભાવાર્થ બરાબર છે શું? ઉત્તર :–ઉત્તરાધ્યયનના ૧૫ માં અધ્યયનની ૧૨ મી ગાથાને જે શબ્દાર્થ શ્રીમાન પં. ઘેવરચંદ્રજી સા. બાંઠિયા (વીરપુત્ર) એ કર્યો છે, તે બરાબર લાગે છે. ભાવાર્થ-ગૃહસ્થને ત્યાંથી જે કંઈ–આહાર–પાણી અને અનેક પ્રકારના ખાદિમ, સ્વાદિમ, પ્રાપ્ત કરીને જે બાળવૃદ્ધાદિ સાધુઓ ઉપર અનુકંપા (ઉપકાર) કરે છે, મન, વચન, અને કાયાને, વશમાં રાખે છે, તે ભિક્ષુ છે, તે કઈ આ ગાથાનો અર્થ નિમ્ન પ્રકારે પણ કરે છે– જે કાંઈ આહારદિક ગૃહસ્થીઓ પાસેથી પામીને જે સાધુ તે દાતારને (ત્રિવિળ) ત્રિવિધે કરી (નાણુ) ઉપકાર ન કરે એટલે સાધુ મુધાજવી હોવાથી તેમને સાંસારિક ઉપકાર કરવાનું ઇચ્છે નહિ. (સ) તે (નખ વય જય સં9) મન, વચન, અને કાયાએ કરી સારી રીતે સંવર પાળવાવાળા સંતે (મિલવૂ) ભિક્ષુ કહેવાય છે. પ્રશ્ન ૧૦૭૮–સિદ્ધોના સ્વભાવ પર્યાયને પલટે કેવી રીતે થાય છે? ઉત્તર :–જે શક્તિના નિમિત્તથી દ્રવ્ય સદા એક સમાન રહે અને જેની પર્યાય હંમેશા બદલતી રહે, તેને દ્રવ્યત્વ ગુણ કહે છે. આ ગુણ બધા દ્રવ્યમાં મળે છે. સિદ્ધ પણ છવદ્રવ્ય છે. એથી સિદ્ધોમાં દ્રવ્યત્વ ગુણ હોવાથી પર્યાય પણ નિરંતર પલટાતી (બદલાતી) રહે છે. અર્થાત્ પગુણ હાનિ-વૃદ્ધિ રૂપ અગુરુલઘુ પર્યાયની પ્રવૃત્તિ બધા દ્રામાં હોવાથી સિદ્ધોને પણ હોય છે, એમ સમજવું જોઈયે. પ્રશ્ન ૧૦૭૯ –અલકમાં સ્વભાવ અને વિભાવ-પર્યાય છે કે નહિ ? જે છે, તે કેવી રીતે સમજવું ? ઉત્તર:–અગુરુલઘુ ગુણના વિકાર રૂપ સ્વભાવ પર્યાય બધા દ્રવ્યમાં હેવાનાં કારણે આ અગુરુલઘુ રૂપ રવભાવ પર્યાય અલોકાકાશમાં પણ સમજી લેવી અને વિભાવ પર્યાય તે કેવળ જીવ અને પુદ્ગલમાં જ હોય છે. એથી અલકાકાશમાં નથી. પ્રશ્ન ૧૦૮૦ –ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, અને આકાશાસ્તિકાયની સ્વભાવ પર્યાયનો પલટે કેવી રીતે થાય છે? ગુણ હાનિ-વૃદ્ધિ કેવી રીતે થાય છે? આને ઉદાહરણ સહિત ખુલાશે કરશે જી. ઉત્તર –ધર્માસ્તિકાય આદિ ત્રણેય પર્યાયનુ પલટવું આગમ પ્રમાણથી જ માની શકાય છે. જેમ કહેલ પણ છે કે – સુમા કવારા પ્રતિક્ષાં વર્તમાના ગામમાં પ્રાવ્યાખ્યુ પામ્યા ” અગુરુલઘુ તથા પર્યાયની હાનિવૃદ્ધિ ઉપર પૂર્વાચાર્યોએ જલકલેલનું ઉદાહરણ નિમ્ન પ્રકારે દિધેલ છે – Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ] સમર્થ–સમાધાન “અનાનિધને , સ્વપર્યાયઃ પ્રતિક્ષણમ્ | उम्मम्जन्ति निमज्जन्ति, जलकल्लोल वज्जले ॥१॥ પ્રશ્ન ૧૦૮૧–ઉત્તરાધ્યયન સૂવ ૨૬ ગાથા ૪૦માં દિવસ સંબંધી જ્ઞાન, દર્શન, ચારિત્રના ત્રણ અતિચાર ચાલ્યા છે અને ગાથા ૪૮ મી માં રાયસી સંબંધી પ્રતિક્રમણમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ આ અતિચાર ચાલ્યા છે અને વર્તમાનમાં પણ ૪ બોલાય છે, એનું શું કારણ છે? ઉત્તર –“રાત્રિ ભોજન ત્યાગ રૂપ” તપાચાર સાધુને રાતે જ હોય છે, એમ ન સમજવું, કેમકે સ્વાધ્યાય, ધ્યાન આદિ રૂપ તમાચાર સાધુને દિવસ અને રાત ચાલુ જ રહે છે, એથી બધા અતિચારોની આલેચના દિવસ અને રાત્રિના પ્રતિકમણમાં પ્રભુ આજ્ઞા અનુસારે કરવી આવશ્યક છે. મુખ્ય રૂપે પ્રતિક્રમણને અમુક પાઠ તો દિવસથી અને અમુક પાઠ રાત્રિથી અને અમુક બનેથી સંબંધ રાખે છે, પરંતુ રાયસી–દેવસી પ્રતિક્રમણમાં બધા પાઠોનું ચિંતન કરવું અનિવાર્ય બતાવ્યું છે. આ રીતે પણ બધા અતિચારેની શુદ્ધિ માટે રાયસી દેવસી પ્રતિક્રમણમાં ચિંતન કરવું સિદ્ધ થાય છે. રહી વાત ૪૦મી ગાથામાં ત્રણ અને ૪૮મી ગાથામાં ચારેય અતિચારેનું ચિંતન કરવાનું કેમ બતાવ્યું છે તે તેનું સમાધાન નિમ્ન પ્રકારે થાય છે – જ્ઞાનાચારાદિ જે પંચાચાર છે, તેને સમાવેશ જ્ઞાનાચાર જે ત્રણ તથા ચાર ભેદ માં પણ હોઈ શકે છે. એથી ત્રણ તથા ચાર ભેદોમાંની આલોચનાથી બધા અતિચારેની આલેચના સમજી લેવી જોઈએ. પ્રશ્ન ૧૮૮૨–ભરત ચક્રવતીને દેશ સાધવા માટે ૬૦ હજાર વર્ષ લાગ્યા છે, ત્યાર પછી બ્રાહી અને સુંદરીએ દીક્ષા લીધી, એમ હમણ સુધી સાંભળ્યું છે. અને ઋષભદેવ ભગવાન્ ૧૦૦૦ વર્ષ સુધી છદ્મસ્થ રહ્યા, તે પ્રથમ શિષ્યા કેવી રીતે બની? ઉત્તર :–“માં શું પામોવત્તાગો” આ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિના પાઠમાં તો બ્રાહી– સુંદરી મહાસતિઓને પ્રમુખ મહાસતિઓ બતાવી છે. આથી સ્પષ્ટ થઈ જાય છે કે અન્ય બધી સતિઓથી આની દીક્ષા પહેલા થઈ હતી. તથા કથાકાર તો સુંદરી મહાસતીનો દીક્ષા સમય ભરત મહારાજના ખંડ–સાધવાની પછીનો બતાવે છે. તે આ પાઠથી બરાબર લાગતું નથી, પરંતુ પહેલા દીક્ષા થવી સંગત છે. પ્રશ્ન ૧૦૮૩ –મહાવિદેહ ક્ષેત્રમાં મૂળ ગુણ-ઉત્તર ગુણ પ્રતિસેવી સાધુ દરેક સમયે હોય છે કે નહિ? અને નિયંકા પ્રતિસમય કેટલા સમજવા જોઈયે? Page #140 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૧૧૧ ઉત્તર –મૂળ-ગુણ-ઉત્તરગુણના પ્રતિસેવી સાધુ મહાવિદેહમાં દરેક સમયે હોય છે. પુલાક અને નિગ્રંથ સિવાય શેષ નિયંઠા દરેક સમયે હેય છે, એમ સમજવું જોઈએ. પ્રશ્ન ૧૦૮ ધર્મરૂચિ અણગારના ધર્મગુરૂજીને કર્યું જ્ઞાન હતું, કે જેથી તે તેના ઉત્પન્ન થવા આદિની વાત જાણી શકયા? ઉત્તર –“ ધ ના પુત્ર ૩ો છંતિ...” આ પાઠથી સ્પષ્ટ છે કે ધર્મઘોષ સ્થવિરે પૂર્વેના જ્ઞાનમાં ઉપગ લગાવી બધુ વૃતાંત જાણ્યું હતું. પ્રશ્ન ૧૮૮૫ –સર્વાર્થસિદ્ધના દેવતાના ભવનમાં એક જ દેવતા રહે છે કે અનેક ? ઉત્તર –સર્વાર્થસિદ્ધના ભવનમાં અનેક દેવ હોવાથી જ ત્યાંના દેવેની સંખ્યાપૂતિને હિસાબ બેસી શકે છે, અન્યથા નહિં. એથી પ્રત્યેક ભવનમાં અનેક દેવ હેવાનો સંભવ છે. પ્રશ્ન ૧૦૮૬ શ્રાવક, અભયદાન, અનુકંપાદાન વગેરે જે પણ દે છે. તે કયા વ્રતમાં સમજવા? ઉત્તર :–વ્રતની દ્રષ્ટિથી મુખ્યરૂપે પ્રથમ ત્રમાં અને ગૌણ રૂપે ઉપભેગ–પરિ ભોગાદિ વ્રતમાં સમજવાં જોઈએ. પુણ્ય બંધના કારણમાં પણ આની શકે છે. પ્રશ્ન ૧૦૮૭ –૯૮ બેલના અલપ બહત્વના ૪૨, ૪૩, ૪૪ બેલ એકાંત Hoff” સંજ્ઞી કહ્યા, તે એક તિર્યંચણના અસંખ્યાતા પુત્ર કેમ થાય? અને અસંસી કહે તે ૪૯ મે અસંખ્યાતમો બોલ કેવી રીતે બેસે? કારણ કે તિર્યંચણથી દેવતા અસંખ્યાત ગુણ છે અને આ ત્રણેય બોલ તેના પછી આવ્યા છે. ઉત્તર :–સ્ત્રી અને પુરૂષ વેદ વાળા તિર્યંને વચ્ચે-વચ્ચે નપુંસકવેદને ઉદય હોઈ શકે. નપુંસક વેદને ઉદય અનેક સ્ત્રી-પુરૂષને હવાના કારણે, તે સ્ત્રી અને પુરૂષ હોવા છતાં પણ તે ઉદયની અપેક્ષાએ નપુંસક ગણાય છે. તિર્યંચમાં આ વાત વિશેષ રૂપે છે. એથી સંજ્ઞી તિર્યંચની અપેક્ષાએ આ બોલ બેસે છે. પ્રશ્ન ૧૦૮૮૪–આત્માની શાશ્વતતાના સંબંધમાં– પાંચ તત્ત્વ–પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આદિ જૈન દર્શન અનુસારે પણ સજીવ છે. એથી આનાથી સજીવ આત્માની ઉત્પત્તિ થાય છે. આ અમાન્ય કેવી રીતે? તથા આ પાંચ તત્ત્વોના વિનષ્ટ થઈ જવા પર આત્માને પણુ સદભાવ કેવી રીતે રહે છે? આ રીતે આત્મા સાદિસાન્ત પણ સિદ્ધ કરી શકાય છે. કેટલાક ઉદાહરણ–જેમબે વિદ્યાથીએ એક સાથે સમાન શ્રમ Page #141 -------------------------------------------------------------------------- ________________ સમથ –સમાધાન ૧૧૨ ] કરવા છતાં પણ એક થોડાક પરિશ્રમથી જ સફળ થઈ જાય છે અને બીજે કઈ પણ પ્રાપ્ત કરી શકતા નથી. તથા એક નવજાત શિશુ જન્મ લેતાં જ સ્તન-પાન કરેછે. તેનુ ઉદાહરણ દેવાય છે, આ વિશે મારા વિચાર આ છે કેપ્રથમ ઉદાહરણમાં માતા-પિતાના રજવીયના અંશ જ કમોર વિદ્યાથી આ માં એવા રહ્યા હોય કે જેથી તેના ઔણ્વિક વિકાસના તંતુ પૂર્ણ થઈ શકયા નહિ. તથા નવ જાત શિશુ પેાતાના મેાઢાથી માતાના રતનને સ્પર્શ કરે છે, જેથી, સ્તનમાંથી દૂધ નીકળવા લાગે છે અને આ જ રીતે સ્તનને દબાવવાથી દૂધ મળતુ રહે છે. પૂ કાળમાં આત્માના સદ્દભાવ આથી સિદ્ધ કરાય છે. આના સિવાય કેટલાક વ્યવસાયીઓના ઉદાહરણ પણ પ્રસ્તુત કરાય છે. એક વ્યવસાયી વધારે પરિશ્રમ કરવા છતાં પણ ધનાઢય બની શકતા નથી. આ વિશે મારા વિચાર છે કે વધારે પરિશ્રમ કરવા વાળાની ધન કમાવવાની ચેોજના કઇક દોષ પૂણુ હશે. નીચ-ઊંચ ગેાત્રને પણ કહીને આત્માના પૂ ભવની સિદ્ધિ કરાય છે, પરંતુ નીચ-ઊંચ ગેાત્રમાં જન્મ, એ તો સમાજ અને જાતિની વિષમતાએ સમાજ વડે નિમિત છે. પરલાકની સિદ્ધિના પ્રશ્ન પણ આ જ વિશે છે પરલેાક, આ લાકની જેમ પ્રત્યક્ષ ન હોવાથી પ્રમાણિક કેવી રીતે મનાય ? પરલાસ્ય આત્માએ પેાતાના સંબધિઓને પેાતાના પ્રિયજના રૂપ પુણ્ય-પાપના શુભાશુભ કમ-ફળાથી સાવધાન કેમ કરતા નથી ? જેથી તે પોતાના પ્રિયજનાને નરકની નારકીય યાતનાઓથી બચાવીને દેવલાકની સન્મુખ કરી શકે ? ઉત્તરઃ— જે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ રૂપ પાંચ મહાભૂત માને છે, તે આમાં જીવ (આત્મા ) માનતા નથી. જૈન દર્શન આકાશને નિર્જીવ અને શેષ ચારેયમાં જીવ માને છે. જે ભૂતેમાં જીવ ( ચેતના ) માનતા જ નથી, તેા એવી સ્થિતિમાં તેમાં જીવ ઉત્પન્ન જ કેમ થશે ? જૈન માન્યતાથી ચારેયમાં જીવ પહેલાથી જ છે. તે પછી તેનાથી નવીન જીવાત્પત્તિ થઈ, આ તો મનાય જ કેવી રીતે ? અર્થાત્ તે જીવ જ હતા, નવા જીવ ઉત્પન્ન થવાના કોઈ પ્રશ્ન જ નથી રહ્યો. હા, તે ભવને છેડીને અન્ય ભવામાં જીવ પ્રાપ્ત કરી શકે છે, પરંતુ પહેલાના જીવના નાશ અને નવા જીવની ઉત્પત્તિ કયારેય પણ થઈ શકતી નથી. નાશ અને ઉત્પત્તિ શરીરના તે–તે આકારની જ થાય છે. અનેક જીવાંને એક જીવ અને એકના અનેક જીવ કયારેય પણ થઈ શકતા નથી. પૃથ્વી આદિ બધા ભૂતાંથી થાડા-ઘેાડા જીવ આવીને તેની એક આત્મા થઈ શકતી નથી. એથી ભૂતાં આઢિથી આત્મા થવી અમાન્ય કરી છે. પૃથ્વી આદૃિ ષટૂંકાયમાં અનેક જીવ છે, તેનું કાય-પરિવર્તન થતું જ રહે છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૧૧૩ તત્વ પૃથક થવાને જ ભૂતાંના વિનાશ માનતા હશે? અલગ-અલગ ભૂત (જીવ) તા રહે જ છે. આત્મા અમૃત છે, તેના નાશ કયારેય પણ થતા નથી. જેમ—મકાન નાશ થવા છતાં પણ તેના આકાશના નાશ થતા નથી. તેમ જ કાના નાશ થવા છતાં જીવ ( ચેતના ) ને નાશ થતે નથી. જે પદાને જાણવા વાળા છે, તે જ જીવ છે અર્થાત્ જ્ઞાન શક્તિને જ જીવ માનેલ છે. જીવનું ધ્યાન ક્યાંય બીજે હાય અને શરીર ત્યાં જ હાવા છતાં પણ તેને જ્ઞાન થતું નથી કે આ શુ છે, શુ કહી રહ્યો છે આદિ. જીવ કાનથી શબ્દનુ જ્ઞાન પ્રાપ્ત કરે છે, પરંતુ રૂપાદિત્તુ નહિ. નેત્રાથી રૂપનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, પરંતુ શબ્દ, ગંધાદિનું નહિ. આ જ રીતે નાસિકા આફ્રિ શેષ ઇન્દ્રિયેાંથી પણ ગંધાદિ એક-એકનુ જ જ્ઞાન પ્રાપ્ત કરે છે, પરંતુ જીવને તો શબ્દ આદિ પાંચેયનું જ્ઞાન થાય છે. એથી શરીર અને ઇન્દ્રિયાથી આત્મા ભિન્ન પદ્મા છે. જેમ કહ્યું પણ છે કે— છે ઇન્દ્રિય પ્રત્યેક ને, પાંચ ઇન્દ્રિયના વિષયનું, નિજ-નિજ વિષયનું જ્ઞાન । પણ આત્માને ભાન ॥ ૧ ॥ મારૂં શરીર સારૂં, દુબળું, જાડું, વગેરે કહે છે, તો આ શબ્દથી પણ શરીરથી ભિન્નતાના આત્માને બેધ થાય છે. કોઈ દુબળા શરીરમાં બુદ્ધિ વધારે અને સ્થૂળ ( જાડા )માં થાડી હેાય છે. આથી પણ શરીરથી જીવની ભિન્નતા પ્રગટ થાય છે. જેમકે કહ્યુ' પણ છે કે પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ । દેહ હાય જો આત્મા, ઘટે ન એમ વિકલ્પ ।। ૧ । આત્માની શંકા કરવા વાળા સ્વયં આત્મા જ છે. અન્ય નહિ. જેમકહ્યું પણ છે કે— આત્માની શકા કરે, આત્મા પોતે આપ । શકાના કરનાર તે, અચરજ એહ અમાપ ॥ ૧ ॥ સાપ આદિમાં ક્રોધાદિની તારતમ્યતા, ખીલાડી ઢેઢગરોળી આદિમાં કપટ અને હિંસાદિના ભાવ તથા સદાચારીના અસદાચારી અને અસદાચારીના સદાચારી સંતાન આદિ, આ વિચિત્રતા પૂર્વ-જન્મના સંસ્કારોના કારણે દેખાય છે. જેમકે કહ્યું પણ છે કે ક્રોધાદિ તારતમ્યતા, સર્પાકિની માંય । પૂર્વ જન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય ॥ ૧ ॥ પૂર, ભુક'પ, જવાળામુખી, ટ્રેન, મેટર, હવાઈજહાજ, વિદ્યુતપાત, ઇલેકટ્રીક, આદિની દુર્ઘČટનાઓમાં પણુ કમ અનુસારે અંતર રહ્યા કરે છે. અમુક જીવના જન્મ પછી ઘરનું સંપન્ન—નિધ ન થઈ જવું, તથા આંધળા મહેશ. મુંગા, કઢ આદિ રાગિના દેશ્યથી પણ પૂર્વ સ ંચિત કર્મીનું હાવું સિદ્ધ થાય છે, જેમ કહ્યું પણ છે કે ૧૫ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ] સમર્થ–સમાધાન સંપત વિપત સુખી દુખી, મુઢ ચતુર સુજાણ I નાટક કર્મને જાણિયે, જગ નાના વિધાન || 1 || મનુષ્યની અપેક્ષા પશુ, પક્ષી, કીડી, પતંગ વગેરે આકાર-પ્રકારથી ભિન્ન હોવાથી આને પણ પરલેકમાં ગણ્યા છે. તિર્યંચ લેક તો મનુષ્ય લેકની જેમ પ્રત્યક્ષ પણ દેખાય છે. આ એક પરલોકની પ્રત્યક્ષતાથી અન્ય નરકાદિ પરલોકની પણ પ્રતીતિ થાય છે. સંક્ષેપમાં આ જ કહેવું છે કે કોઈ પણ દ્રવ્યનો કયારેય નાશ થતો નથી, કેવળ પર્યાય (અવસ્થાહાલત)માં જ પરિવર્તન થાય છે. જેમ કે–કહ્યું પણ છે કે – આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય ! બાળાદિ વય ત્રણનું જ્ઞાન એકને થાય છે ૧ / કયારે કઈ વસ્તુને, કેવળ હેય ન નાશ | ચેતન પામે નાશ તે કેમાં ભળે તપાસ ૧ // નારક પરતંત્ર છે. તેમાં અહિયા આવવાની શક્તિ પણ નથી. અને જે હોય તે આવવા પણ કેણ દે? દેવ, સુખમાં વ્યસ્ત રહે છે, આવવાનો વિચાર કરતા-કરતા જ અહિનું અલ્પ આયુ પૂર્ણ થઈ જાય છે. તથા ત્યાંને ને પ્રેમ જોડાયેલ હોય છે. ઈત્યાદિ કારણેથી પ્રાયઃ આવતા નથી, પરંતુ લોક તે પ્રત્યક્ષ તથા અનુભવ સિદ્ધ પણ છે. કેઈ–મેઈની પાસે આ યુગમાં પણ દેવ આવે છે, જેમકે–શ્રી ચુનીલાલજી મ. સા. તથા મહાસતી શ્રી પાનકુંવરજી આદિના પાસે આવ્યા પણ હતા. વર્તમાન યુગમાં પણ કઈ કઈ જીવને બાલ્યકાળમાં જ જાતિ મરણ થયું સાંભળવામાં આવે છે, જેથી તેણે પિતાના પાછલા ભવની વાત (દાટેલ-ધાદિ ) બતાવેલ આથી પણ પરભવની સિદ્ધિ થાય છે. આચારાંગનું પહેલું અધ્યયન, સૂત્રકૃતાંગનુ ૧-૧૨ અને ૧૭ મું અધ્યયન, રાયપસેણીના જીવ વિષયક પ્રશ્નોત્તર, આ બધા ટકાયુક્ત કે ટીકાનું ભાષાંતર હોય, તે તથા નંદી સૂત્રની જીવ વિષયક ટીકા તથા દ્રવ્ય સંગ્રહ, જીવવિચાર, પ્રમાણુ નય તત્વ લેકાલંકાર, સ્વાદુવાદ-મંજરી, પ્રમેયકમલ-માર્તડ, નય ચક્ર વગેરે ગ્રંથ પણ આના માટે જેવા લાભપ્રદ પ્રતીત થાય છે. પ્રશ્ન ૧૦૮૯ –અર્ધ-પુદગલ-પરાવર્તન કેને કહે છે? ઉત્તર –દારિક, ક્રિય વગેરે ૭ પુદ્ગલ પરાવર્તન ભગવતી સૂત્ર શ. ૧૨-૩૪ માં બતાવ્યા છે. દરેક પુદ્ગલ પરાવર્તનમાં અનંતકાળ-અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણું અવશ્ય લાગી જાય છે, પરંતુ બધાથી વધારે કાળ વકિય પુદ્ગલ-પરાવર્તન થવામાં લાગે છે. જેટલો કાળ ક્રિય પુગલ પરાવર્તનમાં લાગે છે, તેના અર્ધા કાળને અર્ધ પુદ્ગલ પરાવર્તન કહે છે. આ અર્ધપુદ્ગલ-પરાવર્તનની પણ અનંત ઉત્સર્પિણીઅવસર્પિણ થાય છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ ભાગ ખો | ૧૧૫ : પ્રશ્ન ૧૦૯૦ :-જ બૂઢીપનું પરિમાણ શાશ્વત યાજનથી છે કે અશોશ્વેતથી? જો સાધૃતથી છે, તે। ભરત ક્ષેત્રની ગગા સિધુ કઈ સમજવી જોઇયે? બધી શાશ્વત છે અને સમુદ્રમાં મળતા સમયે ૬૫ ચેાજનને પટ કહ્યો છે. શાશ્વતથી ર।। લાખ કાસ થાય છે, તે આવડા પટ તે। દેખાતા નથી અને નાના ખડોને સાધવા સેનાપતિએ ચમ-રત્ન વડે પાર કરી હતી, તે કયાં તે ચ-રત્ન અને કયાં આજના સાધન ? જો આને ન માનીયે, તે ક્ષુલ્લક ખંડામાં ભમ્મર જે નયવનાદિ દેશ તે સેનાપતિ એ જ સાધ્યા છે, ઈત્યાદિ શ ́કાઓનુ સમાધાન કરવાની કૃપા કરશેાજી, ઉત્તર :— બુદ્વીપ અને ગંગા-સિન્ધુ નદીનું પરિમાણુ શાશ્વત યોજનથી જ તાવ્યુ છે, આ નદીએ સમુદ્રમાં જ્યાં મળી છે, ત્યાંના પટ તા ૬૨ા ચેાજનને છે, પરંતુ અહિંયા એવડો નથી. પ્રમાણ આંગુલથી ૬૨૫ ચેાજનના રાા લાખ કેશ ઉચ્છેદ આંગુળથી થાય છે, હમણાના કાસેથી નિહ. હમણાના કાસ તેા ઉચ્છેદ આંગુળના કાસથી માટા છે. અ પાંચમા આરાના મનુષ્યાના કોસ ઉચ્છેદ આંગુળના સમજવા જોઇએ. ખાસ ગંગા અને સિંધુ કયાં છે, આની પૂરી જાણકારી મને નથી. તેને પટ તેા નાના સમુદ્રની જેમ દેખાતા હશે. જેમ-એક જ નામના અનેક ગામ, દ્વીપ, સમુદ્ર, મનુષ્ય વગેરે મળે છે, તેમજ ક્ષુલ્લક ખંડોમાં પણ, સિ'હુલ, ખખ્ખર વગેરે નામ વાળા દેશ હૈાવામાં કોઈ વાંધા દેખાતે નથી. પ્રશ્ન ૧૦૯૧ :-નવ નિધાનથી ચક્રવતી ને બધી વસ્તુઓ મળે છે, તે નિધાનની આરાધના તો પાછળથી કરે છે, બીજી વાત, સેનાપતિ, ગાથાપતિ અને પુરે હિત, ચક્રવતીના નગરમાં ઉત્પન્ન થાય તેમ લખ્યુ` છે. તેની નિધાનમાં પણ ઉત્પત્તિ લખી છે. આ વાત કેવી રીતે સમજવી ? એમ જ ચક્રાદિ રત્નાનું સ્થળ, આયુધ શાળા, તથા શ્રીધર લખ્યુ છે, આને પણ ખુલાશે। લખાવશે જી. ઉત્તર :—સેનાપતિ વગેરે પાંચેન્દ્રિય રત્ન અને ચક્રાદિ એકેન્દ્રિય રત્ન નિધાનમાં ઉત્પન્ન નથી થતા, પરંતુ સર્વ રત્ન નામના ચોથા નિધાનના પુસ્તકેામાં જે ચક્રવર્તીના ૧૪ રત્ન ઉત્પન્ન થાય છે, તેનું સ્વરૂપ (ઉત્પત્તિ સ્થાન, લક્ષણ, ગુણુ વગેરેનુ વણુ ન વિસ્તૃત રૂપે બતાવેલ હેાય છે. શેષ નિધાનેાના પુસ્તકોમાં પણ અલગ-અલગ વસ્તુઓનુ સારી રીતે વધુ ન દીધેલ હોય છે. એટલે ચક્રવર્તીની ઉપયોગી બધી વસ્તુઓનુ સ્વરૂપ જાણવા-ઓળખવા આદિના બધા સાધન તેમાં ઉપલબ્ધ રહે છે, એમ સમજવું, Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ પ્રશ્ન ૧૯૨ :—પ્રથમ ભરત ચક્રવતીને સ્થળે-સ્થળે અઠેસ કરવાની વિધિ કાણુ બતાવે છે ! આ અવસર્પિણીમાં પહેલા કોઈ ચક્રવર્તી થયા નથી? : સમય –સમાધાન ઉત્તર :—ચક્રવતીને બે હજાર દેવતાએ અંગ સેવક હાય છે અને તે સ્વયં અતિનિર્મળ બુદ્ધિવાળા હોવાના કારણે જ્યાં તેને અઠમાદિ કરવાના રિવાજ હાય છે, ત્યાં કાઈ પણ ભૂલ વગર તેવી જ બુદ્ધિ (વિચાર ધારા) ઉત્પન્ન થઈ જાય છે. એથી તેને કોઈના દ્વારા વિધિ જાણવાની આવશ્યકતા જ રહેતી નથી. પ્રશ્ન ૧૦૯૩ઃ—શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૩૪મા અધ્યયનમાં નામ અને ગાત્રની સ્થિતિ જઘન્ય ૮ મુહૂર્તીની કહેલ છે, તે તે કઈ અપેક્ષાથી છે ? ઉત્તર :—યશેાકીતિ નામ અને ઉચ્ચગેત્રની અપેક્ષાએ નામ અને ગાત્ર કમની જધન્ય સ્થિતિ ૮ મુહૂર્તની ઉત્તરાધ્યયનના ૩૩ મા અધ્યયનમાં ખતાવી છે. આનું સ્પષ્ટીકરણ પુનવણા પદ્મ ૨૩ ઉદ્દેશા ૨ થી થાય છે. નામ અને ગેાત્ર કર્મીની પ્રકૃત્તિની અપેક્ષાએ બધાથી આછી જઘન્ય સ્થિતિ આ બે પ્રકૃત્તિએની જ બતાવી છે. પ્રશ્ન ૧૦૯૪ઃ—તી 'કર અને કેવળી સંવત્સરીનેા ઉપવાસ કરે છે કે નહિ ? ઉત્તર :—તીથ કર અને કેવળી સ ંવત્સરી સિવાય ખીજા સમયે પણ ઉપવાસ કરે છે, સથારા કરે છે, છમસ્થા માટે ( મને પરિસહ સહન કરતા જોઈને અન્ય છદ્મસ્થ પણ સહન કરશે-ઠાણાંગ ઠા. ૫ ઉ. ૧ ) પરિસહ પણ સહન કરે છે. રાતે વિહાર આદિ પણ કરતા નથી. વ્યાવહાર રક્ષા કરે છે. તેમના માટે બનાવેલ આહારના પણ તે કાલાપાકની જેમ નિષેધ જ કરે છે. ઇત્યાદિ વાત તે સંયમ-વ્યવહાર અને મર્યાદાની રક્ષા માટે કરે છે, તેમ જ તેઓ સંવત્સરીનેા ઉપવાસ પણ કરે છે, એવી સંભાવના છે. પ્રશ્ન ૧૦૯૫ :—શ્રાવક, નિરપરાધી નિપેક્ષ કીડીને મારી નાંખે છે, તે શું તેનું અહિંસા વ્રત ભાંગી જાય છે ? ઉત્તર :—પ્રથમ વ્રતનેા ધારક શ્રાવક આવી પ્રવૃત્તિ કરે તે તેનુ' વ્રત ભાંગી જાય છે. પ્રશ્ન ૧૦૯૬ ઃ—શ્રાવક લાખેા મણ પાણી ખેતરમાં પીવડાવે છે, અને એક પાવ જેટલુ· પાણી નિષ્પ્રયેાજન નષ્ટ કરે છે. તેના વ્રતમાં દોષ લાગે છે શુ? જો લાગે છે, તે કયા વ્રતમાં અને કેટલે દોષ લાગે છે? ઉત્તર :——જે શ્રાવકે આઠમું વ્રત ધારણ કર્યું' હાય, તે જો જાણી જોઈ ને નિઃપ્રચેાજન પાણીને નષ્ટ કરે છે, તે તેના આઠમા વ્રતમાં દોષ લાગે છે અને અનાચાર સુધી પહેાંચી શકે છે, તથા લાપરવાહીના કારણે અંદ ́ડથી પશુ આગળ વધી જાય છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજે ( ૧૧૭ પ્રશ્ન ૧૦૯૭ –સંત-મુનિરાજ નિષ્પોજન એકેન્દ્રિય વગેરે જીવની હિંસા ઈચ્છાપૂર્વક કરી શકે છે શું? પ્રિયજન હિંસા કરવા વાળા મુનિનું પહેલું વ્રત ભાંગે છે કે નહિ? ઉત્તર –મુનિ, હિંસા કરી શકતા નથી. જે કરતા હોય, તે મુખ્ય રૂપે પહેલાને અને ગૌણ રૂપે અન્ય વ્રતને ભંગ થાય છે. પ્રશ્ન ૧૦૯૮ –સંત, સપ્રયજન હિંસા કરી શકે છે કે નહિ? જે કરી શકે છે, તે કયા પ્રજનથી? ઉત્તર :–સંત-મુનિરાજ સંપૂર્ણ હિંસાના ત્યાગી હોવાથી સજન પણ ઇચ્છાપૂર્વક હિંસા કરી શક્તા નથી. જે કરે, તે વ્રત ભંગ થાય છે. એટલે શાસ્ત્રકારોએ કૃત. હિંસાદિ દોષનું પ્રાયશ્ચિત ન કરવાવાળા પુલાક વગેરે નિગ્રંથને વિરાધક બતાવ્યા છે. નીચે દીધેલ વિવરણથી આ પ્રસંગમાં વધારે સ્પષ્ટીકરણ થઈ જશે હિંસાની ઇચ્છા ન હોવા છતાં પણ સંયમ રક્ષાર્થે, નિર્મળતા, અપ્રતિબંધતા માટે સ્વાધ્યાય આદિ સાધારણ યુગ પ્રવૃત્તિ કરવી, પૂજન, પ્રતિલેખન, વિહાર, નદી ઉતરવી, પાણીમાં પડેલા સાધુ-સાધ્વીને બહાર કાઢવા અને અશક્ય પરિહાર રૂપ જે મળ મૂત્રાદિને ત્યાગ, વર્ષતા પાણી અને ધુંવર આદિમાં કરે ઈત્યાદિ કાર્યોને વિધિપૂર્વક કરવા છતાં પણ, જે એકેન્દ્રિય વગેરે જેની વિરાધના થાય છે, તેનું પણ તે વિધાન અનુસાર પ્રાયશ્ચિત ગ્રહણ કરે છે. અને તેમાં પણ વિવશતાને અનુભવ કરે છે. જેમકે-ઉચ સંયમી ગૌતમ વગેરે અણગારેએ પણ ભિક્ષા લીધા પછી હિંસાની આશંકા માત્રથી જ પ્રાયશ્ચિત રૂ૫ ઈર્યાપથિક પ્રતિક્રમણ કર્યું છે. પરંતુ વરસતા પાણી, ધુંવર આદિમાં ભિક્ષા, વિહાર, ધર્મોપદેશ વગેરે શકય-પરિહાર રૂપ કાર્યો માટે તે તેઓ જવાનું રોકી જ દે છે. (જતા જ નથી. આથી સ્પષ્ટ છે કે સાધુ ઈચ્છા પૂર્વક હિંસાદિ પાપ રૂપ કાર્ય કરી શકતા નથી. પ્રશ્ન ૧૦૯ – અપવાદની પરિભાષા શી છે? ઉત્તર:–મુખ્ય વિધિમાં કોઈ ખાસ શાક્ત પ્રસંગે ઉપર જે છુટ બતાવી છે, તેને અપવાદ કહે છે. પ્રશ્ન ૧૧૦૦ –અપવાદનું સેવન કઈ અવસ્થામાં થઈ શકે છે ? ઉત્તર –મળ-મૂત્ર ત્યાગ આદિ રૂપ જે અશકય-પરિહાર શાક્ત કાર્ય છે, તેમાં જ અપવાદને આશ્રય છે, અન્યત્ર નહિ. પ્રશ્ન ૧૧૦૧ – ધર્મ પ્રચાર કરવા માટે જાણી જોઈને મુનિરાજ એકેન્દ્રિય વગેરે જેની હિંસા કરી શકે છે કે નહિ? ઉત્તર –ધર્મ પ્રચાર માટે જાણી-જોઈને મુનિ એકેન્દ્રિય વગેરે જેની હિંસા કરી શકતા નથી. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ] સમર્થસમાધાન પ્રશ્ન ૧૧૨ ધર્મ પ્રચાર માટે સંત-મુનિરાજ આકાશ-વાણું–રેડિયે પ્રસારણુમાં બોલી શકે છે કે નહિ? ઉત્તર –આકાશવાણી પ્રસાર વગેરે વનિવર્ધક યંત્રોમાં બોલવું મુનિ-કલ્પથી વિરૂદ્ધ છે. પ્રશ્ન ૧૧૦૩ –ધમ–પ્રચાર માટે સંત-મુનિરાજ, ટ્રેન, મેટર, સાયકલ, હવાઈજહાજ, ટ્રામ વગેરે સાધનને કામમાં લઈ શકે છે શું? ઉત્તર ધર્મ-પ્રચાર માટે મુનિ, ટ્રેન વગેરે પ્રશ્ન-કથિત કઈ પણ સાધનને કામમાં લઈ શક્તા નથી. પ્રશ્ન ૧૧૦૪ –ધમ પ્રચાર માટે રબરના પૈડાની ગાડી, જેમાં મશીન ન હોય, પરંતુ મનુષ્ય ખેંચીને લઈ જતા હોય, તેને મુનિરાજ ઉપયોગ કરી શકે છે શું ? ઉત્તરઃ—ધર્મ પ્રચાર માટે મનુષ્ય વડે ખેંચવામાં આવતી મશીન વગરની રબરના પૈડાની ગાડીને પણ મુનિ ઉપયોગ કરી શકતા નથી. પ્રશ્ન ૧૧૦૫ મનુષ્ય અને તિર્યંચ, ગર્ભમાં વૈક્રિય કરે છે, અને ગર્ભમાં સંગ્રામ કરી શકે છે શું ? ઉત્તર –ભગવતી સૂત્ર શ. ૧ ઉ. ૭ થી સ્પષ્ટ છે કે ગર્ભમાં રહેલ સંજ્ઞી પંચેન્દ્રિય જીવ, ચતુરંગિણી સેના વેકિય કરીને શત્રુની સાથે સંગ્રામ કરી શકે છે. તથા ઠાણાંગ સૂત્રના સ્થાન ૨ ઉ. ૩ થી સ્પષ્ટ છે કે મનુષ્ય તિયચ–બનેય ગર્ભમાં વેકિય કરી શકે છે. પ્રશ્ન ૧૧૦૬ -–છાસમાંથી કાઢીને અલગ પાત્રમાં રાખવા પર માખમાં અંતમુહૂર્તમાં જીવોની ઉત્પત્તિ થઈ જાય છે એમ કેટલાક કહે છે, તો તે બરાબર છે શું? ઉત્તર –બૃહત્કલ્પના ૫ મા ઉ. થી સ્પષ્ટ થાય છે કે-તેલ ઘી વગેરેની જેમ લાવેલ માખણ પણ સાધુ ૩-૪ પર સુધી માલીશ વગેરેના કામમાં લઈ શકે છે. જે આમાં અંતર્મુહૂર્ત પછી જીત્પત્તિ થવાનું શાસ્ત્રકાર માનતા હોત, તે આટલીવાર સુધી રાખીને માલીશ વગેરે કરવાની આજ્ઞા કેમ દેત ? તથા ત્યાં માખણને છાસ, ધાવણ વગેરેમાં રાખવાનું વર્ણન પણ બતાવ્યું નથી. પિગળી જવા આદિના ભયથી છાસ, ધાવણ આદિમાં રાખે છે. પ્રશ્ન ૧૧૦૭:–મિથ્યાત્વે જીવે સકામ-નિર્જરા થઈ શકે છે કે નહિ ? Page #148 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજે [ ૧૧૯ ઉત્તર –મિથ્યાત્વના અસંખ્ય પ્રકાર હોય છે. બીલકુલ હળવા મિથ્યાત્વ અને ભવ્યત્વના પરિપાક વાળા તથાવિધ સામગ્રીજન્ય ગ્યતાના આધારે અનુકંપ આદિની પ્રકૃષ્ટ માત્ર અને સમક્તિાભિમુખવાળાઓ સિવાય, મિથ્યાત્વને સકામનિર્જરા થવાને સંભવ નથી. સેનપ્રશ્ન ૧૭ માં મિથ્યાત્વીની જે સકામ નિર્જરા સ્વીકારી છે ત્યાં પણ એવા જેની અપેક્ષા જ સમજવી. આવા જે તે અન્ય મિથ્યાત્વી જેની અપેક્ષાએ ઘણું અલ્પ હોય છે, તેથી તેને નગણ્ય કરીને સમ્યગૃષ્ટિ જીવોને જ સકામ નિર્જર થવી બતાવી છે. પ્રશ્ન ૧૧૦૮ –અગ્યારમાં ગુણસ્થાનમાં વર્ધમાન આદિ ત્રણેય પરિ|મોમાંથી કેટલા હોય છે? ઉત્તર –-ભગવતી શ. ૨૫ ઉ. ૬ માં નિર્ચ થના અવસ્થિત પરિણામની સ્થિતિ જ. એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની બતાવી છે. એથી અગ્યારમાં ગુણ થાનમાં એક અવસ્થિત પરિણામ જ હવે સંભવ છે. પ્રશ્ન ૧૧૦૯ –સમ્યકત્વના અતિચારમાં પર-પાખંડી પ્રશંસા અને પર–પાખંડ સંસ્તવ આવ્યું છે, અહિયા પૂછવું આ છે કે પાખંડની સાથે પર” વિશેષણ છે, આથી પ્રશ્ન થાય છે કે શું “સ્વ પાખંડ પણ હોય છે? પર શબ્દ “સ્વ”ની અપેક્ષા રાખે છે, સ્વ પાખંડી પણ હોય છે. આથી જ પર વિશેષણુ લગાવીને તેના સંગ ત્યાગનું વિધાન થયું છે. હવે પ્રશ્ન થાય છે કે સ્વ પાખંડી કોણ છે? જે પર પાખંડીના સ્થળે અન્ય તીથ, મિથ્યાત્વી કે સામાન્ય રૂપથી “પાખંડી’ શબ્દ હેત, તે શું વાંધે હતે? આનંદ પ્રકરણમાં “અસ્થિ આવ્યું જ છે. ઉત્તર –પસંડ (પાખંડ) શબ્દનો અર્થ અનુગદ્વારની ટીકામાં વ્રત પણ બતાવ્યો છે. એથી પાખંડ શબ્દથી સર્વ પ્રણત સિવાય ૩૬૩ મતાવલંબી આવી જાય છે. સ્વ પાખંડીમાં પ્રભુ આજ્ઞાવતી સમજવા જોઈયે. પ્રશ્ન ૧૧૧૦– જતિષીના બે ઈન્દ્ર-૧ ચંદ્ર અને ૨ સૂર્ય, પરંતુ ચંદ્ર અને સૂર્ય તે અનેક છે–ચલ અને અચલ, ત્યારે આ બે ઈન્દ્ર ક્યા છે? બાકીના ચંદ્ર અને સૂર્ય કઈ શ્રેણના છે? ઉત્તર એમ તે બધા ચંદ્ર અને સૂર્ય ઈન્દ્ર છે, પરંતુ જાતિ માત્રને આશ્રય લઈને તિષિઓના બે ઈન્દ્ર-ચંદ્ર અને સૂર્ય બતાવ્યા છે. એ ભાવ ઠાણાંગ સૂત્રના બીજા ઠાણાના ૩ ઉ. ની ટીકાથી નિકળે છે, Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ] સમર્થ–સમાધાન પ્રશ્ન ૧૧૧૧ :–દેવલોકમાં જે પાણું છે, તે અપકાયમય છે, પરંતુ ત્યાં અપકાય આવી કયાંથી? કેમકે ત્યાં વર્ષો તે થતી નથી, તો પછી પાણીની આવક કયાંથી થાય છે? ત્યાં જે વસ્ત્ર છે, તે વનસ્પતિના બનેલ છે શું ? ઉત્તર –જે રીતે મનુષ્ય ક્ષેત્રના પદ્મ, મહાપદ્મ વગેરે દ્રામાં અને બહારના સમુદ્રોમાં અપકાયના જીવ અને પુદ્ગલેને ચયાપચય થઈને પિતાની મેળે જ (આપોઆ૫) અપકાય પેદા થતી રહે છે, તે જ રીતે દેવલોકમાં પણ વરસાદ વગર અપકાયની ઉત્પત્તિ થાય છે. વેકિય વરો સિવાય જે ત્યાં સ્વાભાવિક વસ્ત્ર છે, તે પૃથ્વીકાયના છે. પ્રશ્ન ૧૧૧૨–જાતિસ્મરણ જ્ઞાન મિથ્યાષ્ટિને પણ થઈ શકે છે શું? ઉત્તરજાતિસ્મરણ, મતિજ્ઞાનને ભેદ છે, એથી મિથ્યા દ્રષ્ટિને પણ થઈ શકે છે. સમ્યગદષ્ટિનું જાતિસ્મરણ, મતિજ્ઞાનમાં અને મિથ્યાષ્ટિનું મતિઅજ્ઞાનમાં છે. પ્રશ્ન ૧૧૧૩ –અપવાદની પરિભાષા શી છે? ઉત્તર -મૂળ નિયમની રક્ષા માટે સંકટ આવવા પર અન્ય માર્ગ ગ્રહણ કરેઅપવાદ છે. જેમ–સાધુએ નદી ઉતરવી આદિ. (બૃહત્કલ્પનિર્યુક્તિ ગાથા ૩૧૯, સ્યાદ્વાદ મંજરીની કારિકા ૧૧ ટકા) જૈન સિદ્ધાંત પ્ર. પૃ. ૨૫. પ્રશ્ન ૧૧૧૪ ––અપવાદમાં કાર્ય કરવા વાળાઓને શું પ્રાયશ્ચિત આવે છે? ઉત્તર:–અપવાદ વિભિન્ન પ્રકારના હોય છે. અને તેના પ્રાયશ્ચિત પણ અલગઅલગ પ્રકારના હોય છે, તથા કઈ કેઈ અપવાદનું પ્રાયશ્ચિત પણ હોતું નથી. પ્રશ્ર ૧૧૧૫-ધ્વનિવર્ધક-યંત્રની અપવાદની સ્થિતિ શી હોઈ શકે છે? ઉત્તર –ઠાણાંગના ૧૦ માં ઠાણામાં અને ભગવતી સૂત્રના શ. ૨૫ ના ઉ. ૭ માં દેષ આવવાના ૧૦ માર્ગ બતાવ્યા છે. અપવાદને સમાવેશ “આપત્તિ” નામના પાંચમા દોષ માર્ગમાં થાય છે, અન્ય માર્ગમાં નહિ. એથી આપત્તિ વગર અપવાદનું સેવન ન હોવું જોઈએ. ધ્વનિવર્ધક યંત્રમાં બોલવું, અપવાદની અંતર્ગત માનવું લાગતું નથી. પથ ૧૧૧દ–વનિવર્ધક-યંત્રમાં બોલવા વાળાને શું પ્રાયશ્ચિત આવે છે? ઉત્તર:–“અવળા મુgિaવ્યવહાર સૂત્ર પ્રથમ ઉ. ના આ પાઠથી ભવિષ્યમાં તે કાર્યને ન કરવા માટે પ્રસ્તુત વ્યક્તિ પ્રાયશ્ચિત કરે, એવું આનાથી સ્પષ્ટ થાય છે, Page #150 -------------------------------------------------------------------------- ________________ ભાગ જ [ ૧૨૧ ધ્વનિવધ કયંત્રમાં ભવિષ્યમાં ન ખેલવાના વિચાર વાળા ગુરુ-ચામાસી ક્રૂડની સ્વીકૃતિ થી તે દોષનુ પ્રાયશ્ચિત કરી શકે છે. નિશીથ સૂત્રના ૧૨ મા ઉદ્દેશામાં પૃથ્વીકાયાદિ પાંચેયની પણ થાડી વિરાધનાનું લઘુ-ચામાસી પ્રાયશ્ચિત બતાવ્યું છે, પરંતુ આ પ્રસંગમાં તે અનેક કાયની વિરાધના વિશેષ રૂપે પ્રતીત થાય છે, એથી ગુરૂ-ચામાસીનુ' પ્રાયશ્ચિત સ'ગત લાગે છે. પ્રશ્ન ૧૧૧૭ :—અપવાદનુ પ્રાયશ્ચિત હોય છે અને નથી પણ હોતુ, આને શાસ્રીય સ્થળ પૂર્વક ઉદાહરણ વડે બતાવશે। જી. ઉત્તર :——અપવાદ ભિન્નભિન્ન પ્રકારના હોય છે. એમાંથી કેટલાકનું પ્રાયશ્ચિત હોય છે અને કેટલાકનું નહિ. વિવરણુ નીચે પ્રકારે છે— (૧) દશવૈકાલિક અધ્યયન ૬ ગાથા ૬૦ માં ગૃહસ્થને ત્યાં બેસવાના ( ઉત્સગ માં) નિષેધ હાવા છતાં પણ સાધુને ત્રણ કારણે બેસવુ ખતાવેલ છે ( અપવાદ) (૨) સાધુને સ્ત્રી સંઘટ્ટો ઊત્સમાં નિષેધ છે, પરંતુ સડશના કાળે સ્થવીર-કલ્પી માટે ઉપચારાર્થે, સ્ત્રી સંઘટ્ટો થઇ જાય તે પ્રાયશ્ચિત બતાવેલ નથી ( અપવાદ ) વ્યવહાર ઉ. ૫ અંતિમ સૂત્ર, (૩) પોતાના અનધ્યયન કાળમાં સ્વાધ્યાય કરવા પર સાધુસાધ્વીને ચામાસી પ્રાયશ્ચિતનુ વિધાન ( ઉત્સગ માં ) છે. નિશીથ ઉ. ૧૯ અપવાદમાં સાધુ સાધ્વીને અને સાધ્વી, સાધુને પરસ્પર વાચના દઈ લઈ શકે છે. ( વ્યવહાર ઉ. ૯) (૪) પહેલા પહેારના અશનાર્દિકે વિલેપનાદિ ચોથા પહેારમાં કામમાં લેવાનુ ચામાસી પ્રાયશ્ચિત (ઉત્સર્ગ) બૃહત્કલ્પ ઉ. ૪ અને નિશીથ ૯. ૧૩ માં બતાવ્યુ છે, પરંતુ ખાસ કારણમાં ચોથા પહેારમાં આહારાદિ કામમાં લઈ શકાય છે. ( અપવાદ ) યુàત્કલ્પ . ૫. પ્રાયશ્ચિત વાળા અપવાદોના ઉદાહરણ—— (૧) સામાન્ય રૂપે સાધુ માટે ચામડીનુ` સાધ્વી પોતાના શરીરના ત્રણ ( ગુમડુ', ફેડલી ધવે, દવા લગાવે, આ અપવાદ છે. છતાં પણ ઉપરોકત ખાખતા પરસ્પર સાધુથી કરાવે તે પણ છેદન-ભેદન નિષેધ છે, પરંતુ જે સાધુવગેરે) ને છેદન કરે, પરૂ આદિ કાઢે, આનુ પ્રાયશ્ચિત છે. ( નિશીથ ઉ ૩ ) પ્રાયશ્ચિત છે. (નિશીથ ઉ. ૪) આ જ વાતા–વિભૂષા માટે કરે તેા અને ગૃહસ્થાથી કરાવેતા ચેમાસી દઢ ખતાન્ય છે. ( નિશીથ ઉ. ૧૫ ) તાપ આ છે કે—. ૩-૪ માં સાધુ સ્વયં કે અન્ય સાધુથી કશવવા પર માસિક દંડનેા ભાગી થાય છે. વિભૂષા માટે કરે, પાસેથી કરાવે તે ચામાસી ટ્રુડના ભાગી થાય છે, કરાવે તે! અને ગૃહસ્થા ૧૬ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ] સમર્થ–સમાધાન (૨) ઉપાશ્રયમાં ઠંડા કે ગરમ પાણીના ઘડા પડ્યા હોય, તે ઉત્સર્ગમાં રહેવું નિષેધ છે, પરંતુ બીજો ઉપાશ્રય ન મળે તો ૧-૨ રાત તે (પાણી વાળા ) ઉપાશ્રયમાં રહી શકે છે, તેનું પ્રાયશ્ચિત નથી, પરંતુ તેથી વધારે જેટલા પણ દિવસ રહે, તેટલા જ દિવસેને છેદ કે પ્રાયશ્ચિત આવે છે. સકારણ રોકાય તે પણ આ પ્રાયશ્ચિત આવે છે. એજ રીતે જે મકાનમાં દારૂના ઘડા હોય, કે સંપૂર્ણ રાત્રિ અગ્નિ કે દીપક જલતે હોય, તે મકાનમાં રહે તે પણ ઉક્ત રીતે પ્રાયશ્ચિત સમજવું જોઈએ (બૃહત્ક૯૫ ઉ. ૨) વગેરે, આ રીતે અનેક ઉદાહરણ દઈ શકાય છે. પ્રશ્ન ૧૧૧૮–ત્રસકાયને જગમ દેવ અધિપતિ છે, એટલે જંગમકાય કહે છે. ૨૫ બોલના થેકડામાં આવું લખ્યું છે, એથી પૂછવાનું છે કે જગમદેવ કેને કહે છે ? તે વૈમાનિક છે કે અન્ય જાતિના? કારણ એ છે કે ચારેય ગતિના ત્રસ જીને જંગમ કહે છે, તે અધિપતિ જગમ દેવ કઈ જાતિના છે? ઉત્તર –ઠાણાંગ સૂત્રના ૫ મા સ્થાનમાં પ્રથમઉદ્દેશામાં પાંચ સ્થાવર કાયના ઈન્દ્ર ઈન્દ્રાદિ પાંચ સ્વામી બતાવ્યા છે. ત્રસ નહિ. ત્રસકાયના સ્વામી જંગમ દેવ કહે છે, તથા થેકડાઓના પુસ્તકમાં પણ લખે છે, પરંતુ સૂત્રમાં આ વાત મ. શ્રી ના વાંચવામાં આવી નથી. જંગમને અર્થ ચાલવાવાળા પ્રાણ થાય છે, એથી ત્રસકાયને જંગમ કહે છે. પ્રશ્ન ૧૧૧૯–સાયિક સમ્યક્ત્વ વાળા કેટલા ભવ કરે છે? ઉત્તર:–ફાયિક સમ્યકત્વ મનુષ્ય ભવમાં પ્રાપ્ત થાય છે. (પૂર્વ) પરભવનું આયુ બાંધ્યા પહેલા જ જે ક્ષાયિક–સમ્યકત્વ આવી ગયું હોય, તો તે મનુષ્ય તે જ ભવમાં મિક્ષ જશે, (ભગવતી શ. ૧ ઉ. ૮ ની ટીકા) જે નરક કે દેવનું આયુ પહેલા બંધાયેલ હોય, તે તે સમકિતની પ્રાપ્તિ વાળા ભવ સહિત ત્રીજા ભવમાં મેક્ષ જશે. અર્થાત્ વચ્ચમાં દેવ કે નરકનું જે આયુ બાંધ્યું છે તે ભગવાને મનુષ્ય થઈને મોક્ષ જશે. (ચોથી નરક સુધીનું આયુ બાંધ્યું હોય, તે ક્ષાયિક–સમકિત પ્રાપ્ત થઈ શકે છે. આગળની નરકનું બાંધેલા હોય તે નહિ.) તિર્યંચમાં કેવળ અસંખ્ય વર્ષના સ્થળચરનું અને મનુષ્યમાં ૩૦ અકર્મભૂમિનું આયુ બાંધેલ હોય, તો ક્ષાયિક-સમકિત પ્રાપ્ત થઈ શકે છે. શેષ મનુષ્ય-તિર્યંચના આયુ બંધાય તે નહિ. અસંખ્ય વર્ષના સ્થળચર અને ૩૦ અકર્મ–ભૂમિનું આયુ બાંધવા પર તે ભવ સહિત ચેથા ભવમાં મોક્ષ જશે, કેમકે યુલિયા મરીને દેવમાં જ જશે, પછી મનુષ્ય થઈને મોક્ષ જશે. એથી સમકિત પ્રાપ્તિના ભવ સહિત ચાર ભવથી વધારે થઈ શક્તા નથી. આ વાત ચોથા કર્મ—ગ્રંથની ૨૫ મી ગાથાની ટીકાથી સ્પષ્ટ થાય છે. - પ્રશ્ન ૧૧૨૦-નાની સફેદ એલાયચીને અચેત અને લીલી એલાયચીને સચેત સમજવી તે ક્યાં સુધી બરાબર છે? Page #152 -------------------------------------------------------------------------- ________________ ભાગ મજ ૧૨ ઉત્તરઃ— -સફેદ એલાયચી પણ ઉકળેલી અને ઉકળ્યા વગરની બન્ને પ્રકારની આવે છે, એમ સાંભળ્યું છે. એથી તેમાં બધી જ અચેત હોય, એવી પૂર્ણ નિઃશ ંકતા નથી. એટલે તેને અકલ્પનીક સમજીને મુનિએ ન લેવી જોઇએ. પ્રશ્ન ૧૧૨૧:-શ્રી અનાથી મુનિએ કોની પાસે દીક્ષા અ`ગીકાર કરી, અને કોના શાસનમાં? જે સમયે શ્રેણિક રાજાએ શ્રી અનાથી મુનિ પાસે સમ્યક્ત્વ ગ્રહણ કર્યું, તે સમયે પ્રભુ મહાવીર કેવળ અવસ્થામાં હતા કે છદ્મસ્થ અવસ્થામાં ઉત્તર:—શ્રી અનાથી મુનિના ગુરૂનુ નામ તે જોવામાં આવ્યુ નથી. ધારણા તેમજ ઢાળા ઇત્યાદ્ધિથી શ્રી અનાથી મુનિ, પ્રભુ મહાવીરના શાસનમાં થય!, એમ પ્રતીત થાય છે. આના ઉપરથી આ પણ સિદ્ધ થાય છે કે જે સમયે શ્રેણિક રાજાએ સમ્યક્ત્વ ગ્રહણુ કર્યું, ત્યારે ભગવાન્ મહાવીર કેવળી હતા. પ્રશ્ન ૧૧૨૨ :---ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કરવા જતા સમયે રાજા-મહારાજાએ કારટ ફૂલેાની માળા છત્રના ઉપર લગાવે છે કે ગળામાં પહેરતા હતા? ઉત્તર :—કાર’ટ જાતિના ફૂલોની માળા છત્ર ઉપર લગાવતા હતા. પ્રશ્ન ૧૧૨૩ઃ—જે વ્યક્તિને અન્ય દેવને પૂજવાને ત્યાગ છે, તેને દીવાળી ઉપર લક્ષ્મી પૂજન વગેરેમાં દોષ લાગે છે કે નહિ? જો લાગે છે તો દીવાળીપૂજન કેવી રીતે કરવું જોઈ યે ? ચાપડા-પૂજન વગેરે પણ કરવા જોઇયે કે નહિ? ઉત્તર :~~લક્ષ્મી નામની દેવી પણ છે અને લક્ષ્મી ધનને પણ કહે છે. અન્ય દેવ પૂજવાના ત્યાગ વાળા, ત્યાગની રક્ષા માટે લક્ષ્મી નામની દેવીની પૂજા પણ કરી શકતા નથી, પરંતુ આમાં રાજા, માતા-પિતા વગેરે ૬ આગાર બતાવ્યા છે. કોઈ પ્રસંગે તેની આજ્ઞા વગેરેના દબાણથી, પોતાની ઈચ્છિા ન હોવા છતાં પણ પૂજન કરવું પડે, તે ત્યાગને ભગ થતા નથી અને જે કાઇ, આ આગા, ન રાખતાં ત્યાગ કરે, તે તેની વિશેષતા છે. ચેપડા અને રૂપિયા આદિનુ પૂજન પણ લૌકિકપરંપરાની રૂઢીથી લેાકેા, મંગળ રૂપે માને છે, પરંતુ શાસ્ત્રકાર પાંચ પરમેષ્ઠી મંત્રને સમ’ગળામાં પ્રથમ, શ્રેષ્ઠ એવ પાપ-નાશક બતાવે છે. એથી દ્રઢ ધમી વ્યક્તિ તે તે પૂજનના સમયે પણ આ મંત્રોના પ્રમાદ ભાવે જાપને જ દિવ્ય-પૂજન સમજે છે. પ્રશ્ન ૧૧૨૪ઃ—કેવળીને વંદણુ કયા પદથી થાય છે! Page #153 -------------------------------------------------------------------------- ________________ - ~ ૧૨૪ 1 સમ-સમાધાન ઉત્તર –કેવળીને વંદણ પ્રથમ પદથી થાય છે. પ્રશ્ન ૧૧૨૫:-તીર્થકરને કેવળી વંદન કરે છે કે નહિ ? ઉત્તર તીર્થના કત તીર્થકર—તીર્થનાથ છે. એથી તેમને હાથ જોડવા, મસ્તક નમાવવું (પ્રદક્ષિણા કરવી) વગેરે વિનય પ્રવૃત્તિઓ કેવળી કરે છે. તીર્થના નાયક હોવાથી તેમના પ્રતિ આ પ્રકારે વિનય ભાવ પ્રદર્શિત કરે એગ્ય છે. અને ઉત્તરાધ્યયનની કથાથી આ સ્પષ્ટ પણ થાય છે. પ્રશ્ન ૧૧૨૬ –પ્રથમ તીર્થકરના કેવળી જે ક્યાંય વિહારમાં બીજા તીર્થકરના કેવળીને મળી જાય, તે તેઓ આપસમાં શે શિષ્ટાચાર કરે? ઉત્તર –વ્યવહારિક વિનય-પ્રવૃત્તિ સુચારૂ (સારા) રૂપે ચાલવાના હેતુએ ચારિત્રમાં જે મેટા હોય, તે કેવળિઓને બીજા કેવી હાથ જોડે, મસ્તક નમાવે વગેરે વિનય પ્રવૃત્તિઓ કરે છે, એ સંભવ છે. પ્રશ્ન ૧૧૨૭ –તીર્થકરોને ગર્ભમાં રહેવાને સમય નિશ્ચિત ૯ મહિના જ હેય છે કે વધારે છે હેઈ શકે છે? ઉત્તર –આચારાંગ અધ્યયન ૨૪, ઠા/ગ ઠા. ૯, જ્ઞાતાધર્મ કથાંગ અધ્યયન ૮, કલ્પસૂત્ર, ત્રિષષ્ઠિ-શલાકા-પુરૂષચરિત્ર વગેરેમાં તે તીર્થકરેને ગર્ભમાં રહેવાને સમય સવા નવ મહિના જ બતાવ્યો છે અને આ જ બરાબર લાગે છે, પરંતુ “સચિટા” વૃત્તિના ૨૦મા દ્વારમાં-બીજા, ચેથા, નવમા, બારમા, અને પંદરમા તીર્થંકર ૮ મહિના અને બાકીના ૯ મહિના અને આ મહિનાઓના ઉપર (૨૪) જેવીસેય તીર્થંકરના ગર્ભના દિવસ આ પ્રકારે બતાવ્યા છે-૪, ૨૫, ૬, ૨૮, ૬, ૬, ૧૯, ૭, ૨૬, ૬, ૬, ૨૦, ૨૧, ૬, ૨૬, ૬, ૫, ૮, ૭, ૮, ૮, ૮, ૬ અને ૭. આ રીતે મહિના અને ગર્ભની સ્થિતિ બતાવી છે. આગમ પ્રમાણથી ૯ મહિના ની વાત બરાબર લાગે છે. પ્રશ્ન ૧૧૨૮ – કેવળજ્ઞાન થયા પછી, કેવળી ભગવંતે કર્મોની કેટલી પ્રકૃતિઓ ભેગવે છે અને ચૌદમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિએને ઉદય હેય છે? ઉત્તર :-સમુચ્ચય જીવમાં જે ૧૨૨ પ્રકૃતિઓને ઉદય બતાવ્યું છે તેમાંથી નીચેની ૪૨ પ્રકૃતિઓને ઉદય સગી કેવળીઓને હોય છે. (૧) દારિક શરીર (૨) દારિક અંગોપાંગ (૩) અસ્થિર નામ (૪) અશુભ નામ (૫-૬) શુભઅશુભ વિહાગતિ (૭) પ્રત્યેક નામ (૮) સ્થિર નામ (૯) શુભ નામ (૧૦–૧૫) છ સંસ્થાન, (૧૬) અગુરૂ લઘુનામ (૧૭) ઉપઘાત નામ (૧૮) પરીઘાત નામ (૧૯) ઉછૂવાસનામ (૨૦) વર્ણ (૨૧) ગંધ (૨૨) રસ (૨૩) સ્પર્શ (૨૪) નિર્માણ નામ Page #154 -------------------------------------------------------------------------- ________________ ભાગ બને [ ૧૨૫ (૨૫) તૈજસૂ શરીર (૨૬) કાર્મણ શરીર (૨૭) વજાષભ નારા સંઘયણ (૨૮) સુસ્વર નામ (૨૯) દુઃસ્વર નામ (૩૦-૩૧) સાતા–અસાતા વેદનીય (૩૨) મનુષ્યાય (૩૩) સૌભાગ્ય નામ (૩૪) આદેય નામ (૩૫) યશ નામ (૩૬) ત્રસ નામ (૩) બાદર નામ (૩૮) પર્યાપ્ત નામ (૩૯) પંચેન્દ્રિય જાતિ (૪૦) મનુષ્ય ગતિ (૪૧) જિન નામ અને (૪૨) ઉચ્ચગોત્ર. ઉપર બતાવેલ કર પ્રકૃતિઓમાંથી અનુકમથી ૨૯ પ્રકૃતિએ છોડીને બાકીની ૧૩ પ્રકૃતિઓને ઉદય ચૌદમા ગુણ સ્થાનમાં ઘણું ની અપેક્ષાથી હોય છે. અને એક એક જીવની અપેક્ષાથી એક વેદનીયને ઉદય હોવાથી ૧૨ પ્રકૃતિને ઉદય હેાય છે. પ્રશ્ન ૧૧૨૯ –સાથ્વીને કેવળજ્ઞાન થયા બાદ નિયંઠામાં કહ્યા પ્રમાણે છદ્યસ્થ સાધુને વંદણું કરવામાં આવે છે કે નહિ? જે સાધુને ખબર પડે કે સાધ્વીને કેવળજ્ઞાન થયું છે તે તે કેવળજ્ઞાની સાવીને વંદન કરવામાં આવે છે? ઉત્તર :–સ્થિત તથા અસ્થિત ક૫ એ બધાયે નિયંઠા (નિગ્રન્થ)માં છે. એટલે પુરુષ જ્યેષ્ઠ કલ્પાનુસાર છદ્મસ્થ સાધુએ કેવળી સાવી પ્રત્યે વ્યાવહારિક વિનય સુચારુ રૂપે ચલાવવા માટે હાથ જોડવા, માથું નમાવવું વગેરે વિનય-પ્રવૃત્તિ કરે છે “પ્રવાર્થિ ૩વવિઝા મળતનાળોવાળો વિ સંતો” દશવૈકાલિક અ.૯ ઉ. ૧ ગાથા ૧૧ના આ પાઠથી પણ કેવળી, છમને વંદન કરે એ અર્થ ફલિત થાય છે. શ્રીમદ્ રાજચંદ્રજીના દોહામાં પણ એમજ કહ્યું છે કે– જે સદગુરૂ ઉપદેશથી, પાપે કેવળજ્ઞાન, ગુરૂ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. દ્રવ્યરૂપે વિધિવંદન કેવળજ્ઞાનવાળી સાધ્વીને પણ છદ્મસ્થ સાધુ કરતા નથી. - પ્રશ્ન ૧૧૩૦ –ગૌતમ ગણધર જાતિથી બ્રાહ્મણ હતા કે રાજપુત? ઉત્તર :–ગૌતમસ્વામીની જાતિ બ્રાહ્મણ હતી એવું આવશ્યક નિર્યુક્તિ વગેરેમાં બતાવેલ છે. પ્રશ્ન ૧૧૩૧ –સાધુ સાધ્વી રજોહરણ વિના કેટલે દૂર જઈ શકે ? ઉત્તર :–સાધુ સાધ્વીએ પોતાના હાથથી પાંચ હાથ ઉપરાંત, રજોહરણ વગર ન જવું જોઈએ, નિશીથ સૂત્રના ૫ મા ઉદ્દેશાના અર્થથી એવું સ્પષ્ટ પ્રતિત થાય છે. પ્રશ્ન ૧૧૩૨– પર્યુષણના દિવસોમાં પ્રભાત ફેરી કાઢવી એ શું શાસ્ત્રસંમત છે? તે ઉચિત છે કે અનુચિત? સાધુસાવી આ બાબતમાં “હા” કે ના” કંઈ કહેતા નથી. જે અનુચિત હોય તે નિષેધ કરવામાં શો વધે છે? Page #155 -------------------------------------------------------------------------- ________________ સમર્થ-સમાધાન ઉત્તર – પર્યુષણ આદિ કેઈપણ ધાર્મિક પર્વ નિમિત્તે પ્રભાતફેરી કાઢવી તે સૂત્રાનુકુલ નથી, સૂત્ર વિરુદ્ધ છે. પહેલાં આવી પ્રથા ન હતી. સાધુ સાદેવીઓએ આવાં કાર્યો રોકવા જોઈએ. પ્રશ્ન ૧૧૩૩ –ભગવાન મલિનાથ સ્ત્રી-લિંગી હતા અને તીર્થકર દીક્ષિત થયા પછી તો નગ્ન રહે છે. એટલે સ્ત્રી-લિંગ અવસ્થામાં નગ્ન રહેવું એ કેમ સંભવિત હોઈ શકે? એમ કહેવામાં આવે છે કે, તેઓ રાત્રીએ સાધ્વી-પરિષદમાં નિવાસ કરે છે, તે દિવસે પણ નગ્ન અવસ્થા કેવી રીતે સંભવિત છે? ઉત્તર : –નાનાં બાળક-બાલિકાઓમાં પણ વિકારની મંદતા-શાંતતા હોવાથી તેઓનું નગ્ન શરીર વિકારને પુંજ, અશોભનીય અને બેઢંગ નથી લાગતું, તે ભલા, નિર્વિકારી પ્રભુનું શરીર તો મુખ્ય રૂપે વિકારનું કારણ, અભિનીય તથા બેઠંગ કેમ લાગે? એમ તે સ્ત્રીને ચિત્રમાં વિકાર ન હોવા છતાં પણ તેનાથી પ્રબળ વિકારીને વિકાર થાય છે, એજ રીતે નિર્વિકારી પ્રભુના નગ્ન અને વસ્ત્ર યુક્ત શરીરથી પણ વિકાર થાય છે તે પછી તેનો ઉપાય શો? દિવસે તે પ્રભુની વિરાગ્યમય વાણું આદિનાં કારણે વિકારનું જોર ચાલી શકતું નથી અને રાત્રીએ કલ્પાતીત હોવા છતાં પણ તેઓ છદ્મસ્થાના વિકાર, વિચાર અને વ્યવહારની રક્ષા માટે પુરુષોની પરિષદમાં ન રહેતાં, સાદેવીઓની પરિષદમાં જ રહે છે. સૂત્રમાં તેમની આત્યંતર પરિષદ સાદેવીજીઓની જ બતાવેલ છે. એટલે તેમનું નગ્ન રહેવું કઈ પણ પ્રકારે બાધક નથી. પ્રશ્ન ૧૧૩૪ –જ્યારે અવસર્પિણી કાલના પહેલા તથા બીજા આરાને વર્તમાનના છઠ્ઠા અને પાંચમા આરા સમાન જ બતાવેલ છે, તે આ પાંચમા આરામાં તે એકવીસ હજાર વર્ષના અંત સુધી ચારેય સંઘ રહેશે. એમ બતાવેલ છે. તો અવસર્પિણું કાલના બીજા આરામાં ચારેય સંઘ કયારથી ચાલુ થશે. અને તે સંઘને (તીર્થને) કેણુ અને કેવી રીતે સ્થાપશે? ઉત્તર:–અવસર્પિણી કાળના પાંચમા આરામાં તે ચોવીસમા તીર્થકરનું શાસન ચાલુ રહેવાથી ચારે સંઘ મળતા જ રહે છે. પરંતુ ઉસર્પિણી કાલના બીજા આરામાં સંઘની સ્થાપના થતી નથી અને મળતા નથી. ત્રીજા આરામાં પહેલા તીર્થકર હોય છે. તેઓ સંઘની સ્થાપના કરે છે. તેના પહેલા ચારેય સંઘ મળતા નથી તેનું સ્પષ્ટીકરણ “જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ”ની નીચેની ટીકા તથા પાઠથી થાય છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૧૨૭ "सर्व अवसर्पिणी दुष्पमारक-मनुष्य-स्वरुप-वद्भावनीयं नवरं " नसिज्झति” सकल વર્માસ્ત્ર સિદ્ધિ ન બાદતુવન્તિ વરાધ-ગારી માત્રા ! ” પ્રશ્ન ૧૧૩૫ –સંવત્સરી પર્વ-ભાદ્રપદ શુકલ પંચમીએ જ મનાવવાનું કારણ શું છે? આ પરંપરા છે અને ક્યારથી ચલાવી છે? શું ચેવી તીર્થકરેના સમયમાં આ પર્વ એજ દિવસે મનાવવાનો કે કયાંય ઉલ્લેખ છે? - ઉત્તર :–૭૦ મા સમવાયાંગની ટીકા નિશીથ-ચૂર્ણિકા ૧૦મા ઉદેશા વગેરે અનેક જગ્યાએ ભાદરવા સુદ પાંચમે જ સંવત્સરી પર્વ કરવાનું વિધાન છે. આ પર્વને કેઈએ પણ ને પ્રારંભ નથી કર્યો, આ પર્વ અનાદિથી ચાલ્યું આવે છે. બીજા દિવસેની અપેક્ષાએ ભાદરવા સુદ પાંચમે અનેક સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના પરવાના આયુષ્યને બંધ થાય છે. એ આવશ્યકની ટીકામાં બતાવ્યું છે. ઇત્યાદિ કારણેથી આ પર્વ અનાદિથી ભાદરવા સુદ પાંચમનું જ સાનિઓએ વર્ણન કરેલું છે. પ્રશ્ન ૧૧૩–૧૧ મું ગુણસ્થાન અપાયી કેવી રીતે હેઈ શકે? કારણ કે આ માત્ર “ઉપશાનત–મેહનીય ગુણસ્થાન કહેવાય છે તેથી તેની સત્તામાં કષાય તો વિદ્યમાન છે જ ! ફરીથી પ્રથમ ગુણ સ્થાનમાં પહોંચી જનારને નિશ્ચય કે વ્યવહારમાં અકષાયી કેવી રીતે કહી શકાય? ઉત્તર પ્રદેશ અને વિપાક એમ બન્ને પ્રકારના કષાયને ઉદય ૧૧ મા ગુણ સ્થાનમાં નથી થતું. ઉદયના અભાવથી જ પ્રભુએ આ ગુણરથાનને જુસૂત્ર નયથી અકષાયી કહ્યું છે. પરંતુ સત્તાની અપેક્ષાથી નહીં. વર્તમાનમાં ઉદયભાવની અપેક્ષાથી આ કથન જ્ઞાનીઓનું છે. [ જેવી રીતે માટીથી રહિત સર્વથા વિશુદ્ધ પાણી પણ સ્વચ્છ હોય છે. અને માટીને અંશ નીચે જઈને નીતરેલ પાણી પણ સ્વચ્છ થાય છે. એ જ પ્રમાણે જેની કષાય ક્ષીણ થઈ ચુકી છે. તે ક્ષીણમેહી વીતરાગના ભાવ અને ઉપશાંત મેહી વીતરાગને ભાવ પણ સ્વછ હોય છે. ભાવમાં કઈમાં પણ કષાયનો અંશ નથી. એટલે અકષાયી છે. ડેસી ] - પ્રશ્ન ૧૧૩૭–૧૩ મા ગુરથાનમાં જે પથિક-ક્રિયા લાગે છે. તેના બંધ, વેદ અને નિર્જરામાં માત્ર ત્રણ સમયમાં જ ઉપરના ત્રણેય કાર્યો થાય છે. એ કેવી રીતે? કારણ કે બંધની પછી વેદના અને નિર્જરા બને એક એક સમયમાં કેવી રીતે હેય? સમય તો અતિ સુક્ષ્મ હોય છે. તેથી તે અનુભવ પૂર્વક થાય છે, કે સ્વાભાવિક થયા કરે છે? ઉત્તર –ઈપથિક-વગેરે કેઈપણ પ્રકૃતિનો બંધ રેગ્યતાનુસાર સ્વયમેવ જીવશક્તિમાં થયા કરે છે. કઈ પણ જીવ કઈ પણ પ્રકૃતિને બંધ ઈચ્છા પૂર્વક નથી કરતે Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ] સમર્થ–સમાધાન હાં, ૧૩માં ગુણ સ્થાનમાં કેવળજ્ઞાન થવાથી તે પોતાના પથિક-બંધને પણ જાણે છે. પરંતુ બંધ તે અનાયાસ જ થાય છે. પ્રશ્ન ૧૧૩૮ –સંસારી અગ્રતી જીવ દાન-પુણ્ય કરીને અથવા પાપઆરંભ કરીને જે ગતિમાં ગયે હેય તેને ચૌદ રજજુલાકની આશ્રવ-ક્રિયા લાગે છે, તે તેને માત્ર પાપાશ્રવ જ લાગે છે કે પુણ્યાશ્રવ પણ થાય છે? જેવી રીતે કોઈ વ્યકિત અસ્ત્ર-શસ્ત્ર બનાવીને અહીં મૂકી જાય છે. પછી તે હથિયારથી થનારી આરંભ જ આશ્રક્રિયા તેને લાગે છે. એ જ પ્રકારે કેઈએ વેદશાળા-ધર્મસ્થાનક વગેરે બનાવ્યા. તે તેના મૃત્યુ પછી જે વ્યકિત આરોગ્ય લાભ લે, કે ધર્મધ્યાન કરે તેનું પુણ્ય પણ તે વ્યક્તિને થાય છે? જે થાય છે, તે તે કેવી રીતે ? ઉત્તર:–ભગવતી સૂત્ર શતક-૫ ઉ. ૬ ની ટીકામાં વિવેક વગરના પુણ્યની ક્રિયા નથી લાગતી એમ બતાવ્યું છે. તે બરાબર લાગે છે. કારણ કે જેમ કે ચઢવું, સીવવું, ઘડવું, વગેરે તે ઇચ્છાપૂર્વક જ થાય છે. પરંતુ પડવું, ફેડવું, નાશ થવું, વગેરે ઈછા અથવા ઇરછા વગર પણ થઈ શકે છે. એ જ પ્રમાણે પાપની ક્રિયા તે આવ્યા કરે છે; પુણ્યની નહિં, પુણ્યની ક્રિયા તે કર્તવ્ય ક્ષણમાં જ થઈ જાય છે. પ્રશ્ન ૧૧૩૯ –વર્તમાનના વૈજ્ઞાનિક માન્યતાવાળાને તો એમ કેવી રીતે સમજાવવું કે સૂર્ય અને ચંદ્ર ફરે છે. તથા પૃથ્વી સ્થિર છે. ઉત્તરઃ—વર્તમાનમાં કેટલાક વૈજ્ઞાનિકે સૂર્યને સ્થિર તથા પૃથ્વી અને ચંદ્રને ફરતાં બતાવે છે. એથી વિરૂદ્ધ કેટલાંક વૈજ્ઞાનિકે સૂર્ય અને ચંદ્રનું ફરવું તથા પૃથ્વીનું સ્થિર રહેવું બતાવે છે. શાસ્ત્ર અને પ્રત્યક્ષ પ્રમાણથી પૃથ્વીનું સ્થિર રહેવું અને સૂર્ય ચંદ્રનું ફરવું સ્પષ્ટ છે, આ પ્રત્યક્ષ પ્રમાણને વૈજ્ઞાનિકે, રેલગાડી, અને દેડતા વૃક્ષો દેખાયાનું દૃષ્ટાંત આપીને દૃષ્ટિભ્રમ બતાવે છે. પરંતુ સૂર્ય-ચંદ્ર આદિ ચર અને ધ્રુવતાર સ્થિર આ રીતે બનેનું યથાર્થ સ્વરૂપ દષ્ટિ ગોચર થાય છે. એટલે આ દૃષ્ટિભ્રમ નથી. એ જ રીતે વૃક્ષના પક્ષીઓ પૃથ્વીની બતાવેલી દોડથી વિપરીત દિશામાં ઉડીને ફરીથી એજ વૃક્ષ પર બેસતાં દેખાય છે. આથી પૃથ્વીનું સ્થિર રહેવું અને સૂર્ય-ચંદ્રનું ચાલવું સાબિત થાય છે. પ્રશ્ન ૧૧૪૦ –જિન-કલપી મુનિ ઉત્સર્ગ માર્ગોનુગામિ હોય છે. એટલે ઓષધ આદિનું સેવન કરવું તેમને ક૫તું નથી. તે ભગવાન મહાવીર સ્વામીએ પિતે જિન કલ્પી હોવા છતાં ઔષધીનું સેવન કેમ કર્યું? શું આ પણ એક આશ્ચર્ય ગણાય છે? Page #158 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૧૨૯ ઉત્તર :—જિત કલ્પી મુનિ ઔષધ વગેરેનું સેવન કરતાં નથી એ વાત બરાબર છે. પરંતુ ભગવાન મહાવીર સ્વામિ જિનકલ્પી ન હતા. તે કપાતીત હતા. પોતાના જ્ઞાનમાં જે પુદ્ગલાની સ્પના થનારી દેખતાં હતાં તેને તેઓ ગ્રહણ કરતાં હતા. વેદનીય~કની ઉદીરણા કરવા માટે તેમણે બીજોરા-પાક લીધા ન હતેા. અપ્રમત્ત જીવ વેઢનીય કર્મીની ઉદીરણા કરતાં જ નથી, પરંતુ જે પુદ્ગલાનું ગ્રહણુ અવશ્ય ભાવિ હાય છે, તેને તે ગ્રહણ કરી લે છે. પ્રશ્ન ૧૧૪૧ :—ભરત ચક્રવતિ, મહારાજા કૃષ્ણ અને શ્રેણિક રાજાની અયેાધ્યા,-દ્વારિકા, અને રાજગ્રહી નગરીમાં ક્રમશઃ જે છન્તુ કરોડ, ૫૬ કરોડ તથા ૩પ કરોડની સેના અનુક્રમે બતાવી છે, તેનો સમાવેશ ૪૮ ગાઉ લાંબી અને ૩૬ ગાઉ પહેાળી નગરીમાં કેવી રીતે થઈ શકે? સેનાની સાથે સાધારણ જન સ`ખ્યા પણ હોય છે જ, એ નગરીએ તે વતમાન ભારતના એક નગર સમાન જ છે. જ્યારે સપૂણ ભારત વર્ષમાં પણ આટલી સંખ્યા નથી તે ઉપરોક્ત સંખ્યા કેવી રીતે સમજવી ઉત્તર :ચક્રવતી વગેરેની સેનાની જે સંખ્યા બતાવી છે, તે માત્ર એક જ નગરી સમજવી નહી.. પરંતુ ખહારના ક્ષેત્રેમાં પણ સમજવી જોઇએ. જેમકે ભરત ચક્રવતી એ ખંડ સાધીને પાછા ફરતી વખતે નગર પ્રવેશની પહેલા સેના વગેરેનું મધુરું વર્ણન આપ્યુ છે. પરંતુ નગર પ્રવેશમાં સેના પ્રવેશના નિષેધ જ બુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં આ પ્રમાણે છે. “ તું चैव सवं जहा हेट्ठा नवरिं णव महाणिहिओ चन्तारि सेणाओ णं पविसंति सेसो । सो ચેત્રજ્ઞો ”—પાઠથી સ્પષ્ટ બતાવ્યુ છે. એ જ પ્રમાણે વાસુદેવ આદિની સેનાને માટે સમજવુ’ જોઈ એ. આજે પણ એક સમ્રાટ અથવા રાજ્યની સેના જુદા જુદા સ્થળે રાખવામાં આવે છે. એવી જ રીતે તે યુગમાં રાખવામાં આવતી હતી. પ્રશ્ન ૧૧૪ર :—કોઈ સાધુ કોઇ ગૃહસ્થને કહે કે તમે અમુક સંસ્થા કે સામગ્રી ખાતામાં આટલા રૂપિયા દાનમાં દે, તમારે દેવા જ પડશે. લડાઈ, ઝઘડા, તથા લગ્ન વગેરેમાં આટલું ખર્ચ થાય છે. સરકાર ભિન્ન -ભિન્ન પ્રકારના કરના રૂપમાં વસૂલ કરે છે, ત્યારે શું કરી છે ? અને અહીયાં આપવાની તમારી શક્તિ નથી શું? ત્યારે ગૃહસ્થ કહે કે, સારૂં' મહારાજ, આટલી રકમ આપું છું. આ સાંભળી સાધુ કહે છે, કે નહીં, નહી. આટલી રકમથી કામ નહી ચાલે, મે જેટલી રકમ કહી એટલી રકમ આપવી પડશે. સાધુના આ પ્રમાણે કહેવાથી ગૃહસ્થ વિચારે છે કે સાધુએ કહ્યું, અને જો હું નહી આપું તે કદાચ નુકશાન તે। નહી' થાય? આવી બીકથી તે દાન કરે તે! તે દાનને અભયદાનમાં ન ગણી શકાય? ૧૭ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ] સમર્થ-સમાધાન કેઈ સાધુ ઉપદેશ આપે કે ખાદીના વસ્ત્ર, ઝારી, ઘડિયાળ, આદિ પદાર્થોના ભંડારમાં દાન આપે, કેમકે આ પદાર્થો જરૂરિયાતવાળાને આપીશું અને આ નિમિત્તે તપશ્ચર્યા, કાચા પાણુને ત્યાગ, ચોવીહાર, અને સામાયિક આદિ વ્રત કરાવીશું. જેથી ધર્મની વૃદ્ધિ થશે. અને તમને ધર્મવૃદ્ધિને લાભ મળશે. સાધુ પિતે આવા પદાર્થો ગૃહસ્થોને આપીને ત્યાગ-પ્રત્યાખ્યાન કરાવે છે. ઉપરોક્ત પ્રકારનું દાન દેવાવાળાને શું ફળ થાય છે? આ વસ્તુઓ આપીને ત્યાગ-પ્રત્યાખ્યાન કરાવનાર સાધુને શું ફળ અને એ વસ્તુઓને લેનાર સામાયિક આદિ તપ કરનારને શું ફળ મળે? આ ત્રણેય બાબત વિષે આપશ્રી પ્રમાણુ સાથે ફરમાવશે, શું સાધુ એને આ પ્રકારે પરિગ્રહ રાખવે, રખાવ, તથા રાખનારને ભલું જાણવું વગેરે દેશ નથી લાગતા? શું આ ધર્મ–પ્રચાર તેમજ વ્રત-નિયમ વધારવાને ઉચિત ઉપાય છે? ઉત્તર – કોઈ પણ પ્રકારે ધનને સંગ્રહ કરાવે અને ગૃહસ્થને વસ્તુઓ આપવી વગેરે સાધુને માટે કલ્પનીય નથી. આમ કરનાર સાધુ પિતાના વ્રતને દોષીત કરે છે. કમળ, કઠેર, દબાણ કરવું, વગેરે કઈ પણ પ્રકારની ભાષામાં સાધુએ આવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ નહીં. સધ, તપ, ત્યાગથી જે ધર્મને પ્રચાર થાય છે તે જ સાચે પ્રચાર છે. અને સાચી ધર્મવૃદ્ધિ છે. ભય, લજજા, ગર્વ વગેરે વિચારેથી જે આપશે તે વિચાર અનુસાર તે દાન ગણશે. આપનાર અને અપાવનારને પુણ્ય પ્રકૃતિને બંધ તે થઈ શકે છે. પરંતુ તે પ્રવૃત્તિ સમગ્ર વર્ગને શોભા આપનારી નથી. પ્રશ્ન ૧૧૪૩-કેટલા તીર્થક બ્રહ્મચારી રહ્યા? શ્રી વાસુપૂજ્યજી બ્રહ્મચારી હતા કે નહીં? ઉત્તર –મહિલનાથ અને અરિષ્ટનેમી આ બે તીર્થકરોએ લગ્ન કર્યા ન હતા, વાસુપૂજ્યજીએ લગ્ન કર્યા હતા. પ્રશ્ન ૧૧૪૪ –શ્રેણિકનો જીવ શ્રી પવનાભ રૂપે કયારે જન્મ લેશે? ઉત્તર–આવનારી ઉત્સર્પિણીના ત્રીજા આરાના ૩ વર્ષ અને ૮ મહિના વીત્યા પછી પદ્મનાભને જન્મ થશે. પ્રશ્ન ૧૧૪૫–૪ થા ગુણસ્થાનની સ્થિતિ ઉદ સાગરેપમથી કંઈક વધારે ક્યા આધારથી કહી છે? કેઈ આચાર્ય ૩૩ સાગરેપમથી કઈક વધારે માને છે. સમ્ય-દષ્ટિની સ્થિતિ દ૬ સાગરેપમથી થેડીક વધારે માને છે તે આટલી સ્થિતિ ભેગવનાર સમ્યગ્ગદષ્ટિ વચમાં અવિરતિ, અવશ્ય થાય છે? Page #160 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજે [ ૧૩૧ ઉત્તર:––૪ થા ગુણ સ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ જે ૩૩ સાગરોપમથી કાંઈક વધારે કહે છે, તે પક્ષ વધારે પ્રબળ સાબિત થાય છે. અને જેઓ ૬૬ સાગરોપમથી કાંઈક વધારે કહે છે તે અવિરતિ સમ્યગૃષ્ટિ મનુષ્ય ૧૨ મા દેવલોકના ૩ ભવ કરવાનું કહે છે. પ્રશ્ન ૧૧૪૬ –તિર્યંચ-પંચેન્દ્રિય શ્રાવકના ૧૧ વ્રત માન્યા છે, પરંતુ રામ ચરિત્રમાં જટાયુને ૧૨ વ્રતધારી કહે છે, એ કેવી રીતે ? શું તિર્યંચ પંચેન્દ્રિયને ૧૨ વ્રત હોઈ શકે છે? ઉત્તર –વિક્રમની ૧૯મી કે ૨૦ મી શતાબ્દિમાં હાથી અને સાંઢ દ્વારા સાધુને આહાર પ્રતિલાલ્યાની વાત મેવાડમાં સાંભળી છે, આ પ્રકારે કયારેક ૧૧ વ્રતધારી તિર્યંચ શ્રાવકને સાધુને આહાર આપવાને પ્રસંગ મળી જાય, તે તેને બારેય વ્રતો હોઈ શકે છે. આવો અવસર તીર્થંચ શ્રાવકને ખાસ કરીને મળતું નથી. કયારેક અપવાદરૂપે અવસર મળી પણ જાય તો તેને ગૌણ કરીને સાધારણ રીતે શ્રાવકના ૧૧ વ્રત ગણાય છે, જે આ અપવાદને અથવા દાનની ભાવના અને અનમેદનાને સામેલ ગણે તે તીર્થંચ શ્રાવકના ૧૨ વ્રત હોઈ શકે છે. પ્રશ્ન ૧૧૪૭ –ઉત્તરાધ્યયન સૂવ અધ્યયન ૩૬ ગાથા ૧૦૭ માં તેઉકાય અને વાયુકાયને ત્રસકાયના જીની યોનીમાં કહ્યા છે. તે તે કઈ અપેક્ષાએ ? ઉત્તર –અહીંયા ત્રણનો અર્થ ગતિ કરવાને છે. તેઉકાય અને વાયુકાયને સ્થાવર નામ-કર્મને ઉદય હોવા છતાં પણ ગમન કરવાની અપેક્ષાએ તેને ત્રસ કહ્યા છે. લાકડાના સંગથી તેઉકાય બળતી બળતી ચાલી જાય છે. અને હવા પણ દૂર સુધી ચાલી જાય છે, એટલે ગતિની અપેક્ષાથી તેમને ત્રસ કહ્યા છે. પ્રશ્ન ૧૧૪૮–દેવ અને નારકીઓના ક્રિય શરીરના ચ્યવન પછી શું થાય છે ? દેના વસ્ત્ર અને અલંકાર શાશ્વત છે, કે અશાશ્વત? ઉત્તર :–દેવ અને નારકીના એવન પછી તેમના કિય શરીર કપુર, અત્તર, સ્પિરીટ વગેરેથી પણ ઘણી જલ્દીથી જ્યાં ત્યાં વિખરાઈ જાય છે. વ્યવન પછી તેમના શરીરના અવયવો દેખાતા નથી, દેને જે રવાભાવિક વસ્ત્ર અને અલંકાર છે તે તે શાશ્વત છે. પરંતુ કિયી કરીને બનાવેલા વસ્ત્રો અને અલંકાર પંદર દિવસથી વધારે રહી શક્તા નથી. પ્રશ્ન ૧૧૯–આચારાંગમાં સાધુને નાવની વચમાં (આગળ-પાછળ નહીં) બેસવાનું વિધાન છે. તે કયા કારણથી? Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ] સમર્થ–સમાધાન ઉત્તર :–સાધુ-સાધ્વીને નાવના અગ્ર ભાગ પર બેસવાનો નિષેધ છે. ત્યાં બેસવાથી નિર્ધામકને ઉપદ્રવ થવાની સંભાવના રહે છે. નાવમાં બેસનારા લોકોની આગળ પાછળ બેસવાના નિષેધનું કારણ એ છે કે તે લેકેની સાથે અનેક પ્રવૃત્તિઓમાં કલેશ થવાની સંભાવના રહે છે. આથી તે સ્થાનોનો નિષેધ કર્યો છે. અનેક શુદ્ધ પ્રતિઓમાં નાવની પાછળ બેસવાને નિષેધ નથી. પ્રશ્ન ૧૧૫૦ –સાધુને ઊતરવા-ચડવા તથા પડવાને પ્રસંગ આવી જાય તે વૃક્ષ, વેલ વગેરે જે કાંઈ હાથમાં આવે તેની સહાયતા લઈને શરીરને બચાવે છે તેમાં હિંસા થાય તે તેમણે શું સંથારો કરો? ઉત્તર લાંબા રસ્તે પસંદ કરીને જવું જોઈએ, પરંતુ વૃક્ષાદિને આધાર લઈને જવું જોઈએ નહીં. એવા વિષમ માર્ગે જવાથી કર્મબંધ થાય છે. માટે ભગવાને સાધુ– સાધ્વીઓને એવા રસ્તા પર જવાનો નિષેધ કર્યો છે, નિશીથ સૂત્રના ૧૨ મા ઉદ્દેશામાં સચિત્ત વૃક્ષ પર ચડવું, ચડવાની અનુમોદના કરવી, વનસ્પતિકાયની છેડી પણ વિરાધના કરવી તથા વનસ્પતિથી ભરેલા હાથથી આહાર વગેરે લે તેને માટે લઘુ મારી પ્રાયશ્ચિત કહ્યું છે. તેથી વૃક્ષાદિને પકડીને ઉતરવાની પ્રભુએ આજ્ઞા આપી નથી. બલકે નિષેધ કર્યો છે. પ્રશ્ન ૧૧૫૧ –હિંસાથી તૈયાર કરેલ ઉન અને રેશમના વસ્ત્ર ગ્રહણ કરવા એ, સાધુ માટે કેવી રીતે ક૫તા છે? ઉત્તરઃ—જે રીતે ત્રસ અને સ્થાવરની હિંસાથી આહાર, પાણી, વસ્ત્ર, પાત્રાદિ અનેક વસ્તુઓ તૈયાર થાય છે. અને સાધુ તેને કપાનુસાર લે પણ છે. પરંતુ તે વસ્તુઓ આધાકર્મ આદિ દોષોથી રહિત હોવી જોઈએ. એ જ રીતે ઉનના વસ્ત્રો કપે છે. રેશમના વસ્ત્ર વિભૂષાનું કાર્ય છે. તેથી તે ન લેવા જોઈએ. પરંતુ જે બીજા વર ન મળે તે લેવા કપે છે. પ્રશ્ન ૧૧૫૨ –ઠાણુગ સૂત્ર છે. ૩ ના પ્રશ્ન ૧૩૮ માં લખ્યું છે કે દેવે બાહ્ય પુદગલ ગ્રહણ કર્યા વિના વિકવણ કરી શકે છે? ઉત્તર:–દેવ અને નારકનું જે ભવ ધારણીય શરીર છે. તેનાથી બહારના પુદ્ગલે લીધા વિના જ વિદુર્વણ સમજવું, તથા વિભુષા કરવી તેને પણ વિકુર્વણ કહે છે. તેમાં બહારના પુદ્ગલ લીધા વિના કેશ, નખ વગેરે વ્યવસ્થિત કરવા તેને પણ વિદુર્વણા સમજવી. અથવા બહારના પુગલ લીધા વિના જ ગિરગિટની ક્રિયામાં લાલ રંગ વગેરેનું હેવું. તથા સર્પાદિની ફેણ બનાવવી વગેરેને પણ વિક્ર્વણ સમજી લેવું. પ્રશ્ન ૧૧૫૩ –ભિક્ષુની ૧૨ પડિમા કેટલા સમયમાં પૂરી થાય છે? Page #162 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૧૩૩ ઉત્તર :–ભિક્ષુની ૧૨ પડિમાં માગસરથી અષાઢ સુધી આઠ મહિનામાં પુરી થાય છે. આ પ્રમાણે પ્રાચીન ધારણું તથા પૂજ્ય આત્મારામજી મહારાજસાહેબના દશાશ્રુત સ્કંધ તેમજ અન્ય અનેક પુસ્તકમાં છે. અને એજ બરાબર લાગે છે. પરંતુ ટીકાકારે પહેલી પઠિમા ૧ માસની, બીજી બે માસની યાવત્ સાતમી સાત માસની બતાવી છે. એટલું જ પ્રતિકર્મ (જે જે પડિમાઓનો જેટલે જેટલો સમય છે. એટલા એટલા સમય સુધી) આહાર, ઉપધિ, વગેરે વડે પઢિમા તુલ્ય અભ્યાસને સમય બતાવીને સાત પડિમાઓને સમય નવ વર્ષ બતાવેલ છે. પ્રતિકર્મ સાધના) અને પડિમા એ બન્નેને ચાતુર્માસમાં કરવાને નિષેધ હોવાથી નવ વર્ષ લાગે છે. બાકીની પાંચ પડિમાઓના કાળમાં કઈ મતભેદ હેવાનું જાણ્યું નથી. પ્રશ્ન ૧૧૫૪ –સૂર્યના માંડલા કેવા પ્રકારના હોય છે? અને તે કયા પ્રકારે ગતિ કરે છે? ઉત્તર : ---સૂર્યના માંડલા ગેળ બતાવ્યા છે. જે આકાશ પર સૂર્ય ભ્રમણ કરે છે તે જ આકાશને માંડલું કહે છે. પરંતુ સડક વગેરેની જેમ કે માંડવું બનેલ બનાવેલ વસ્તુ નથી. ૩૦ મુહુર્તમાં બે સૂર્ય મળીને એક માંડલું પૂરું કરી દે છે. બે સૂર્યના સામેલ રૂપે ૧૮૪ માંડલા હોય છે. દરેક માંડલાને બન્ને એજનનું અંતર છે. આ રીતનું વર્ણન ચંદ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રાપ્તિ અને જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં છે. પ્રશ્ન ૧૧૫૫ –ઉત્તરાધ્યયનસૂત્રની ૩૩ માં અધ્યયનની ૧૬ મી, ૧૭ મી તથા ૧૮ મી ગાથાનો અર્થ શું છે? ઉત્તર : --પ્રશ્નકથિત ગાથાઓને અર્થ આ પ્રમાણે છે. તે મૂલ પ્રકૃતિઓ અને ઉત્તર પ્રવૃતિઓ કહી, હવે આગળ તેનાં પ્રદેશાગ્ર (પરમાણુઓના પરિણામરૂપ દ્રવ્ય) ક્ષેત્ર, કાળ અને ભાવવરૂપનું વર્ણન કરવામાં આવશે, જે ધ્યાનપૂર્વક સાંભળે. - એક જીવના એક સમયમાં બંધાતા બધાં કર્મોનાં પ્રદેશાગ્ર અનંત છે. તે અભવ્ય જેથી અનંત ગુણ અને સિદ્ધોને અનંતમા ભાગે છે. સઘળા જીવે છે દિશાઓમાં રહેલ સોનાવરણીય આદિ કર્મ વર્ગણુઓને ગ્રહણ કરે છે. તે આત્માના બધા પ્રદેશની સાથે પ્રકૃતિસ્થિતિ વગેરે સર્વ પ્રકારથી બાંધે છે. પ્રશ્ન ૧૧૫૬ –પ્રદેશકમ કેવા પ્રકારે ભગવાય છે? ઉત્તર :--કોઈપણ પ્રકારનું ફળ, અનુભવ કરાવ્યા વગર જ કર્મ પુદ્ગલ આત્મ પ્રદેશથી અલગ થઈ જાય છે. એ જ પ્રદેશ કર્મ કહેવાય છે. તે ફલને અનુભવ તે કરાવતા જ નથી, તેથી તેને ભેળવવા માટે બીજે કોઈપણ પ્રકાર નથી. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ | સમથ -સમાધાન જે કોઈ ક પ્રકૃતિના અખાધાકાળ પૂર્ણ થઈ ગયા હોય, પર ંતુ ત્યાં તે પ્રકૃતિના વિપાકેયનુ સ્થાન ન હોય, તેા તે પ્રકૃતિના પુદ્ગલ (પ્રદેશ) ફળ આપ્યા વિના જ જીવ પ્રદેશેાથી અલગ થઇ જાય છે. જેમકે-દેવગતિમાં નપુ ંસક વેદ, ત્રીજા દેવલોકથી અનુત્તર વિમાન સુધી સ્ત્રી અને નપુ ંસક વેઢ, નરકગતિમાં સ્ત્રી તથા પુરુષ વેદ, એક ભવમાંથી ખીજા ભવમાં જતી વખતે, ઉપરાંત આનુપૂર્વી નામ તથા પ્રત્યેક ગતિમાં પેાતાની ગતિ ઉપરાંત અન્યગતિના, ઇત્યાદિ પ્રકૃતિનાં તે તે સ્થાનેા પર વિપાકાય ન થતાં પ્રસંગ આવતા પ્રદેશાય જ હાય છે ઈત્યાદિ પ્રકારથી પ્રદેશેય ભાગવવામાં આવે છે. પ્રશ્ન ૧૧૫૭ :—દનાવરણીય કનું આવરણ શું છે? ઉત્તર :—દેખવામાં જે વસ્તુએ બાધક બને છે તેને દનાવરણીય કર્મી કહે છે, જેમકે નિદ્રા વગેરે, તેને હટાવવાના ઉપાય નિદ્રા વગેરેને ઓછી કરવી. પ્રશ્ન ૧૧૫૮ :—નિગેાદમાં રહેલા તથા સૂક્ષ્મ જીવા પ્રત્યે, જીવાની સાથે માતાપણે, પિતાપણું, તથા પુત્રાદિપણે સંબધ કર્યાં છે ? ઉત્તર :—અવ્યવહાર રાશિના તથા અલ્પકાળથી વ્યવદ્વાર-રાશિમાં આવેલા જીવાંને છેડીને બાકીના બધા જીવાને પરસ્પર સબંધ થઈ ચૂકયા છે. પ્રશ્ન ૧૧૫૯ :—વ્યવહાર રાશિ અને અવ્યવહાર-રાશિ માનવી, શુ યોગ્ય છે ? ઉત્તર :-વ્યવહાર અને અવ્યવહાર રાશિ માનવી એ જીવાભિગમ તથા પન્નવણાની ટીકા તથા ભગવતીના ૨૮ મા શતકના મૂલ પાઠથી સ્પષ્ટ થાય છે. પ્રશ્ન ૧૧૬૦ :—ભગવતી ભાગ—૧ પ્રશ્ન ૬૦ માં લખ્યુ છે કે નારકીના જીવ જે આહાર કરે છે, તે વથી કાળા, નીલા, દુધી, કડવા અને કૅશ પદાર્થવાળા છે એવે આહાર મિથ્યાત્વી જીવા કરતાં હશે. પરંતુ તીર્થંકર. નામ કેમ બાંધેલેા જીવ પણ શુ એ અશુભ પુદ્ગલાના આહાર કરે છે ? ઉત્તર ઃ—નરકમાં અશુભ પુદ્ગલા ખૂષ છે. પરતુ શુભ પુદ્ગલાને એકાંત નિષેધ નથી. જેમકે કેલસાની ખાણમાં પણ હીરા નીકળે છે. શુભ પ્રકૃતિના પ્રભાવથી અશુભ પુદ્ગલેા પણ શુભ ખની શકે છે. જેમકે ગાય, વગેરેથી ઘાસ વગેરેનું દૂધ બને છે. એ જ પ્રમાણે ભાવિ તી કરીને પણ શુભ પુદ્ગલેાના સંચાગ મળી જાય છે. પ્રશ્ન ૧૧૬૧ :—જીવ રામ આહાર કરે છે. આ રામ આહાર બેઈન્દ્રિય જીવા તે પૂરેપૂરા કરે છે, એવા ભગવતી ભાગ-૧ શ૦ ૧, ૩. ૧, પૃષ્ટ Page #164 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજે [ ૧૩૫ ૭૨ માં ઉલ્લેખ છે. પરંતુ નારકીના જીના અધિકારમાં અસંખ્યાતમાં ભાગને આહાર કરવાનું લખ્યું છે. જે આ પણ રેમ આહાર છે. તે તે કઈ અપેક્ષાએ છે? ઉત્તર :-અહીંયા ભગવતીના પહેલા ભાગના ૭૨મા પૃષ્ઠના ૩૫મા નંબરની ત્રીજી પંક્તિને આ પાઠ છે.–“તવ લાવ મiા મા આલાયંતિ ”—બેઈન્દ્રિયને આ આહાર તે નરકના જે જ બતાવે છે. તેને વધારે ખુલાસે પનવણના ૨૮મા પદને પહેલે ઉદ્દેશે જેવાથી પણ થઈ જાય છે. આગળ ભગવતી ૭રમા પૃષ્ટના ૩૬મા નંબરથી બીજા પ્રકારના બેઈન્દ્રિય જીના આહારની પૃચ્છાનું વર્ણન ચાલે છે. એમ તો નારકીએને પણ “તે સવે રોસા બાહારિતિ 1 ” એવો પાઠ પન્નવાના ૨૮મા પદના પહેલા ઉદ્દેશામાં આવેલ છે. પ્રશ્ન ૧૧૬૨ -ભગવાનના સમવસરણમાં અભવ્ય જાય છે કે નહિ? ઉત્તર –પોતાની ઈચ્છા, ભક્તિ, અભિરુચિ. વગેરેથી તે ભગવાનના સમવસરણમાં અભવ્ય જીવ જતો નથી. પરંતુ જીત-વ્યવહાર અને સ્વામીની આજ્ઞા વગેરેથી જાય છે. પ્રશ્ન ૧૧૬૩ –ચકવતીના સાત એકેન્દ્રિય રને ચાલીને ગુફાનું દ્વાર કેવી રીતે ખેલે છે? ઉત્તર:–સર્વ પ્રથમ તે ચક્રવર્તી, ગુફાના દેવને અમ કરે છે. ત્યારબાદ સેનાપતિ અઠ્ઠમ કરીને તથા ગુફાના દ્વારની પૂજા કરીને દંડ-રનથી દ્વાર ખોલે છે. સાત એકેન્દ્રિય રને ચાલીને દ્વાર ખેલતા નથી. પ્રશ્ન ૧૧૬૪ –ઠાણાંગ સૂત્રમાં ચાર પ્રકારના અભિનય આવ્યા છે. તે એને આશય છે ? ઉત્તર–શરીરની ચેષ્ટા વગેરેથી હૃદયને ભાવ વ્યક્ત કરે તેને અભિનય કહે છે. તેનું વિશેષ વિધાન ભરત આદિ સંગીત શાસ્ત્રોમાં છે. પ્રશ્ન ૧૧૬૫ – ૨૪ તીર્થકરોમાંથી ભગવાન વાસુપુજ્યજી, મલિનાથજી, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથજી, અને મહાવીર સ્વામીજીએ કુમાર અવસ્થામાં રહીને સંયમ ગ્રહણ કર્યો, તે તે કેવી રીતે? તેમાંના છેલ્લા બે તીર્થકરેએ તે લગ્ન કર્યા હતા ? ઉત્તર:–અહીંયા કુમાર અવસ્થાને અર્થે રાજ્યને અધિકાર પ્રાપ્ત કર્યા વગર દીક્ષા ધારણ કરી હતી એમ સમજવું જોઈએ પરંતુ લગ્ન કર્યા હતા એમ સમજવું જોઈએ નહી. પ્રશ્ન ૧૧૬૬-છ બોલમાં એક બેલ એ છે કે છવાસ્થ, આકાશ દેખી શકતા નથી. જ્યારે આકાશ તે પ્રત્યક્ષ દેખાય છે, તે આમ કેમ? Page #165 -------------------------------------------------------------------------- ________________ _૧૩૬ ] સમર્થસમાધાન ઉત્તર :–આકાશ અરૂપી છે. તેથી છલ્મથે છે તેને દેખી શકતા નથી. ધુમ્મસ, વાદળ વગેરે અત્યંત નજીકથી દેખાતા નથી, કેટલેક દૂરથી દેખાય છે. એ જ પ્રમાણે લેકની અંદર સર્વત્ર એવા પુદ્ગલે ભરેલા છે કે જે નજીકથી દેખાતા નથી, પણ દૂરથી તેની છાયા દેખાય છે. જે કદાચ દૂર ચાલ્યા જાય છે ત્યાં પણ એની જ છાયા દેખાશે, કારણકે આવી છાયા આપનાર પુદ્ગલે લોકમાં સર્વત્ર ભરેલા છે તેથી આ તરવરાટ પુદ્ગલોને સમજ. ખાસ આકાશ તો મને દેખાતું નથી. પ્રશ્ન ૧૧૬૭ –અઢીદ્વીપ બહાર કયા આરાના ભાવ વતે છે? ઉત્તર –અઢી દ્વીપની બહાર જતીથીઓના વિમાન સ્થિર છે. તેથી ત્યાં દિવસ, રાત્રી, પક્ષ, માસ વગેરે કાળનું વર્તન નથી એટલા માટે ત્યાં ખાસ કઈ પણ આરા જેવું પ્રવર્તન નથી. ત્યાં સ્વાભાવિક વષ, ગરવ, વીજળી, વાદળ, અગ્નિ, મનુષ્યને જન્મ અને મૃત્યું વગેરે નથી. ત્યાં જે તીર્થંચ છે, તેમનું આયુષ્ય અન્નમુહુર્તથી લઈને કરેડ પૂર્વ સુધીનું હોય છે. તીર્થંચ યુગલિયા ત્યાં હોતા નથી. ત્યાંના તીર્થ ચિનું આયુષ્ય ચેથા આરા જેવું છે. પ્રશ્ન ૧૧૬૮-જોતિષી દેવ તે અસંખ્ય છે. પરંતુ ઈ તો માત્ર બે જ છે, તે તે કેવી રીતે ? ઉત્તર :—એમ તે બધા જ ચંદ્ર અને સૂર્ય ઈન્દ્રો છે. પરંતુ જાતિ માત્રને આશ્રય લઈને તિષીઓના બે ઈન્દ્ર-ચંદ્ર અને સૂર્ય બતાવેલ છે. એ ભાવ સ્થાનાંગના બીજા ઠાણાના ત્રીજા ઉદ્દેશાની ટીકાથી નીકળે છે. પ્રશ્ન ૧૧૯ :–“સમ્યગ્દર્શન તારીખ ૫-૭-૫૭ના પૃષ્ઠ ૨૭૩ માં લખ્યું છે કે સ્ત્રીને અરિહંતની પદવી આવતી નથી. તે તેને શે આશય છે? શું સ્ત્રીને કેવલજ્ઞાન નથી થતું? સ્ત્રી કેવલજ્ઞાન થયા બાદ ઉપદેશ નથી આપતી? ઉત્તરઃ—સ્ત્રીઓને કેવલજ્ઞાન થાય છે. અને ઉપદેશ પણ આપે છે. પરંતુ સાધારણ રીતે તેઓ તીર્થકર થતી નથી. અનન્ત કાળમાં કયારેક સ્ત્રી તીર્થંકર થાય છે. પરંતુ તે આશ્ચર્યભુત હોવાથી નગણ્ય ગણાય છે. “ગાશ્ચર્ય મૂરવારના તેએ આશય પ્રતિત થાય છે. પ્રશ્ન ૧૧૭૦ –એકેન્દ્રિય જીવ શ્વાસ કેવી રીતે લે છે ? ઉત્તર :–ભગવતી શ. ૨. ઉ. ૧ માં ગૌતમ સ્વામીએ પૂછયું છે કે, “હે ભગવંત ! બે ઈન્દ્રીયથી પંચેન્દ્રીય સુધીના જીવોના અંદર અને બહારથી ઉશ્વાસ અને વિશ્વાસને તે હું જાણું છું અને દેખું છું, પરંતુ પૃથ્વી આદિ એકેન્દ્રીય ના ઉશ્વાસ વગેરે હું Page #166 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૧૩૭ જાણતે દેખતે નથી, તે શું તે જીવને ઉશ્વાસ નિશ્વાસ છે? તેના જવાબમાં ભગવાને કહ્યું. હા. આથી સ્પષ્ટ છે કે એકેન્દ્રીય જને પણ શ્વાસ અને ઉચ્છવાસ તે છે. પરંતુ સાધારણ રીતે તે દેખી શકતા નથી, તેમના શ્વાસોશ્વાસના પુદ્ગલ-ચાવતું આઠ સ્પર્શ વાળા છે. પ્રશ્ન ૧૧૭૧ –અવધિજ્ઞાનવાળા બીજાઓના મનની વાત કેવી રીતે જાણી શકે છે? ઉત્તર –જઘન્ય ક્ષેત્રથી લેકની સંખ્યામાં ભાગ અને કાળથી પાપમને સંખ્યાતમો ભાગ જાણનાર અવધિજ્ઞાની ને પણ બીજાઓના મનની વાત જાણવાની લબ્ધી થાય છે, તે મને દ્રવ્ય વર્ગણાની લબ્ધીથી તેઓ બીજાઓના મનની વાત જાણી લે છે. પ્રશ્ન ૧૧૭૨ –અસંયતિ ભવ્ય દ્રવ્ય-દેવ જઘન્ય ભવનપતિ અને ઉત્કૃષ્ટ ઉપરના રૈવેયકમાં કેવી રીતે જઈ શકે છે તેમને અસંયતિ કેમ કહેવા ? ઉત્તર :–અસંયત–ચારિત્રના પરિણામથી રહિત, ભવ્યદેવ થવા ગ્ય ભવ્ય દ્રવ્યદેવ બાહ્ય, શ્રમણ ગુણોના ધારક, સમસ્ત સાધુ–સમાચારી અને અનુષ્ઠાન યુક્ત દ્રવ્ય લિંગના ધારક એવા ભવ્ય તથા અભવ્ય, મિથ્યાષ્ટિ છે જ ત્યાં જાણવા. એવા જે સાધુ– કિયાને કારણે નવરૈવેયક સુધી જઈ શકે છે. પ્રશ્ન ૧૧૭૩ –એકેન્દ્રિયને એક જ ઇન્દ્રિ હોય છે, છતાં પણ તેમને કેધ, માન, માયા, અને લાભ કેવી રીતે થાય છે? ઉત્તર :–એકેન્દ્રિય જીને પણ સારા અને ખરાબ એમ બન્ને પ્રકારના અધ્યવસાય થાય છે. તથા ના કોધાદિ, અભ્યસ્ત તેમજ ચિર પરિચિત છે. બાહ્ય ઇન્દ્રિયેની સહાયતા વગર પણ તેમને ઉદય થઈ શકે છે. તે પછી સ્પર્શ ઇન્દ્રિયની સહાયતા મળતાં ઉદય થાય છે તેમાં આશ્ચર્ય શું છે? હા, વિશેષ ઇન્દ્રિયે અને મનની સહાયતાથી કષાય અધિક પ્રબળ તથા પ્રગટ થઈ શકે છે. અને ઓછી ઇન્દ્રિયોના સંગથી ઓછું પરંતુ કષાય આત્મા જ્યાં સુધી હોય ત્યાં સુધી તે અવશ્ય હશે જ, એકેન્દ્રિયની ચેતનાશક્તિ ઓછી હોવાથી કષાયને ઉદય પણ મંદ જેવો હોય છે. પરંતુ કેવળી તો તે પણ જાણે છે. તેથી તે જેમાં કષાયને ઉદય બતાવ્યું છે. પ્રશ્ન ૧૧૭૪ -કેવળજ્ઞાન થયા પછી તપસ્યા કરવાની જરૂર છે શું? ઉત્તર–શાસનમાં તપની પ્રણાલિકા ચાલુ રાખવા, તેને આદરણીય બનાવવા તથા તપ પ્રત્યે મુમુક્ષુ જીવેનું લક્ષ્ય આકર્ષિત કરવા તપ એ કર્મક્ષય કરવાનું ખાસ સાધન છે, એ બતાવવા વગેરે કારણેથી કેવળજ્ઞાન થયા પછી પ્રભુ પણ તપ કરે છે. ખાસ તે પુદ્ગલેની સ્પર્શના જ્ઞાનથી દેખે છે તે પ્રકારે કરી લે છે, Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ] સમર્થ–સમાધાન પ્રશ્ન ૧૧૭૫ –આંખથી, કાનની અવગાહના સંખ્યાત ગુણી, કાનથી નાકની અવગાહના સંખ્યાત ગુણ અધિક છે, તે કેવી રીતે? ઉત્તર:–અહીંયા આંખ, કાન, અને નાકની અવગાહના ન લેતા ખાસ સાધને (ઓજારે) ની અવગાહના લીધી છે, તેથી ખાસ જે જોવાનું સાધન છે તેનાથી સાંભળવાનું સાધન મેટું છે. અને તેનાથી પણ ગંધ ગ્રહણ કરવાનું સાધન મોટું છે. તેથી સંખ્યાત ગુણી અવગાહના અધિક બતાવી છે. પ્રશ્ન ૧૧૭૬ –ચક્ષુ ઇન્દ્રીયને વિષય ઉત્કૃષ્ટ નવ યજન કરતાં વધારે કેવી રીતે ? જ્યારે ચંદ્ર અને સૂર્ય તેથી વધારે ઉચે દેખાય છે. એ જ રીતે શ્રોત-ઈન્દ્રીયને વિષય બાર એજન કેવી રીતે સમજે? ઉત્તર–ચક્ષુ ઈન્દ્રિયનો વિષય સૂત્રમાં નવ યોજનથી વિશેષ અધિક કહ્યો નથી પરંતુ લાખાજનથી વિશેષ અધિક કહ્યો છે. સાદા પુદ્ગલ, જમીન વગેરે દેખવાનું સમજવું. જેમકે કોઈ મુનિ લાખ જનનું વૈકિય શરીર બનાવે તે પણ ઇશાધન કરીને ચાલે વગેરે. વિશિષ્ટ તેજવાળા ચંદ્ર, સૂર્ય, પ્રહાદિ વિમાનના પુદ્ગલેનું વિશેષ તેજ હવાને કારણે તેઓ લખે જનોથી પણ દેખી શકે છે. પરંતુ આ પ્રમાણ પુદ્ગલેના વિશેષ તેજનું છે, સાધારણ પુદ્ગલેને લક્ષિત કરીને તે આંખની શક્તિ ઉપરોક્ત પ્રકારથી સમજવી. શ્રોતેંદ્રિયને વિષય આત્મઅંગુલથી બાર એજનને છે. ગરવ, ભેરી વગેરેને અવાજ કઈ વ્યાઘાત ન હોય તે સાંભળી શકાય છે. પ્રશ્ન ૧૧૭૭ –સાધુએ ઉચ્ચ, નીચ અને મધ્યમ ઘરની ગોચરી લેવાનું ક્યા આશયથી કહ્યું છે, શું તેઓ નીચ કુળમાં જઈ શકે છે? ઉત્તર:–અહિં સાધુની ભિક્ષા સંબંધમાં ધનાઢય, ગરીબ તથા મધ્યમ આ પ્રમાણે ઉચ્ચ, નીચ અને મધ્યમ ભેદ સમજવું જોઈએ. સાધુની શિક્ષાને માટે આચારાંગસૂત્રમાં જે કૂળ બતાવ્યા છે તે જ કુળમાં ઉપરોક્ત ત્રણ ભેદ કરવાં જોઈએ તેને અર્થ દુર્ગછનીય, ગર્ણનીય કુલેને સમજવા નહિ, કારણ કે, બીજા આચારાંગના પ્રથમ અધ્યયનના બીજા ઉદ્દેશામાં સાધુની ભિક્ષા માટે જે ઉગ્રાદિ ૧૨ કુળે બતાવ્યા છે ત્યાં જ “અણુયરે સુવા તહ૫ગારેસુ કુલેસુ અદુગંછિએસુ અગરહિએ સુવા અસણું વા ૪ ફાસુયં, એણિજ. જાવ પડિગ્ગાહજજા.” એવો પાઠ બતાવીને, અદુગંછનીય અને અગ્રહણીય કુલેમાં અશનાદિ ૪ વસ્ત્રાદિ ૪ ભે, તથા તેના મકાનમાં ઉતરે, ત્યાં સ્વાધ્યાયાદિ કરે, તે તેને નિશીથના ૧૬ મા ઉદેશામાં “લઘુ માસી પ્રાયશ્ચિત” બતાવ્યું છે, દુર્ગછનીય કુલેમાં ભિક્ષાને નિષેધ હોવાથી નીચકુળને અર્થ ઉપરોક્ત પ્રકારથી બરાબર બેસે છે. આ પ્રશ્ન ૧૧૭૮: એક-એક લાખ એજનના પાતાલ-કલશ લવણસમુદ્રમાં કઈ રીતે સમાઈ શકે? જ્યારે લવણુ સમુદ્ર તે બે લાખ એજનને જ છે? Page #168 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૧૩૯ ઉત્તર-પૂર્ણ ચંદ્રાકાર એક લાખ એજનને જંબુદ્વીપ છે. તેની ચારે બાજુ (તરફ) બે બે લાખ યાજનને લવણ સમુદ્ર આવેલો છે. તેથી લવણ સમુદ્રના પૂર્વ કિનારાના અંતથી પશ્ચિમકિનારા સુધીને અંત પાંચ લાખ જન થઈ જાય છે. એ જ પ્રમાણે દક્ષિણ ઉત્તરના કિનારાને અંત પણ સમજી લેવું જોઈએ. એક મહા પાતાલલશ તે જબુદ્વીપની પૂર્વ તરફ અને લવણ સમુદ્રના મધ્યભાગમાં આવેલું છે. એ જ પ્રમાણે બાકીના ત્રણ દિશાઓમાં આવેલા છે. તે કળશ લાખ લાખ એજનના ઉંડા છે, તેમનું હોં પૃથ્વીની બરાબર આવેલું છે. અને દસ દસ હજાર યોજનના પહેલા છે. જંબુદ્વીપ અને ધાતકી ખંડ તરફ પંચાવન હજાર એજનની જમીન છૂટી છે. તેથી તે કળશ તે સુગમતાથી સમાયેલાં છે. આ ચાર મહાપાતાલ-કળશા ઉપરાંત સાત હજાર આઠસે ચેર્યાસી (૭૮૮૪) નાના પાતાળકળશા પણ લવણ સમુદ્રમાં સમાયેલાં છે. લવણ સમુદ્રની પૃથ્વી વિશાળ હેવાથી કેઈપણ જાતની હરક્ત નથી. પ્રશ્ન ૧૧૭૯ –ઈશાનેન્દ્ર અજ્ઞાન તપ કર્યો છતાં પણ તેઓ આવતા ભવમાં આરાધક થઈને મેક્ષમાં કેવી રીતે જઈ શકે? ઉત્તર:–જીવ મિથ્યાત્વીમાંથી સમ્યગ્દષ્ટિ બનીને ફરીથી જ્ઞાન દર્શન ચારિત્ર્યની આરાધના કરીને એજ ભવમાં મોક્ષ જઈ શકે છે. તો પૂર્વભવને મિથ્યાત્વી, આ ભવમાં આરાધના કરીને મોક્ષમાં જાય એમાં હરકત શી છે? તામલી તાપસ માટે તે ગ્રંથમાં એવું વર્ણન છે કે તેણે જૈન મુનિને જોઈને સમક્તિ મેળવી લીધું અને પછી ઈશાનેન્દ્ર થયા. પ્રશ્ન ૧૧૮૦-છઠ્ઠા દેવલોકથી સર્વાર્થ સિદ્ધ સુધી શુકલ લેશ્યા હેય છે. તે શું તેમના પૂરાં આયુષ્ય સુધી મનનાં પરિણામ શુદ્ધ રહે છે? ઉત્તર દરેક દેવ અને નારકને ઉત્પન્ન થતી વખતે જે દ્રવ્ય લેશ્યા હોય છે એ જ દ્રવ્ય લેહ્યા તેમના જીવન પર્યત રહે છે. દ્રવ્યલેશ્યા કેઈ પણ દેવ, નારકીના જીવનમાં પલટાતી નથી. પરંતુ ભાવ લેસ્થા અનેકવાર પલટાય છે. તીર્થંચ અને કેવલીએ ઉપરાંત મનુષ્યમાં દ્રવ્ય અને ભાવ બને લેશ્યા અંતમું હેત પછી પલટી જય છે. પ્રશ્ન ૧૧૮૧ –નારકીના જીવ હસતાં તથા ઉત્સુક કેવી રીતે થાય છે? કે જ્યારે તેઓને મહાન અસાતા વેદનીય હોય છે? ઉત્તર –પિતાને મહાવેદના હોવા છતાં બીજા નારકીઓને પરમાધામીઓની પક્કડમાં ફસાયેલા જોઈને તેમને હાસ્ય આવી જાય છે. અને જિન-જન્મ આદિ પ્રસંગ પર પ્રકાશ વગેરે જેવાની ઉત્સુકતા અને અન્ય કઈ પદાર્થ જેવાની ઉત્સુકતા આવી જાય છે. ખાસ ચારિત્ર મેહનીય કર્મ તેઓમાં વિદ્યમાન છે. તેથી તેમને પ્રસંગ પર હાસ્ય અને ઉત્સુકતા આવી જાય છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ] સમર્થ–સમાધાન પ્રશ્ન ૧૧૮૨ :--કહ્યું છે કે, “કીચડથી ભરેલું વસ્ત્ર મુશ્કેલીથી સાફ થાય છે, જ્યારે ગાડીનું ખંજન સરળતાથી ધોઈ શકાય છે. એ કેવી રીતે? ઉત્તર :–ભાદરવાના લીલા ઘાસના છાણ મિશ્રિત કાદવને રંગ વસ્ત્રમાં બેસે છે. તે રંગ ગાડીના ખંજનથી પણ ઉતરવામાં કઠણ હોય છે. પ્રશ્ન ૧૧૮૩ –આયુષ્યમની જઘન્ય સ્થિતિ અંતમુહુર્તની અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ અને પૂર્વ કરેડને ત્રીજો ભાગ અધિક કેવી રીતે સમજવી ? ઉત્તર:–અંતર્મુહુર્તથી ૩૩ સાગરોપમ સુધી તે આયુષ્ય કર્મની સ્થિતિ હોય જ અને કરડ પૂર્વના આયુષ્યવાળા જીમાં જલદી ત્રીજો ભાગ બાકી રહેતા આવતા ભવનું આયુષ્ય બાંધી શકે છે. તેથી આ અપેક્ષાએ ૩૩ સાગરોપમની ઉપર કરેઠ પૂર્વને ત્રીજો ભાગ અધિક બતાવ્યું છે. પ્રશ્ન ૧૧૮૪ -નામ અને ગૌત્ર કમની સ્થિતિ જઘન્ય અંતરમુહુર્તની કયા આશયથી કહી છે? જ્યારે ઘણું જ અંતરમુહુર્તમાં મૃત્યુ પામે છે. તે તેમના નામ કર્મ અને ગેત્ર કર્મ શું નથી રહેતા ? ઉત્તર ઃ—નામ અને ગોત્ર કર્મની સ્થિતિ જઘન્ય અંતર મુહુર્તની નથી. પરંતુ તે કર્મોની જઘન્ય સ્થિતિ આઠ મુર્તાની બતાવી છે. આ કર્મને બંધ પહેલા ગુણસ્થાન પછી દશમા ગુણ સ્થાનક સુધી નિરંતર હોય છે. આગળ તેને બંધ તે કાઈ જાય છે. પરંતુ ઉદય ચાલુ રહે છે. તે કર્મોના ઉદયને અન્ત ચૌદમા ગુણ સ્થાનના અંતમાં જ હોય છે. આ કમેને બંધ મંદ થતાં થતાં ૧૦માં ગુણસ્થાનમાં ૮ મુહુર્ત રહે છે. પરંતુ પૂર્વે બંધાયેલ નામ અને ગોત્ર કર્મ સત્તામાં ખૂબ રહે છે. તેને અંત થયા બાદ તો જીવ સિદ્ધ જ થાય. સંસારી જીવ નામ તથા ગોત્રકર્મથી રહીત હોતા નથી. પ્રશ્ન ૧૧૮૫ –સવથી થોડા આહારક, તેનાથી અનાહારક અસંખ્યાત ગુણ કેવી રીતે ? સૌથી થાડા, ને મુમ, નો બાદર, તેથી બાદર અનંત ગુણું, તેથી સુક્ષ્મ અનંત ગુણુ કયા આશયથી કહેલ છે ? ઉત્તર :સિદ્ધ અને ૧૪માં ગુણસ્થાન વાલા તથા કેવળી સમુદ્દઘાતમાં ત્રીજા, ચેથા તથા પાંચમા સમયમાં જીવ અનાહારક હોય છે. તથા ગતિ-અંતર જીવ કોઈ આહારક હોય છે અને કોઈ અનાહારક. બાકીના બધા જ અનહારક હોય છે. તેથી સર્વથી ચેડા અનાહારક અને આહારક અસંખ્યાત ગુણ સમજવા જોઈએ. પરંતુ આહારકથી અનાહારક વધારે નથી. ને સુક્ષમ બાદર સિદ્ધોને કહે છે. સુમ એકેન્દ્રિયના બે ભેદો ઉપરાંત ૧૨ ભેદ્રને બાદર અને છોડી દીધેલા બે ભેદને સુમિ કહે છે. આ ત્રણેયમાં સૌથી થડા નો સુમ Page #170 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજે [ ૧૪૧ નો બાદર છે. તેનાથી બાદર (વનરપતિ શ્રી ) અનંત ગુણ અને તેનાથી પણ સુક્ષ્મ (વનસ્પતિ આદિ) અસંખ્ય ગુણ સમજવા જોઈએ. પ્રશ્ન ૧૧૮૬ –પ્રથમ સમયમાં ઉત્પન્ન થવાથી આત્મા અપ્રદેશીય અને એક સમયથી અધિક નારકી સપ્રદેશી કેવી રીતે ? આત્મા જે સમયે પરલોકમાં જાય છે, તેના પહેલા સમય સુધી શું તે અપ્રદેશીય રહે છે? ઉત્તર –જેને એક પ્રદેશ હોય, તેને અપ્રદેશી કહે છે. આત્મા અસંખ્ય પ્રદેશ છે. તેથી તે હંમેશા સપ્રદેશી ગણાય છે. પરન્તુ અહિંયા કાળની અપેક્ષાએ પ્રશ્ન કર્યો છે, એટલા માટે જીવન એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં આવવામાં એક સમય જ થયે હોય, આવી સ્થિતિમાં તે અવસ્થા આશ્રી કાળની અપેક્ષાએ અપ્રદેશ અને એકથી વધારે સમય થયું હોય અથવા તે અવરથા અનાદિ હોય, તો તેને સદેશી કહે છે. જેમકે કોઈ મનુષ્ય મરીને નરકમાં ગયે, તેને નરક પર્યાય પ્રાપ્ત થયાને એક સમય થયો હોય, તે, તે પર્યાય આશ્રી કાળની અપેક્ષાએ અપ્રદેશી અને અધિક સમયની અપેક્ષાએ સપ્રદેશી કહેલ છે એ પ્રમાણે અન્યાન્ય પર્યાની અપેક્ષા છે. પ્રશ્ન ૧૧૮૭ :–છ આંગળને એક પગ કેવી રીતે સમજવો? ઉત્તર :–જે સમયે જે મનુષ્ય હોય છે તેને અંગુલથી તેના પગ છ આંગળા પહોળા બતાવ્યા છે. પ્રશ્ન ૧૧૮૮ :—કેશી-ગૌતમ પૃછામાં આવ્યું છે કે હવામાં વજન નથી પરંતુ તે કેમ માનવું કે તેમાં વજન નથી? ઉત્તર :–રાજા પ્રદેશ અને કેશી મહારાજની પૃચ્છામાં જે હવામાં વજન બતાવ્યું નથી તે વ્યવહાર–નયની અપેક્ષાથી સમજવું. પ્રશ્ન ૧૧૮૯–દેવ અને નારકી, અવતી અને અપચ્ચખાણું કેમ છે ? અભવી પણ અપચ્ચખાણ છે શું ? ઉત્તર :–-દેવ અને નારીને અપ્રત્યાખ્યાન કષાય હઠતી નથી. તે હઠયા વગર વ્રતપ્રત્યાખ્યાન આવતા નથી. તેથી તેને અવતી અને અપ્રત્યાખ્યાની કહ્યા છે. અભવ્યને તે અનંતાનુબંધી કષાય હેવાથી તેને સમક્તિ પણ હોતું નથી તે પછી પ્રત્યાખ્યાન આવવાની વાત જ કયાં ? પ્રશ્ન ૧૧૯૦ –ભગવાન મહાવીરસ્વામી રાજગૃહી નગરીમાં જ વધારે વખત કેમ રહ્યા ? તેમને રાજગૃહી પર મેહ હતો શું ? ઉત્તર:–ભગવાન મહાવીર વિતરાગી હતા. તેમને મેહ કેઈન ઉપર પણ ન હતે. જયાં અધિક ઉપકારનું કારણ તથા ક્ષેત્ર-સ્પર્શના હોય ત્યાં વધારે સમય બિરાજે છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ] સમર્થ–સમાધાન પ્રશ્ન ૧૧૯૧ –જાતિ આશીવિષ, તીચ પંચેન્દ્રિય પર્યાપ્ત અને મનુષ્યમાં હોય છે. છતાં વીંછીમાં કયા આશયથી કહ્યું કે, જ્યારે તે ચૌરેન્દ્રિય છે? ઉત્તર :–જાતિ આશીવિષમાં વીંછી, દેડકો, સર્ષ અને મનુષ્ય એ ચારેયને લીધા છે. પરંતુ કર્મ આશીવિષમાં સંખ્યાતા વર્ષના સંજ્ઞી તીર્થંચ અને મનુષ્યના પર્યાપ્તા અને આઠમા સ્વર્ગ સુધીના અપર્યાપ્તા જ લીધા છે, અન્ય નહિં. પ્રશ્ન ૧૧ર –છદ્યસ્થને હવા તથા આકાશ દેખાતાં નથી, એવું શાસ્ત્રમાં આવ્યું છે તો તે કઈ રીતે સમજવું, જયારે આપણે તેને પ્રત્યક્ષ રૂપે દેખીયે છીએ? ઉતર –એ સાચું છે કે, છદ્મસ્થને હવા તથા આકાશ દેખાતા નથી. આકાશ અરૂપી છે તેથી તે દેખાય નહિ, જો કે હવા રૂપી છે, છતાં પણ દેખાતી નથી. હવાથી ઉડતા પાંદડાં, રજ, વસ્ત્રાદિ દેખાય છે પરંતુ સ્વયં હવા નહિં. પ્રશ્ન ૧૧૯–વિકલેન્દ્રિમાં મતિ અને શ્રતજ્ઞાન હેવાનું કેવી રીતે કહ્યું? જ્યારે તેમાં મન અને કાન હેતાં નથી. ઉત્તર :–વિકલેન્દ્રિયના ભવમાં તેમને જ્ઞાન ઉત્પન્ન થતું નથી પરંતુ તેમનામાંથી કઈ કઈ જીવ, પૂર્વભવથી જ્ઞાન લઈને આવે છે અને આ જ્ઞાન પણ તેઓ પર્યાપ્તા થાય તે પહેલાંજ નાશ પામી જાય છે અર્થાત તે જ્ઞાન ચાલ્યું જાય છે. પ્રશ્ન ૧૧૯૪ :–અભવ્યમાં જ્ઞાન નથી હોતું, તે તે નવ રૈવેયક સુધી કેમ જઈ શકે છે? ઉત્તર –કેઈપણ જીવને સમકિતના અભાવે જ્ઞાન નથી હોતું. નવેયકમાં તે શ્રેષ્ઠ ક્રિયાઓના પ્રભાવથી જાય છે. પ્રશ્ન ૧૧૫ –સામાયિક ચારિત્રના બે ભેદ કેવી રીતે સમજવા ઉત્તર –પ્રથમ અને ચરમ તીર્થકરના સાધુઓને જે ૭ દિવસ, ૪ મહિના અથવા ૬ મહિનામાં વડી દીક્ષા (છેદો પસ્થાપનીય ચારિત્ર) આપે છે તેથી તેમનું સામાયિકચારિત્ર અલ્પકાળનું ગણાય છે. બાવીસ તીર્થકરેના તથા મહાવિદેહ ક્ષેત્રના સાધુઓને વડી દીક્ષા આપવામાં આવતી નથી તેથી તેમનું સામાયિક ચારિત્ર જીવન પર્યતનું હોય છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૧૪૩ પ્રશ્ન ૧૧૯૬ ઃ—લવણુસમુદ્રમાં ૪ ચંદ્રમા અને ૪ સૂર્ય શા માટે ચારે તરફ ફરે છે ? સૂર્ય તીચ્છસ્થ્ય ૪૭૨૬૩-૨૧/૬૦ ચાજન, ૧૦૦ યોજન ઉંચા તથા ૧૮૦૦ ચેાજન નીચેા તપે છે. તે કેવી રીતે સમજવું? ઉત્તર :—લવણું સમુદ્રના મધ્યભાગમાં જે દગમાલા છે, તેની ચારે તરફ લવણુ સમુદ્રના ચંદ્ર અને સૂર્ય ઘૂમે છે ( ક્રે છે. ) જાંબુદ્વીપના સૂ` અભ્યંતરના પ્રથમ મડળમાં હોય ત્યારે ૪૭૨૬૬-૨૧/૬૦ ચેાજન દૂરથી દેખાય છે. જ બુદ્વીપની સલીલાવતી વિજયની અપેક્ષાએ સૂર્ય મંડળ ૧૮૦૦ યાજન ઊંચું છે, પરન્તુ સમભૂમિથી તે ૮૦૦ ચેાજન જ છે. તેથી તેના પ્રકાશ નીચે સલીલાવતી સુધી ૧૮૦૦ અને સૂર્ય મંડળથી ૧૦૦ યેાજન સુધી ઊંચા જાય છે. પ્રશ્ન ૧૧૯૭ ——જ્યારે ગરાળીની પૂછડી અલગ થઈ જાય છે તે તેમાંના આત્માના પ્રદેશ પાછા તે ગરાળીમાં આવે છે કે પછી તેનુ શું થાય છે? ઉત્તર :--ગાળીની પુછડી અલગ થઈ જતાં, તેમાંના આત્મ-પ્રદેશેા પાછા ગાળીમાં જ જાય છે. પ્રશ્ન ૧૧૯૮ :—સ્રીવેદી તથા નપુ સવેદીને અવધિજ્ઞાન થતુ નથી તે કયા આશયથી કહેલ છે? ઉત્તર :——અવધિજ્ઞાન ત્રણેય વેદોમાં થાય છે. પ્રશ્ન ૧૧૯૯ :—દ્વારિકાનગરીમાં ૫૬ ક્રોડ યાદવાનો પરિવાર હતા, તા તે સમયે હિન્દુસ્તાનની જનસ`ખ્યા કેટલી હશે ? ઉત્તર :—દ્વારિકાનગરીમાં પ૬ કરોડ ચાઢવાના પરિવાર ક્યાંય પણ સૂત્રમાં બતાવ્યા નથી. અંતગસૂત્રમાં કુમાર આદિનુ જે વર્ષોંન છે તે, વાસુદેવના સંપૂર્ણ રાજ્યની અપેક્ષાથી છે. પરન્તુ બધાયનો નિવાસ કેવળ દ્વારિકામાં જ હતા એવું નથી. આ બાબત અંતગઢને આ વિષયના પાઠ જોવાથી સ્પષ્ટ થઈ જાય છે, આવી સ્થિતિમાં જનસંખ્યાના પ્રશ્ન જ ઉપસ્થિત થતા નથી. પ્રશ્ન ૧૨૦૦ :—દેવ અને હવાની ગતિમાં કોની અધિકતા છે અને કેમ ? ઉત્તર :—હવા કરતાં દેવાની ગતિ બહુ તેજ હોય છે. તીર્થંકરોના જન્મ, દીક્ષા, કેવળ–મહાત્સવ, નિર્વાણુ આદિ પ્રસ ંગેાએ ખારમા દેવલેાક સુધીના દેવા પણ ખૂબ જલ્દીથી અહિં' આવી જાય છે. તેમને પાંચ રન્તુ જેટલે દૂરથી આવવામાં એક પહેાર પણ થતા નથી. એક ચપટી વગાડવા જેટલા સમયમાં તે તે લાખા ચેાજન ચાલ્યા જાય છે. પરન્તુ હવા તથા આંધી આર્દિની ગતિ તે! અત્યંત માં દેખાય છે. પ્રશ્ન ૧૨૧ :—અલાકમાં પ્રકાશ છે કે અધકાર ? Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ] સમર્થ–સમાધાન ઉત્તર:–આ બાબતમાં ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮મા અધ્યયનની ૧૨ મી ગાથામાં પુદ્ગલેના લક્ષણ બતાવ્યા છે. અલકમાં પુદ્ગલ નથી તેથી ત્યાં પ્રકાશ કે અંધકાર નથી. ત્યાં તો માત્ર આકાશ છે. પ્રશ્ન ૧૨૦૨ –“સાઠ ભક્ત અનશનનું છેદન કરી સંથારે કર્યો આ શબ્દોને શો આશય છે? ઉત્તર-સંથારો કરનાર તે જાવજીવન સંથાર કરે છે, પરંતુ જેટલા દિવસ સંથારો ચાલ્યું હોય એટલા દિવસને સંથારે પ્રભુ કહે છે. એટલે ૬૦ ભકતને આશય ૩૦ દિવસને સંથારો આવ્યો એમ સમજવું. (આણી ગણત્રીએ ૨૯ દિવસ) પ્રશ્ન ૧૨૦૩ -દેશથી મરણાંતિક સમુદઘાત-આહાર લઈને ઉત્પન્ન થવી, સર્વથી મરણાંતિક સમુદઘાત ઉત્પન્ન થતાં આહાર લેવો, આ કેવી રીતે સમજવું? અમારી ધારણું તે એ છે કે આહાર લીધા પછી ઉત્પન્ન થાય છે. ઉત્તર :–જે આત્માના સઘળા પ્રદેશે મૃત્યુ સમયે એકી સાથે ઉત્પત્તિ સ્થાન તરફ ચાલ્યા ગયા હોય, તે ત્યાં ઉત્પન્ન થઈને પછી આહાર લે છે, પરંતુ જે કેટલાક પ્રદેશ ઉત્પત્તિ સ્થાન પર ચાલ્યા ગયા હોય, અને કેટલાક પ્રદેશ શરીરમાં રહી ગયા હોય, તે આવી સ્થિતિમાં, પાછળના પ્રદેશ છૂટી જતાં, આગળના પ્રદેશ આહાર લેવાનું શરૂ કરી દે છે. પાછળના પ્રદેશે આવતાં જ ઉત્પન્ન થયાનું ગણાય છે. એટલે ઉત્પન્ન થઈને આહાર લેવે અને આહાર લઈને ઉત્પન્ન થયું એ બંનેય વાત બરાબર છે. આ પ્રશ્ન ૧૨૦૪ –એકેન્દ્રિય એકેન્દ્રિયને આહાર કરે છે, અને બેઈન્દ્રિય બેઇન્દ્રિયને, એવી રીતે પાંચે ઈન્દ્રિયોનું કેવી રીતે સમજવું ? ઉત્તર:–એમ તે આહાર માટે, બહારથી ગ્રહણ કરવામાં આવતાં પુદ્ગલ, એકેન્દ્રિય આદિ જીવના શરીરથી છૂટેલા જ હોય છે પરંતુ ખાસ તો તૈજસ શરીર વડે પદગલ આહાર રૂપે પરિણત થાય છે તેથી એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જ પિતાપિતાના તેજસ શરીરના જ પુદ્ગલે આવવાથી, તિપિતાના શરીરને બહાર રાજુ સૂવ નયની અપેક્ષાએ કહ્યો છે. પ્રશ્ન ૧૨૦૫ – ક્ષુધાનો અનુભવ થતાં શેને આહાર કરે છે? તેમની સુધા કઈ રીતે શાનત થાય છે? * ઉત્તર – દેવેને મનેભક્ષી આહારની ઈચ્છા થતાં, તથાવિધ શુભ કર્મોદયથી તત્કાલ ઈષ્ટ, કાન્ત, પ્રિય, મગ્ન આદિ પુદ્ગલ મને ભક્ષીપણે પરિણત થાય છે, તે પુદ્ગલેથી તે દેવ મનની ઈચ્છા પૂર્ણ કરી લ્ય છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૧૪૫ પ્રશ્ન ૧૨૦૬ : જયાતિષી અવધિજ્ઞાનમાં જ, ઉ, સખ્યાતા જ કેમ આવ્યુ કે તેઓ સખ્યાતા દ્વીપ સમુદ્ર દેખી શકે છે. જ. તથા ઉ. એક જ કેમ આવ્યુ' ? ઉત્તર ઃ—જ્યાતિષીઓની જઘન્ય સ્થિતિ, પલ્યાપમના આઠમા ભાગની, ઉત્કૃષ્ટ એક લાખ વર્ષોંથી અધિક એક લ્યેાપમની છે, પલ્યાપમના સંખ્યાતમા ભાગથી, અનેક પલ્યેાપમની સ્થિતિવાળા દેવાને અવિધજ્ઞાનમાં સંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખવાની શક્તિ જ હાય છે, તેથી જ્યાતિષ દેવ જ. ઉ. સંખ્યાત દ્વીપ, સમુદ્ર જ દેખી શકે છે. પરન્તુ ત્યાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સખ્યાતામાં ભેદ અવસ્ય સમજવે. પ્રશ્ન ૧૨૦૭ :—અઢીીપની બહાર વરસાદ થતા નથી, તે ત્યાંના તીય ચેા શેને આહાર કરે છે? ઉત્તર :—અઢી દ્વીપની બહાર અનેક જગ્યાએ પૃથ્વીમાંથી પાણી નીકળે છે તેનાથી તથા કેટલીક જગ્યાએ પર પૃથ્વીની સરસતાને કારણે વનસ્પતિ પેદા થાય છે. તેથી તે તીય ચાને આહારમાં ખાસ કઠિનતા જણાતી નથી. પ્રશ્ન ૧૨૦૮ :—જબુદ્વીપના માનચિત્રમાં હિંદુસ્થાનનું નામ જ નથી, તેનુ શું કારણ ? ઉત્તર :—‘હિંદુસ્તાન’ આદિ નામેાનુ પ્રસંગોપાત પરિવર્તન થતુ રહે છે. તેથી શાસ્ત્રકાર તેને કેમ ખતાવે ? ભારતનું નામ તેા શાસ્ત્ર તથા માનચિત્રમાં બતાવ્યું જ છે. પ્રશ્ન ૧૨૦૯ :—આપણા જીવે કેટલા તી કર અને કેવળીઓનાં વ્યાખ્યાન સાંભળ્યા ? ઉત્તર : અનંત તીથંકર અને કેવળીએના વ્યાખ્યાન આ જીવે સાંભળ્યા છે, એવુ આગમથી સ ંભવિત જણાય છે. પ્રશ્ન ૧૨૧૦ :—સૌધમ-ઈશાન દેવલાકમાં વિમાન ૫૦૦-૫૦૦ ચેાજનના ઉંચા છે. આ ચેાજન ચાર હજાર ગાઉનું સમજવુ' કે ચાર ગાઉનું...? ઉત્તર :—વિમાનની ઉંચાઈ વગેરે શાશ્વત (૪૦૦૦ ગાઉ ) યેાજનથી સમજવી. પ્રશ્ન ૧૨૧૧ ઃ પરમાધામી દેવ પહેલી નરકમાં રહે છે કે ત્રીજી નરક સુધી ? તેમની દેવીએ કયાં રહે છે? તેના ખુલાસે કયા સૂત્રમાં છે ? ઉત્તર :—અસુરકુમાર દેવાના નિવાસ સ્થાન પહેલી નરકમાં છે. એવું પન્નવણાના બીજા પદમાં અને ભગવતી શતક છે, ઉદ્દેશા ૮ થી સ્પષ્ટ થાય છે. પરમાધામી દેવ અસુરકુમાર જાતિના છે. તેથી તેમનું તથા તેમની દેવીએનુ' નિવાસસ્થાન ત્યાં જ સમજવુ' જોઈ એ, તેમનું ગમન—આગમન ત્રીજી નરક સુધી બતાવ્યુ છે. ૧૯ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ] સમર્થ–સમાધાન પ્રશ્ન ૧૨૧૨ –સૂક્ષ્મજીવ અગ્નિમાં બળે નહિ, પાણીમાં ડુબે નહિ, મારવાથી મરે નહિ, તેમનામાં તથા અપર્યાપ્તામાં શું અંતર છે? શું સૂક્ષ્મ જીવોને આયુષ્યકમ નથી બંધાતું? જે તેમનું આયુષ્ય છે તો તે કેટલું? ઉત્તર –સૂક્ષમ જીવ તે તે ભવમાં સૂફમ જ રહે છે, પરંતુ કેટલાક સમય પછી અપર્યાપ્તમાંથી પર્યાપ્ત, એ જ ભવમાં થઈ શકે છે. સૂક્ષ્મ જીવના શરીર અતિ સૂક્ષમ હેવાથી, બીજાં શસ્ત્રો તેમને આઘાત પહોંચાડી શક્તા નથી, તેમનું જ ઉ૦ આયુષ્ય અંતમુહૂર્તનું પન્નવણ સૂત્રના ચેથા પદમાં બતાવ્યું છે. પ્રશ્ન ૧૨૧૩ સમુર્ણિમ અને પર્યાપ્તિમાં શું ફેર છે ? ઉત્તર :–દેવ, નારકી, સ્ત્રી અને પુરુષના સંગથી ઉત્પન્ન થનારાને બાકી રાખીને, બાકીના બધા સંસારી જીવે સંમૂઈિમ કહેવાય છે. અપર્યાપ્તા તે એ બધામાં હોય છે. પ્રશ્ન ૧૨૧૪ રતિ-અરતિ પાપનું શું સ્વરૂપ છે? તેને કેવી રીતે બચાવી શકાય ? ઉત્તર :–મનેશ વિષય પર રાગ અને સંયમ-વિરુદ્ધ કાર્યોમાં આનંદ માનવામાં રતિ” તથા અમનેઝ વિષયે પર દ્વેષ અને સંયમ સંબંધી કાર્યોમાં ઉદાસીનતા–તેને અરતિ” કહે છે. પગલે તેમજ છે તથા તેમની પર્યાનું સાચું સ્વરૂપ જાણીને અશુદ્ધ તથા પર-પર્યાયે પ્રત્યે અરૂચિ ઉત્પન્ન કરવી અને સ્વ-શુદ્ધ પર્યાયે તરફ આકર્ષિત થવું એ જ પાપથી બચવાને ઉપાય છે. પ્રશ્ન ૧૨૧૫ –-ઉપાદાન અને નિમિત્તનું સરલ સ્પષ્ટીકરણ બતાવશે. ઉત્તર :–ઉપાદાન–જે આગળ જતાં કાર્યરૂપે પરિણત થઈ જાય અને નિમિત્ત, કાર્યની સંપન્નતામાં સહાયક બનીને અલગ થઈ જાય. જેમકે, આત્માનું મુક્ત થવું તે કાર્ય છે, સંસારી આત્મા ઉપાદાન કારણ છે, અને મનુષ્ય શરીર, દક્ષાવિધિનું પાલન, બાહ્યશ, તપશ્ચર્યા વગેરેનું નિમિત્ત કારણ છે. તે સંસારી આત્મા (જે ઉપાદાન કારણ છે) એ જ આગળ જતાં, મુક્તાત્મા બની જાય છે. અને મનુષ્ય શરીર, દીક્ષાવિધિનું પાલન, બાધવેશ, તપશ્ચર્યા ઈત્યાદિ જે નિમિત્ત કારણ છે તે સંસારી આત્માને મુક્ત આત્મા બનવામાં સહાયતા આપીને અલગ થઈ જાય છે. અથવા–ઘડે કાર્ય છે. માટી તેનું ઉપાદાન કારણ છે અને કુંભાર વગેરે નિમિત્ત કારણ છે. માટી જે ઉપાદાન કારણ છે તે જ આગળ જતાં ઘડો બની જાય છે અને કુંભાર આદિ જે નિમિત્ત કારણ છે તે માટીને ઘડો બનવામાં સહાયતા આપીને અલગ થઈ જાય છે. પ્રશ્ન ૧૨૧૬ –ઉપાદાનમાં નિમિત્તની શી આવશ્યકતા છે! Page #176 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૧૪૭ ઉત્તર –ઉપાદાન કારણમાં, કાર્યરૂપે પરિણત થવાની શક્તિ અવશ્ય હોય છે. પરંતુ તેના વગર નિમિત્ત કારણ (સાધન પ્રાપ્ત કર્યા) માત્ર પોતે જ પોતાની શક્તિને વિકાસ કરીને, કાર્યરૂપે પરિણત થઈ શકતું નથી. ઉપાદાનમાં નિમિત્તની ઉપયોગિતા એ જ છે કે, તે ઉપાદાનની પિતાની શક્તિના વિકાસમાં સહકારી બનીને તેને કાર્યરૂપે પરિણુત થવામાં સહગ આપે છે. જેમકે--બીજ ઉપાદાન કારણ છે. વૃક્ષરૂપમાં પરિણત થવું તે તેની શક્તિ છે, તથા હવા, પાણી, ખાડો વગેરે તેના નિમિત્તે કારણે છે. હવા, પાણી તથા ખાડા વગેરેને ઉપયોગ એજ છે કે, તેઓ બીજની વૃક્ષ બનવાની શક્તિના વિકાસમાં સહકારી બને, તેને વૃક્ષ બનવાની શક્તિના વિકાસમાં સહકારી બને, તેને વૃક્ષ રૂપે પરિણત થવામાં સહયોગ આપે. પ્રશ્ન ૧૨૧૭-ઉપાદાનનું નિમિત્ત સહકારી કારણ છે, એ શું બરાબર છે! ઉત્તર –ઉપાદાનનું નિમિત્ત, સહકારી કારણ અવશ્ય છે. પરંતુ તુલ્ય સહકારી કારણ નથી. અર્થાત્ ઉપાદાનની પિતાની શક્તિ, કાર્યની સમાપ્તિમાં જેટલું સહગ આપે છે એટલે નિમિત્ત કારણ આપતા નથી. જેમકે –તીવ્ર બુદ્ધિવાળો બાલક ઉપાદાને કારણે છે, તીવ્ર બુદ્ધિ તેની શક્તિ છે, તથા અધ્યાપક, નિમિત્ત કારણ છે. અહિં બાળકની તીવ્ર બુદ્ધિ તેને વિદ્વાન બનાવવામાં જેટલી સહકારી છે તેટલે સહકારી અધ્યાપક નથી. પ્રશ્ન ૧૨૧૮ –એક દ્રવ્ય બીજા દ્રવ્ય પર પ્રભાવ પડે છે કે નહિં? ઉત્તર –જે દ્રવ્ય સમર્થ હોય અર્થાત્ જે દ્રવ્યની શક્તિ પૂરેપૂરી વિકસિત હોય છે, તેના પર બીજા સ્થલ દ્રવ્યે અસર કરતા નથી. પરંતુ જે દ્રવ્યની શક્તિ ઢંકાયેલી હોય છે તેના પર બીજા શકિતશાળી દ્રવ્ય, સૂક્ષમ ઉપરાંત સ્થલ, અસર પણ કરે છે. જેમકે પાકે ઘડો સમર્થ દ્રવ્ય છે, તેના પર પાણે તે ઘડાને ભીંજવવા સિવાય બીજી કઈ અસર કરતું નથી. પરંતુ કા ઘડે અસમર્થ દ્રવ્ય છે તેના પર પાણી ઘણું અસર કરે છે. અર્થાત્ તેને ગાળી નાખે છે. જીવ દ્રવ્યની બાબતમાં પણ આ જ વાત છે. જ્યાં સુધી તે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બનવા સમર્થ ન બને ત્યાં સુધી તેના પર અજીવ દ્રવ્ય સૂમ અને સ્કૂલ બંને પ્રકારની અસર કરે છે. તેને બાંધી શકે છે, તેના પર સવાર થઈ શકે છે, દુઃખ દઈ શકે છે. ધક્કો આપી શકે છે. છેવટે પરવશ પણ બનાવી દે છે. પરન્તુ તે જીવ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બની જાય પછી કઈ અસર કરી શકતા નથી. પ્રશ્ન ૧૨૧૯૯-મહાવ્રત અને અણુવ્રત ધારણ કરવાથી માત્ર શુભ ભાવનો લાભ મળે છે કે નિર્જરાનો લાભ મળે છે? Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ | સમય –સમાધાન ઉત્તર :ધારણના બે અર્થ થાય છે, (૧) પાલન કરવા માટે હૃદયપૂર્વક પ્રતિજ્ઞા કરવી અને (ર) આત્મભાવથી સાક્ષાત્ પાલન કરવુ. જે પ્રથમ અની અપેક્ષા લેવામાં આવે, તે પણ માત્ર શુભ ભાવના ઉપરાંત નિર્જરા થાય છે. કારણ કે, પ્રતિજ્ઞા ગ્રહણ કરવાથી અપ્રત્યાખ્યાની કષાયાની નિરા થાય છે, અને જો ખીજો અથ લેવામાં આવે તે પણ નિરા થાય છે, કારણ કે તેનાં પાલનથી અનુક્રમે આડકાંના ક્ષય થાય છે. ( જ્ઞાતાધર્મકથાંગ અ. ૫) ખીજું તેા શુ, પ્રતિજ્ઞા ગ્રહણ કરીને માત્ર ભાવ ઉત્પન્ન થવાથી પણ અપ્રત્યાખ્યાની કષાયાની નિરા થાય છે. ( સ્થાનાંગ ઠા, ૪) પ્રશ્ન ૧૨૨૦ :—શુભ ભાવને શું સવર કહી શકાય ? ઉત્તર :—સમકિત સહિત શુભ યાગ (ભાવ) થી ત્રણ ખાખતા થાય છે (૧) અધિકાંશ પાપના સંબર (જે યત્કિંચિત પાપના આશ્રવ થાય છે તે તસ્થાનીય બંધ સ્વભાવ સમજવા ) (૨) અધિકાંશ પુણ્યના આશ્રવ (જે અલ્પ પાતિક બંધરૂપ અવસ્થામાં પહોંચાડવા માટે સહાયક છે) (૩) મુખ્યતઃ કર્મીની નિરા. પ્રશ્ન ૧૨૨૧ :—સમકિત રહિત તપથી નિર્જરા થાય છે? જો ન થાય તે તે તપથી શે। લાભ થાય છે? ઉત્તર :—સમ્યજ્ઞાનના અભાવે, કરવામાં આવેલ તપથી ( સ્થિતિની સમાપ્તિથી થનારી સમય સમયની નિર્દેશ સિવાય પણ ) નિરા થાય છે, પરંતુ તે મેાક્ષ પ્રાપ્તિને માટે સહાય રૂપ નથી. તેથી તેનુ મેક્ષ માર્ગોમાં કોઈ મૂલ્ય નથી, આ પ્રકારના તપથી ખીજો લાભ પુણ્ય પ્રકૃતિના બંધ છે. પ્રશ્ન ૧૨૨૨ :–ભગવતીસૂત્રમાં ચેટક રાજા તથા કાણિકની વચ્ચે જે મહાયુદ્ધ થયાનું' બતાવ્યું છે, તેના શરણાગતની રક્ષા અને ન્યાયના સમન રૂપ રાજધમ તથા ભવિતવ્યતા સિવાય, બીજી કોઈ કારણ હોઈ શકે છે? ચેટક જેવેા શ્રાવક, માત્ર હાર-હાથીને માટે મહાયુદ્ધમાં લાખે। મનુધ્યાના સહાર કરે, જો તે ઈચ્છત, તે સમાધાન કરાવી શકત કે નહિ? ઉત્તર : આ છે કારણા સિવાય, વિશેષ કારણ એ, ધ્યાનમાં આવ્યું છે કે, મહા રાજા ચેટકના પક્ષ ન્યાય પર આધારિત તથા કણિકની અપેક્ષાએ વધારે બળવાન હતા. તેથી તેને પેાતાના પક્ષ પર વિશ્વાસ હતેા તેમજ વિજયની પૂર્ણ` આશા હતી. દશ દિવસ સુધી એવું થયું પણ હતું. તેને એવી કલ્પના પણ નહિ થઈ હોય કે “ કણિકની મદદમાં સ્વયં ચમરેન્દ્ર તેમજ શક્રેન્દ્ર આવશે, અને આવું ભયંકર યુદ્ધ થશે કે બે દિવસમાં ૧ કરોડ ૮૦ લાખ મનુષ્યાને સહાર થશે, તે પછી પણ ન હાથી રહેશે કે ન હાર રહેશે ” જો તેને તેને આભાસ પણ થયા હોત, તે તેએ આવું યુદ્ધ કરત નહિ–આવે સભવ છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજે [ ૧૪૯ પ્રશ્ન ૧૨૨૩ -વ્યવહાર રાશિ અને અવ્યવહાર રાશિ કયા શાસ્ત્રથી સિદ્ધ થાય છે. ભગવતીસૂત્ર અને પન્નવણુસૂત્રથી તે સિદ્ધ થાય છે, પરંતુ જીવાભિગમથી સિદ્ધ થતી નથી, ઉત્તરઃ—જીવાભિગમની પહેલી આવૃત્તિના અંતની ટીકામાં વ્યવહાર રાશી સ્પષ્ટ બતાવી છે તથા આ ટીકામાં જિન ભદ્રગણિ ક્ષમા શ્રમણ કૃત “વિશેષણવતિ” ગ્રંથની બે ગાથાઓ પણ આપી છે. જેમકે-- અથિ અણુતા છવા, જેહિ ન પત્તો સાઈ પરિણામે, તેવિ અણુતાણુતા નિયવાસ અણુ વસંતિ I/૧ પ્રશ્ન ૧૨૨૪ :—શ્રી પાવણું સૂત્રના ત્રીજા પદમાં ૧૦૨ બોલનો બાસઠી ચાલે છે, તેમાં પહેલા દ્વારમાં નવ બોલોનો અ૫ બહુત્વ છે, જેમાં સાતમા બોલમાં દેવતાઓને અસંખ્યાત ગુણ બતાવ્યા છે, ૯૮ બોલમાં આ ૩૬ મે બેલ છે, તે એનાથી આગળ અસંખ્યાતાને બેલ આવતું નથી, અને અહીં અસંખ્યાતા લખ્યું છે તે કેમ સમજવું? પૂ. શ્રી અમલખ ઋષિજી મ. કૃત પ્રતોમાં પણ અસંખ્યાતાઓનું વિવરણ છે. ઉત્તર –સંખ્યાત ગુણવાળા અનેક બેલે મળીને અસંખ્યાત ગુણ થઈ શકે છે. ૯૮ બેલના અ૫ બહત્ત્વમાં અંતિમ ૪૦ મે બેલ દેવને આવેલ છે તે ૩૭ બોલથી ત્રણ બેલ આગળ છે. એ ત્રણ બેલેને મેળવવાથી તથા પાછળના દેના બેલેને મીલાવવાથી અસંખ્ય ગુણ થઈ જાય છે, તેથી કેટલાક સંખ્યાતા બોલથી ભેળવીને કયાંઈક અસંખ્યાત બતાવ્યા છે, ત્યાં શંકા ન કરવી. પ્રશ્ન ૧૨૨૫ –આજે વૈજ્ઞાનિકે ચંદ્રલોકની મુસાફરી કરવાની કે શીશ કરે છે, તે શું જૈન સિદ્ધાંતના આધારે તેઓ ચંદ્રલોકની મુસાફરી કરી શકશે? ઉત્તર – જૈન સિદ્ધાન્ત અનુસાર આજના વૈજ્ઞાનિકો ચંદ્રલેકની મુસાફરી કરવામાં સફળ નહિ થાય એ સંભવ છે. પ્રશ્ન ૧ર૬ –વર્તમાન સમયમાં પૃથ્વીથી તારામંડલ, સૂર્ય અને ચંદ્રમાની ઊંચાઈ કેટલા ગાઉ છે? આમ તે તારામંડલ પૃથ્વીથી ૭૯૦ જન, સૂર્ય ૮૦૦ એજન તથા ચંદ્ર ૮૮૦ યોજન સમભૂમિથી ઊંચું, થોકડાના આધારથી બતાવે છે, પરંતુ અહીં કયું જન અને કેટલું સમજવું? ઉત્તર :–પ્રમાણ અંગુલના જનથી તારામંડલ, સૂર્ય અને ચંદ્રની ઊંચાઈ છે. ઉછેદ-અંગુલના એજનથી આ જન એક હજાર ગણો મોટો બતાવ્યો છે. પરંતુ આજને જન ઉચ્છેદ-અંગુલના જનથી મોટો છે. એટલે હાલના જનથી તથા ચંદ્રસૂર્યની ઊંચાઈવાળા પ્રમાણ અંગુલને જન લગભગ ૬૨૫ ગુણો હોવાનું અનુમાન છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સમર્થ –સમાધાન સૂત્રમાં છે? પ્રશ્ન ૧૨૨૭ ઃ—અરિહંતાના ખાર ગુણાનું વર્ણન ક્યા ઉત્તર :--અહિં તેાના ૧૨ ગુણ્ણાનું વર્ણન પૃથરૂપે કોઇપણ સૂત્રમાં જોવામાં આવ્યું નથી. પરન્તુ ૩૪ મું સમવાયાંગ, ઉવવાઇસૂત્ર વગેરેમાં જે તીથંકરાના ગુણ ( અતિશય ) નું વણ ન કર્યુ છે. તેની સાથે મેળવતા અરિહંતના ૧૨ ગુણુ સૂત્રાનુકુળ જ પ્રતીત થાય છે. પ્રશ્ન ૧૨૨૮ :—વીતરાગ ભાવ-તીર્થંકરમાં કેટલા દોષ નથી હોતા, અને તે કયા ક્યા છે ? ઉત્તર :----તીથ કરામાં નીચેના ૧૮ દોષ હેાતા નથી. એવું ‘ હેમ કાષ ’ વગેરેમાં બતાવ્યું છે, અને આ વાત આગમ-અનુસાર પણ છે. ઢાષાના નામ છે-અંતરાય ૫, હાસ્યાદિ ૬, કામ—વિકાર, મિથ્યાત્વ, અજ્ઞાન, નિદ્રા, અવિરતી, રાગ અને દ્વેષ. પ્રશ્ન ૧૨૨૯ :—નાકથી નીકળેલી હવાથી, વાની વિરાધના થાય છે કે નહી? જો થાય છે, તેા નીકળેલી હવાને કેવી સમજવી ? તેનું પ્રમાણ વિસ્તાર સહિત દર્શાવશે. ઉત્તર :—દોડ, છીંક, ખાંસી આદિથી થનારી ક્રિયાને છોડીને, પ્રાણીઓની શ્વાસાશ્વાસ ક્રિયા શાંતગતિથી થાય છે. તે ચેાગ ક્રિયાથી થનાર સ્વાભાવિક વિશ્વધના ઉપરાંત, નવિન વિરાધના સંભવિત નથી, તેને સ ંયોગી અવસ્થા સુધી રોકી શકાતી નથી. પ્રશ્ન ૧૨૩૦ :—૧૩ કાઠિયાના નામ શું? ઉત્તર :—૧ આલસ કાઠિયા, ૨ મેહકાર્ડિયા ૩ પ્રજ્ઞાકાઢિયે ૪ માન, ૫ ક્રોધ, ૬ પ્રમાદ ૭ કૃપણું ૮ ભય, ૯ શાક ૧૦ અજ્ઞાન ૧૧ વ્યાકૂળતા ૧૨ કુતુહલ અને ૧૩ વિષય કાઢિચે.. આ માખમાં નીચેના દોહરા પ્રસિદ્ધ છે. જીઆ આલસ સોંગ ભય, કુકથા કૌતુક કાહુ, (આ) ક્રમણ બુધ અજ્ઞાનતા, શ્રમ નિદ્રા મદ મેહ, ૧ જે વટ પાડે વાટ મેં, કરે ઉપદ્રવ જોર, જિણે દેશ ગુજરાત મેં, કહે કાઢિયા ચાર. ૨ પ્રશ્ન ૧૨૩૧ :‘અન્ત હિોય”—આનદ શ્રાવક આકાશથી પડેલુ પાણી જ પીતા હતા, તેા તેમાં શી વિશેષતા હતી? ઉત્તર :—આકાશમાંથી વસેલું પાણી જ પીવા માટે રાખવાથી ખીજા કુવા, વાવ, પુષ્કરણી, તલાવ વગેરેના પાણીના તેમને ત્યાગ થઈ ગયા. બીજું, આકાશના પાણીમાં સન્ની પંચેન્દ્રિય પણ નથી હાતા તેથી તેનુ પાપ પણ રોકાઈ જાય છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ vvvvvvv ભાગ બીજે [૧૫૧ પ્રશ્ન ૧૨૩ર –આનંદ શ્રાવક શરદ ઋતુનું ઘી ખાતા હતા, તેનું શું કારણ? ઉત્તર :–હમેશાં પ્રાતઃ કાળના સમયને પણ “શરદબાતુ” કહે છે એટલે સવારના તાજા માખણનું તપાવેલું તાજું ઘી શરદઋતુનું હોય છે, એવી ધારણું છે. પ્રશ્ન ૧૨૩૩ –અનંતને શું અર્થ ? ઉત્તર –ઉત્કૃષ્ટ અસંખ્યાતાથી આગળની સંખ્યાને “અનંત” કહે છે. તેને અંત અસંખ્ય વર્ષના આયુષ્યમાં પણ આવી શકતું નથી. પ્રશ્ન ૧૨૩૪–બે ખમાસમણું તથા બે નમેન્થણું આપે છે, તે તેનું શું કારણ? ઉત્તર –જેવી રીતે, રાજાને નિવેદન કરનાર, પ્રથમ નમસ્કાર કરીને પછી નિવેદન કરે છે અને પછી નમસ્કાર કરીને પાછો જાય છે, તેવી જ રીતે ગુરૂને નિવેદન કરતા પહેલાં અને પછી વંદન સ્વરૂપ બે ખમાસમણ આપવા બતાવ્યા છે, પહેલું નમસ્કુણું સિદ્ધોને અને બીજું અરિહં તેને કહેવામાં આવે છે. પ્રશ્ન ૧૨૩પ :–“પુરુષાન્તર” કેને કહે છે? ઉત્તર –આહાર, વસ્ત્ર, પાત્ર, મકાન વગેરેને બીજો પુરૂષ પિતાના ઉપયોગને માટે અપનાવી લે તેને “પુરિહંતર ” પ્રશ્ન ૧૨૩૬ :–“અ ચ્ચાકેવળી કેને કહે છે? ઉત્તરઃ—કેવળી આદિ કોઈ પણ પાસેથી ધર્મનું સ્વરૂપ સાંભળ્યા વગર જ ધર્મ પ્રાપ્ત કરે છે અથવા કેવળી બની જાય છે તેને “અસેડ્યા કેવળી કહે છે.” પ્રશ્ન ૧ર૩૭ –પંડિત મરણમાં આરાધક “સર્વ વિરત-દેશ વિરત જ છે કે અવિરત સમ્યગૃષ્ટિને પણ તેમાં ગણ્યા છે? ઉત્તરઃ—પંડિત મરણ તે સર્વ વિરતી અથવા દેશવિરતીનું જ ગયું છે. અત્રતી સમ્યગૂદષ્ટિ જીવના મૃત્યુ પ્રસંગે પણ જે ભાવવિરતી-હિંસાદિ ત્યાગ આવી જાય તો તેને અવતી ન માનતાં, વ્રતી માને છે અને તેનું પંડિતમરણ પણ થઈ શકે છે. પરંતુ વિરતી (તી) ના અભાવમાં નહિ. પ્રશ્ન ૧૨૩૮ –પંડિત મરણમાં સંલેખનાની નિયમ છે કે ભજના ? ઉત્તર–પંડિત મરણમાં સંલેખનાની ભજના છે. પ્રશ્ન ૧ર૩૯ –મક્ષ પ્રાપ્તિને ઉત્કૃષ્ટ કાળ ૧૫ (૭-૮) ભવ, કયા પ્રકારના પંડિત મરણુવાળા માટે માનેલ છે– એક ભવ કે બધા ભવ આશ્રી ? Page #181 -------------------------------------------------------------------------- ________________ સમર્થ સમાધાન ૧૫૨ ] ઉત્તર :—આરાધક થયા બાદ જે ઉત્કૃષ્ટા ૧૫ ભવ બતાવ્યા છે, તે બધા ભવામાં પંડિત મરણ નથી હોતુ, કારણ કે છ ભવ, જે દેવાના છે, તેમાં તે પતિ બરણ હતું જ નથી અને મનુષ્યના ખાકીના ૮ ભવમાં પ્રાયઃ પતિ મરણુ હોય છે, કોઈ કારણથી કોઈ જીવના વચ્ચેના કોઈ ભવમાં પંડિત મરણુ તથા આરાધના ન થતાં બાલમરણ પણ થઈ જાય છે, જેમકે-પન્નવા પદ્મ ૧૫માં બતાવ્યું છે, કે ચાર અનુત્તર વિમાનના દેવ પુરેકડા, આગળ ૮ તથા ૧૬ તથા ૨૪ તથા સુખ્યાત દ્રવ્ય ઇન્દ્રિયા કરી શકે, જે અનુત્તર વિમાનમાં જાય છે તે આરાધક થઇને જ જાય છે, ત્યાંથી નીકળીને, જે ૧૬ દ્રવ્ય ઇન્દ્રિયા કરે તે મનુષ્ય મરીને અવશ્ય મનુષ્ય થાય, જે મનુષ્ય મરીને મનુષ્ય થાય છે, તેનુ ખાલમરણુ થયુ' ગણાય છે. અને તેને થોડાક સમયને માટે મિથ્યાત્વ પણ અવશ્ય આવી જાય છે, તેથી કોઈ વચલા ભવમાં વિરાધક પણ થઈ જાય છે. પ્રશ્ન ૧૨૪૦ :—એક ભવમાં પડિત મરણ કર્યા પછી વિરાધક થતાં, પણ મૃત્યુ. આરાધક જ થશે કે વિરાધક પણ થઈ શકે? તેનેા મેાક્ષ ક્યારે થશે? ઉત્તર ઃ—એક ભવમાં પંડિત મરણ થયા બાદ, તે જીવને જો કોઈ મનુષ્યના ભવમાં વર્તતા થકા, જ્ઞાનાહિની વિરાધના થઈ જાય, તે તે જીવ પ્રાયઃ મૃત્યુ સમયે આરાધના પ્રાપ્ત કરી લે છે, અને કોઈ જીવ, ઉપર બતાવ્યા પ્રમાણે, આરાધકપણું પ્રાપ્ત ન કરે, તે પણ તે ૧૫ ભવથી વધારે સંસારમાં રહેશે નહિ. પ્રશ્ન ૧૨૪૧ :—સ વિરતી અને દેશ વિરતીતા દેવભવમાં છે જ નહિ, અને સમ્યકૃત્વ પણ ૬૬ સાગરાપમથી વધારે રહી શકતુ નથી, તો પડિંત મરણ કરનારની શી અવસ્થા થશે ? ઉત્તર :—પ ંડિત મરણ થયા બાદ, અવિરતી, દેશવિરતી અને સવતી એ ત્રણેય અવસ્થા મેળવીને જો ૧૫ ભવમાં ૬૬ સાગરોપમથી વિશેષ અધિક સમય લાગવાના પ્રસંગ હાય, તે તેની વચમાં તેને અલ્પ સમયને માટે મિથ્યાત્વ આવી જાય છે. પ્રશ્ન ૧૨૪૨ :—નિદાન, આત ધ્યાનમાં જ થાય છે કે ધમ ધ્યાનમાં પણ અથાય છે? ઉત્તર :કામભોગ, ઋદ્ધિ વગેરેના નિદાન ( નિયાણું ) માં આ ધ્યાનની મુખ્યતા છે અને ભવાંતરમાં સાધુ કે શ્રાવક બનવાના નિયાણામાં આ ધ્યાનની ગૌણતા હોવા છતાં પશુ નિયાણામાં આ ધ્યાન તેા હોય જ છે. પ્રશ્ન ૧૨૪૩ :—૬૩ શલાખા (શ્લાઘ્ય) પુરુષામાં નિદાનની નિયમા (નિશ્ચયાત્મક) કાનામાં છે? Page #182 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજે [ ૧૫૩ ઉત્તર :–વાસુદેવ અને પ્રતિ વાસુદેવ નિદાનવાળા જ હોય છે. તીર્થકર અને બળદેવ, નિદાન વગરના અને ચક્રવર્તી બંનેય પ્રકારના હોય છે. પ્રશ્ન ૧૨૪૪ –નિદાનના ઉદયમાં તે સમ્યક્ત્વગુણની પ્રાપ્તિ થતી નથી, પરંતુ ક્ષય થયા બાદ, તેમાં હોય છે, તે વાસુદેવ તથા પ્રતિ વાસુદેવમાં કેમ નથી થતી ? નિદત (નિવારી શકાય) તથા નિકાચિત (ભેગવ્યા વિના ન છૂટે) બંધ તે સમાં હેઈ શકે છે? ઉત્તર:–અતિ તીવરસના નિદાનવાળાને તે નિદાન ફળ્યા પછી પણ આજીવન સમ્યકત્વ પ્રાપ્ત થતું નથી, અને જે નિદાન ભવ પ્રત્યય અને તીવ્ર રસનું હોય છે તે નિદાનવાળાને આજીવન વ્રત પ્રાપ્ત થતું નથી. જેમકે-વાસુદેવ, નિદાનવાળા ચકવર્તી વગેરે તથા જે નિદાન વસ્તુ પ્રત્યય તથા મંદ રસનું હોય છે તે નિદાન ફળ્યા પછી વ્રત પ્રાપ્તિ થઈ શકે છે. જેમકેન્દ્રૌપદીને. પ્રશ્ન ૧૨૪૫ –પાપાનુબંધી પુણ્ય વિગેરે ચૌભંગી, નિકાચિત બંધમાં જ માની છે કે નિદ્દત આદિ બધા બંધમાં છે? ઉત્તર –જે પ્રકૃતિ, કેઈપણ જાતના પરિવર્તન વિના, પિતાનું ફળ અવશ્ય બતાવી દે અર્થાત્ બીજા કરણથી અયોગ્ય હોય, તેને નિકાચિત કહે છે. તેથી પુણ્યાનુબંધી પુણ્ય વગેરે પણ પુણ્ય તથા પાપને અનુબંધ કરાવનાર થાય, તો નિકાચિત સમજવું, બીજાને નહિં. પ્રશ્ન ૧૨૪૬ –ક્ષાયો પશમિક સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગરેપમ, દેવના બે ભવની અપેક્ષાએ માનેલ છે કે આધક ભવની અપેક્ષાએ? ૨૨ સાગરોપમના ત્રણ ભવ લઈએ, તો ૧૧ ના ૬ ભવ, ૬ ના ૧૧ અને ૩ ના ૨૨ પણ લઈ શકાય છે શું ? ઉત્તર–શાપશમ સમક્તિવાળે જીવ, કઈ દેવભવમાં ૩૩ સાગરોપમની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે, અને કેઈમાં પ્રત્યેક પળેપમની સ્થિતિ પણ, પરંતુ બધા દેવે અને મનુષ્યોના ભવને મેળવીને ૧૫ ભવના ૬૬ સાગરેપમથી કઈક વધારેથી વિશેષ વધારે ન હોઈ શકે, તેમાં અધિક હોવાને પ્રસંગ હોય, તે કયાંક વચમાં જ અલ્પકાળને માટે તેને મિથ્યાત્વ આવી જશે. પ્રશ્ન ૧૨૪૭ –ાથા ગુણસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ તો દેવના ભવની ૩૩ સાગરોપમની જ રહેશે કે ૨૨ સાગરોપમના ૩ ભવ પણ લેવાશે? ઉત્તર:–ચોથા ગુણસ્થાનની ઉતકૃષ્ટ સ્થિતિ જે ૩૩ સાગરોપમથી અધિક કહે છે, તે પણ વિશેષ પ્રબળ જણાય છે, જે દદ સાગરોપમથી અધિક કહે છે તેઓ અવિરતી સમ્યગુદષ્ટિ મનુષ્યના ૧૨ મા દેવલોકના ત્રણ ભવ કરવાનું કહે છે. પ્રશ્ન ૧૨૪૮ --પુણ્યને સાવધ, નિરવઘ કે મિશ્ર, શું સમજવું ? २० Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ] સમર્થ–સમાધાન ઉત્તર-પુણ્યનબંધ જે કાર્યોથી થાય છે તે કાર્ય ત્રણેય પ્રકારનું જણાય છે. તેથી તે કાર્યોની અપેક્ષાથી જે ગણે, તે પુણ્ય સાવદ્ય આદિ ત્રણેય પ્રકારનું હોઈ શકે છે. પ્રશ્ન ૧૨૪૯ –શ્રીદેવીના કેમેલના વર્ણનમાં જબુદ્વીપ પ્રજ્ઞપ્તિના ચોથા વક્ષસ્કારમાં પદ્દમદના વર્ણનમાં શ્રી દેવીનું તથા તેના પરિવારનું વર્ણન છે ત્યાં કમલના વર્ણનમાં મૂલકંદનું વર્ણન કર્યું છે. कमलान्यत्र न वनस्पति परिणामानि किन्तु पृथिवीकाय परिणामरूपा कमलाकार वृक्षास्तेन તેષાભિનૌ () નં વિદ્યાવિતિ, ત્યારબાદ સે ળની ટકામાં લખે છે કેવાનરતિનિ પદ્મ દરવાજા પદ્મનિ વહૂનિતિ, નતુ દેવ ઉર્થવાન” તે વનસ્પતિ સંબંધી કમલ આપણે માનીએ છીએ કે નહિ ? ઉત્તરઃ–પદ્મદના ૧, ૨૦, ૫૦, ૧, ૨૦, એટલા કમલ તો પૃથ્વીકાયના છે, અને તે શાશ્વત છે. આસપાસમાં વનસ્પતિના કમલ પણ હોય છે, તે અશાશ્વત છે. પ્રશ્ન ૧૨૫૦ –તેરાપંથી દયા દાન, પુણ્ય વગેરેનો નિષેધ કયા શબ્દોને લઈને કરે છે? ઉત્તર –તેઓ કહે છે કે જીવને બચાવીએ તે તે બચેલે જીવ જે કોઈપણ કરશે તેની અનુમોદના રૂપ-પાપ તે બચાવનારને લાગશે. એટલા માટે તેઓ મારનારને એક પાપ અને બચાવનારને ૧૮ પાપ લાગવાનું પણ કહે છે. જીવનું જીવિત રહેવું અને મરવાનું નહીં, પરંતુ તરી જવાનું ઈચ્છવું, એમ કહે છે. વનસ્પતિ વગેરે જેની વિરાધનાને જેઓ ત્યાગ કરે છે. તેમાં તેઓ કહે છે કે, અમે જીવોને બચાવવાને માટે ત્યાગ કરતા નથી. અમારા ત્યાગમાં જેને બચાવવાનો ઉદ્દેશ નથી. જીવનું જીવિત રહેવું અને મરવું, તે તેમના કર્મને આધીન છે. અમે તો કેવળ અમારા પાપ છેઠવાને માટે જ ત્યાગ કરીએ છીએ. જીતે નહીં મારીને પિતાનું પાપ ટાળવું એજ દયા છે, વગેરે શબ્દોથી તેઓ દયાને નિષેધ કરે છે. ભારતના સાધુઓમાં તેરાપંથી સાધુઓ ઉપરાંત બીજાઓને તેઓ સાધુ માનતા નથી. સાધુએ સિવાય બધાં સંસારી જીને તેઓ અસંયતિ કહે છે. અને અસંયતિને દાન દેવાથી એકાંત પાપ, અધર્મદાન, કર્માદાન, નકદિ દુર્ગતિનું કારણ બતાવીને દાનને નિષેધ કરે છે. - ઉપરોક્ત વિચાર અનુસાર તેઓ તેરાપંથી સાધુએ સિવાય બીજાને આપેલા દાનથી પુણ્ય માનતા નથી. તથા પુણ્યકર્મ પણ સંસારમાં રોકનાર છે. તેના ક્ષય વિના મુક્તિ નથી. તે ત્યાગવા ગ્ય છે. વગેરે પ્રકારથી તેને નિષેધ કરે છે. તેમની માન્યતાઓનું વિશેષ-વિવરણ તેમને બનાવેલ “બ્રમ વિધ્વંસન” નામના ગ્રંથમાં છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજે પ્રશ્ન ૧રપ૧ –વાડામાં આગ લાગી હોય અને શ્રાવક બાજુમાં ન હેય તે પશુઓની અનુકંપાને માટે સાધુ તેના બંધનેને કાપીને વાડામાંથી તે પશુઓને બહાર કાઢી શકે છે કે નહીં? ઉત્તર:–આવી પરિસ્થિતિમાં સાધુ, પશુઓને બહાર કાઢી શકે છે. તેને ખુલાસે નિશીથના બારમા ઉદ્દેશાના ભાષ્યમાં છે. પ્રશ્ન ૧૨૫૨ –છદમસ્થ ભગવાનથી ભૂલ થતી નથી તે પછી ઉપદેશ કેમ નથી દેતા? ઉત્તરઃ—તીર્થકર, કેવળી થયા પછી જ તેમની આપેલી ત્રિપદીથી વિશેષ પશમવાળા પુરુષ દષ્ટિવાદની રચના રચી શકે છે અને દષ્ટિવાદની રચના રચવાથી તેમને ગણધરપદની પ્રાપ્તિ થાય છે; તથા ચારતીર્થની સ્થાપના પણ ત્યારે જ થાય છે. પૂર્ણજ્ઞાનના અભાવે તેઓ તીર્થ સ્થાપિત કરતા નથી પરંતુ આ વાત ઉપરથી તેઓની ભૂલ છે. એવી મિથ્યા કલ્પના કરીને આ જ કારણે તેઓ ઉપદેશ આપતા નથી, એવું બતાવવું અસંગત જણાય છે. કારણ કે દિક્ષા લીધા પછી છદ્મસ્થ તીર્થંકરની પણ ભૂલ થતી નથી. આ વાત ભગવતી સૂત્રના પચીસમા શતક પરથી સ્પષ્ટ સિદ્ધ થાય છે તથા મહાવીર સ્વામી ભૂલ્યા નથી એ આચારાંગ સૂત્રના નવમા અધ્યયનથી સ્પષ્ટ છે. પ્રશ્ન ૧૨૫૩ –જે પ્રમાણે ગે શાળાની–ભગવાને શીતલેશ્યા વડે રક્ષા કરી, તે જ પ્રમાણે અન્ય તીર્થકરે તથા મુનિએાએ પણ રક્ષા કરી હશે! પ્રમાણ સાથે સમજાવશે? ઉત્તર : જે પ્રમાણે ગૌશાલકની રક્ષા ભગવાને કરી એ જ પ્રકારે અનેકની રક્ષા તીર્થ કરે તથા મુનિઓએ પહેલાં કરી છે. ઉદાહરણ તો પ્રસંગ આવતા ગણધર ફરમાવે છે. ઉદાહરણ ન હોવા છતાં પણ અનેક વાત માનવા યંગ્ય હોય છે, જેમકે લેકાંતિક દેવમાંથી તથા સૂમ પૃથ્વીકાય વગેરેમાંથી કોઈને આવ્યાનું તથા તેમાં ઉત્પન્ન થયાનું ઉદાહરણ મળતું નથી તો પણ તેમાંથી આવવું તથા તેમાં ઉત્પન્ન થવું માનવામાં આવે છે, એજ પ્રમાણે સાધ્વીને દાન દેવાથી સંસાર પતિ કર્યાનું પણ ઉદાહરણ વિના જ માનીલેવામાં આવે છે. તેથી અહીં બીજું ઉદાહરણ ન મળતાં પણ માનવું જોઈએ. અહીં તે વલંત ઉદાહરણ એ છે કે, કેવળી થયા પછી ભગવાને ફરમાવ્યું કે મેં અનુકંપા કરીને ગોશાલકનું રક્ષણ કર્યું. જે મેહ અથવા ભૂલ વગેરેથી કરતા તે કેવળી એવું શા માટે કહેત તથા બીજાઓને એવું કરવાને નિષેધ પણ કરી દેત એટલે ગૌશાલકને જે બચાવ્યા તે કેવળી અભિમત છે, એમ સમજવું. પ્રશ્ન ૧૨૫૪ –સસલાંની દયા કરવાવાળા હાથીની કથા, કેવળ ગ્રંથકાર જ કહે છે કે શાસ્ત્રકાર પણ કહે છે? Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ] સમર્થ સમાધાન ઉત્તર –તેની વાત તે જ્ઞાતાસૂત્રનાં પ્રથમ અધ્યયનનાં મૂળ પાઠમાં છે. એ જ પ્રમાણે લગ્નનાં પ્રસંગે ની રક્ષા માટે ભગવાન નેમીનાથનું પાછા ફરવું, ઉત્તરાધ્યયનનાં ૨૨ મા અધ્યયનમાં છે, તથા ધર્મરૂચિ અણગારે કડવી તુંબને આહાર કર્યો તે પણ જ્ઞાતાસૂત્રનાં સેળમા અધ્યયનના મૂળ પાઠમાં બતાવ્યું છે. ઈત્યાદિ અનેક શાસ્ત્રીય વાતે જોતા જેની રક્ષા કરવી એ ધર્માનુકૂળ છે. સંક્ષેપમાં આ ઉત્તર છે. વધારે માટે સિદ્ધાંતસાર, સદ્ધર્મમંડન, અનુકંપા વિચાર વગેરે જેવા. પ્રશ્ન ૧૨૫૫ –જે તીર્થકરને કેવળી વંદના, વિનય પ્રવૃત્તિ કરે છે, એ માટે આપે ઉત્તરાધ્યયનની કથાનું પ્રમાણ આપ્યું છે. તે તે કઈ કથા છે, તથા હ્યું અધ્યયન કે ક્યું પૃષ્ઠ છે? ઉત્તર :–ઉત્તરાધ્યયનનાં દશમા અધ્યયનને મૂળપાઠ શરૂ થતા પહેલા જ ટીકાકારે જે સાલ, મહાસાલ, ગાંગલી વગેરેની કથા આપી છે. તેથી કેવળી, તીર્થકરને શીરગુકવવું, પ્રદક્ષિણારુપ વિનય પ્રવૃત્તિ કરે છે, એવું સિદ્ધ થાય છે. એવાયરિયં વિચિઠ્ઠઓજા અણુત નાગવિસંત” દશવૈકાલિક અધ્યયન નવ, ઉદેશે એક, ગાથા અગિયારના આ પાઠથી કેવળી છદ્મસ્તોને વંદન કરે એવો અર્થ ધ્વનિત થાય છે. તથા રાજચંદ્રજીનાં દુહામાં પણ કહ્યું છે કે જે સદ્દગુરુ ઉપદેશથી, પાયે કેવળ જ્ઞાન | ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન” | પ્રસંગોપાત છદ્મસ્થને પણ કેવળી ભગવંત મસ્તક નમાવવારૂપ વિનય પ્રવૃત્તિ કરે છે. તે પછી તીર્થકરેની વિનય ભક્તિ કરે તેમાં આશ્ચર્ય જ શું ! પ્રશ્ન ૧૨૫૬ –મલ્લિનાથ ભગવાને સ્ત્રી–ગેત્ર કયા ગુણસ્થાનમાં બાંધ્યું? પહેલા ગુણસ્થાનમાં તે નપુંસક વેદને બંધ પડે છે. અને બીજામાં ૨૧ પ્રકૃતિએને બંધ કરે છે. ત્યાં સ્ત્રીવેદન બંધ હોય છે. છઠ્ઠા ગુણસ્થાનમાં માત્ર ૧૩ પ્રકૃતિઓનો બંધ થાય છે તે મલ્લિનાથ ભગવાન તે છઠ્ઠા ગુણસ્થાનમાં હતા. જ્યાં સ્ત્રી વેદ સંભવિત નથી લાગતું? ઉત્તર :–મલિનાથ ભગવાનને જીવ મહાબળ-અણગારનાં સમયમાં સ્ત્રી–નામ-શેત્ર કર્મનો બંધ થએ તે વખતે પહેલા અથવા બીજા ગુણસ્થાનકમાં બંધ થયે એમ સમજવું જોઈએ. મિથ્યાત્વ અને અન્તાનુબંધીના નિમિત્તથી સ્ત્રી નામ કર્મને બંધ થાય છે. આ પ્રકારના ભાવ જ્ઞાતાધર્મ કથાંગના આઠમા અધ્યયનની નીચેની ટીકાથી સ્પષ્ટ થાય છે. " तत्काले च मिथ्यात्वं सास्वादन वा अनुभूतवान, स्त्रीनाम कर्मणो मिथ्यात्वानन्तानुવધી પ્રચવા ” આ પહેલા અથવા બીજા ગુણસ્થાન સંબંધી ભાવ સાધુ થયા પછી તપસ્યામાં માયા કરવાથી થયું છે, અને ત્યારે જ સ્ત્રીનામ કમને બંધ થયે છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ | ૧૫૭ ભાગ બીજો પ્રશ્ન ૧૨૫૭ :—ઉપશમ શ્રેણીવાળા પતન પામીને એકવાર, બે વાર અથવા કેટલી વાર ફરી ક્ષપક-શ્રેણી પ્રાપ્ત કરી શકે છે ? ઉત્તર ઃ—જીવને ઉપશમ-શ્રેણી ચારવારથી વધારે વાર પ્રાપ્ત થતી નથી. પાંચમીવાર ક્ષપક–શ્રેણી જ પ્રાપ્ત કરશે. તે સાથે આ વાત પણ ધ્યાનમાં રાખવા યેાગ્ય છે કે એક ભવમાં એવારથી વધારેવાર શ્રેણી પ્રાપ્ત થતી નથી. પ્રશ્ન ૧૨૫૮ઃ—સામાન્ય કેવળી અને તીથ કરામાં કેટલી પ્રકૃતિયા સત્તામાં રહે છે. તેનામાં અંતર કેટલુ છે અર્થાત્ કાનામાં આછી અને કાનામાં વધારે હોય છે. અને ઉદયમાં બંનેમાં કેટલી રહે છે ? ઉત્તર :—સયેાગી કેવળીએમાં જે પચાશી પ્રકૃતિની સત્તા બતાવી છે, એ જ ૮૫ પ્રકૃત્તિની સત્તા તીથ કર કેળીઓમાં અને જિનનામ વગર ૮૪ પ્રકૃત્તિએની સત્તા સામાન્ય કેવળીએમાં હોય છે. સયેાગી કેવળીએમાં જે બાવન પ્રકૃત્તિના ઉદય મતાન્યેા છે. તેમાંથી જિન ’ નામ વિના ૪૧ પ્રકૃત્તિઓના ઉદય સામાન્ય કેવળીએમાં અને ન્યુગ્રોધઆદિ ૫ સસ્થાન, અશુભ-વિહાયેાતિ, અને દુઃસ્વર એ સાત પ્રકૃત્તિ છેાડીને બાકીની પાંત્રીસ પ્રકૃત્તિને ઉત્ક્રય તીથ કર કેવળીએમાં હોય છે. પ્રશ્ન ૧૨૫૯ :—અનન્તાનુબંધીની જે કષાય ઉયમાં હોય છે, તે બધી પ્રવૃત્તિઓ વિભાગ અશ કર્માને ખેંચે છે કે નહી ? ઉત્તર :—અનન્તાનુ ધીના ઉયમાં આહારિકદ્વિક અને જિનનામ વિના બાકીની પ્રકૃત્તિઓના બંધ થઇ શકે છે. પ્રશ્ન ૧૨૬૦ :-કા ણુ શરીરના અર્થ શુ છે ? અને તે ફળ કેવી રીતે બતાવે છે તથા તેનુ કાર્ય શું છે? ઉત્તર :સ્થાનાંગ, જીવાભિગમ, ક ગ્રંથ, અનુયાગદ્વાર વગેરેમાં કાણુ શરીરનુ સ્વરૂપ નીચે પ્રકારે છે. [] જે ક`પરમાણુ આત્મ પ્રદેશેાની સાથે ક્ષીરનીર સમાન અનુગત થઈ ને શરીર રૂપે પરિણત થાય છે, તેને કાણુશરીર કહે છે. [a] “ મેળો જ્ઞાત ધર્મનું ’-ક પરમાણુઓથી બનેલું શરીર કાણુ શરીર કહેવાય છે. ક વણાના દળોને લઈ ને કરૂપ પરિત કરે છે, તે કાણુ શરીરનુ` કા` છે. આ, બધા કર્યાંનું ઉત્પત્તિ સ્થાન તથા બધા શરીરોનુ કારણભૂત તથા ખીજભૂત છે, તથા સંસારી જીવાને ગતિ-અંતર (ભવાન્તર) ગમનમાં સમ કારણુ હોય છે, Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮] સમર્થ–સમાધાન પ્રશ્ન ૧૨૬૧–સમ્યગદષ્ટિને અર્ધ પુદગલ દેશેઊણે કાળ બતાવ્યું છે, તે અધર પુદ્ગલ, ઔદાયિક આદિ પુદગલ પરાવર્તનમાંથી કેને સમજ?. ઉત્તર –બાકીનાં બધા પુદ્ગલ પરાવર્તનોથી ક્રિય પુદ્ગલ પરાવર્તનને કાળ વધારે છે. તેથી શામાં જ્યાં જ્યાં અર્ધ પુદ્ગલ તથા અઢી (૨3) પુદ્ગલ પરાવર્તનનું વર્ણન છે, ત્યાં વેકિય પુદ્ગલ પરાવર્તનને હિસાબ જ સમજે જોઈએ. પ્રશ્ન ૧૨૬૨ –સકામ-નિજરામાં કર્મોના પુદ્ગલ નિજર્યા પછી પાછળ કર્મરૂપે લાગતા નથી એવું કથન છે તે તેનું પ્રમાણ શું છે. તથા મિથ્યાત્વમાં ગયા પછી પણ ઉપરોક્ત ક્રમ જ ચાલુ રહે છે કે નિર્જરેલાં પુદ્ગલ પાછી લાગવા લાગી જાય છે. ઉત્તર –જે કર્મ પુદ્ગલેની નિર્જરા સમ્યગદષ્ટિપણમાં થઈ હોય તે પુદ્ગલ ફરીથી કમરૂપે એ જીવને મિથ્યાત્વ આદિ કેઈપણ અવસ્થા પ્રાપ્ત થતાં પણ લાગતા નથી એવું મહાસતીજી શ્રી પાનકુંવરજી તથા શ્રી ઈદ્રમલજી પાસેથી સાંભળ્યું છે. તેનું વર્ણન ઘણું કરીને દિગમ્બર ગ્રંથમાં હશે કવિ બનારસીદાસની નીચેની કવિતા આ વાતને સ્પષ્ટ કરે છે. જ્ઞાનીજનને ભોગ નિર્જરા હેતુ છે ! અજ્ઞાનીને ભેગ બંધ ફળ હેતુ છે ! આ અચરજની વાત હૈયે આવતી નથી ! પૂછે કઈ શિષ્ય ગુરુ સમજાવશે” વેતામ્બર ગ્રંથમાં પણ એવું વર્ણન કયાંક હશે પરંતુ મારા ધ્યાનમાં નથી, હા “ત્રરત્ રાત્રિશિવા(૧૫ મિ), ગબિન્દુ, દર્શનશુદ્ધિ વગેરે ગ્રંથમાં વર્ણન આવેલ છે કે સમકિત પ્રાપ્ત થયા પછી મિથ્યાત્વ અવસ્થા પ્રાપ્ત થયા છતાં પણ અંતઃકટીથી અધિક કમેને બંધ થતું નથી. નેટ:- આ શાસ્ત્રકારોને મત છે. કર્મગ્રંથકાર તે સ્થિતિબંધ થવાનું બતાવે છે. પરંતુ તેમના મતથી પણ સારું પરિણામ હેવાને કારણે તે પ્રકારનાં રસને અભાવ તે રહે જ છે, એવું અભિધાન-રાજેન્દ્ર કેષ ભાગ સાત પ્રશ્ન ૫૦૫માં બતાવ્યું છે. પ્રશ્ન ૧૨૬૩ –રૂપી અજીવના પ૩ ભેદ કેવી રીતે સમજવા? જે વર્ણવાળા છે તેનામાં ગંધ આદિ કેઈ ને કઈ હશે જ, અને ગંધવાળામાં વર્ણાદિ હશે, તો તેને ભિન્ન ભિન્ન કેમ સમજવા? ઉત્તર :–ભગવતી શતક ૨૦ ઉ૦ ૫ પ્રમાણે બાદર અનંતપ્રદેશી સ્કંધ, જઘન્ય એક વર્ણ, એક ગંધ, એક રસ અને અવિરથી ચાર સ્પર્શવાળા અને ઉત્કૃષ્ટ બધાય Page #188 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજે [ ૧૫૯ વર્ણદિવાળા હોય છે. એટલા માટે તે કોના વર્ણ, ગંધ, રસ વગેરેની પરસ્પર મિશ્રતા બતાવવાથી પ૩૦ ભેદ થાય છે. જેમકે કઈ કાળા વર્ણવાળે સ્કંધ સુગંધયુક્ત અને કઈ દુર્ગપયુક્ત હોય છે. એ જ પ્રમાણે તીખા રસ વાળે યાવત કેઈમીઠા રસ વાળે હોય છે. એ જ કાળા વર્ણવાળો કઈ પુરે સ્કંધ કર્કશ સ્પર્શવાળ હોય છે જેનામાં સુંવાળાપણું (મૃદુતા) નથી હોતું; અને કોઈ પૂરા સુંવાળાપણુવાળો સ્કંધ હોય તેનામાં કર્કશ સ્પર્શ નથી હોતે, બાકીના ૬ સ્પર્શોનું પણ એ જ પ્રકારે સમજવું અને સંસ્થાનની બાબતમાં પણ સમજવું. કાળા વર્ણન સકંધ ૨૦ પ્રકારના હોય છે. આ પ્રકારે અમુક વર્ણન રસ અને સંસ્થાનવાળા સ્કંધ તે ૨૦-૨૦ પ્રકારના અને ગંધ તથા સ્પર્શવાળા ૨૩-૨૩ પ્રકારના હોવાથી પ૩૦ ભેદ થાય છે. પ્રશ્ન ૧૨૯૪-કર્મોનાં બંધન તથા ક્ષયે પશમ, આત્માના બધા પ્રદેશ પર એક સરખા હોય છે કે ન્યૂનાધિક? જે એક સરખા હોય, તે આંખથી જ તે કેમ દેખાય છે? અન્ય સ્થાનેથી કેમ દેખાતા નથી? જે વિષમ હોય, તો તે કયા પ્રમાણુથી? ઉત્તર –કર્મોનું બંધન તથા ક્ષેપશમ આત્માના બધા પ્રદેશ પર એકાન્ત સમાન સમજવું નહિ. આ બાબત “અંતર્થ (પુરો બત” ચં, માગો બતાવે, પાણશો તાર્થ) માર્ચ” અવધિજ્ઞાન આદિથી સ્પષ્ટ થાય છે. સાધારણ રીતે, બધા આત્મ પ્રદેશ પર ચક્ષુદર્શનાવરણીય કર્મને ક્ષેપશમ હવા છતાં પણ, જોવાનું સાધન જે જીવોને માત્ર આંખે જ પ્રાપ્ત થઈ છે, તેવા જી આંખેથી જ દેખશે, અન્ય સ્થાનેથી નહિં દેખે, જીવ-પ્રદેશનું પરિવર્તન તે થતું જ રહે છે. જે જીવ–પ્રદેશ તે નેત્રના સ્થાન પર આવશે તે તેનામાં દેખાશે અને જે જીવ પ્રદેશ ત્યાંથી હઠતા જશે, તેનાથી દેખાશે નહિ, કારણ કે, તેનામાં જોવાના ઉપકરણે નેત્ર જ છે. ગનિધની પહેલાં દરેક જીના પ્રદેશનું પરિવર્તન પોતપોતાની અવગાહનામાં થયા કરે છે. ચક્ષ તથા અચક્ષુ દર્શનાવરણીયને વિશેષ પશમ સંભિન્ન શ્રેતલમ્બિવાળાને હોવાથી, તે શરીરના સઘળા ભાગો વડે જેવા–સાંભળવાનું વગેરે કરી શકે છે. પરંતુ સામાન્ય પશમવાળા આવું કરી શક્તા નથી. ' પ્રશ્ન ૧૨૬૫ –જે પ્રકૃત્તિઓને ઉદય જ્યાં થાય છે, તે ત્યાં હંમેશા રહે છે, કે ક્યારેક રહે છે? વિપાકને અર્થ શો સમજ? જીવને તેને અનુભવ થાય તેને જ વિપાક કહે છે કે બીજી રીતે ? જેમકે જે સમયે નિદ્રા આવતી નથી તે સમયે પણ તેનો ઉદય રહે છે કે નહિ? ઉત્તર –પિત પિતાના ઉદય સ્થાન સુધી ધ્રુવ-ઉદયી પ્રવૃત્તિઓને હંમેશા ઉદય રહે છે અને અધુવ-ઉદયીને ઉદય કયારેક રહે છે અને કયારેક નથી રહેતું. જેમકે Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ] સમથ –સમાધાન દ નાવણીય કર્માંની ૯ પ્રકૃત્તિએ છે. જેમાંથી ચક્ષુદ નાવણું નીય વગેરે ચાર ધ્રુવ–ઉદયી પ્રકૃત્તિને ઉદય પાતાના ઉદય સ્થાન [ ૧૨ મું ગુણુસ્થાન ] સુધી નિરન્તર રહે છે. અને પ નિદ્રા અધ્રુવ-ઉદયી છે, તેનુ ઉત્ક્રય સ્થાન વિદ્યમાન રહેતું હેાવા છતાં ક્યારેક કોઈ જીવને એક પણ નિદ્રાના ઉડ્ડય હાતા નથી અને ક્યારેક હોય છે, તે પશુ પાંચમાંથી એકને જ ઉદય હોય છે. કારણ કે તે ઉય પરસ્પર વિરોધી છે. આ વાત છઠ્ઠા કર્મ ગ્રંથની આઠમી ગાથામાં સ્પષ્ટ થાય છે. કના રસ [ વિપાક] ભોગવવે તેને જ વિપાક—ઉદય [ વિપાકાય ] કહે છે. વિષાકાય હોવા છતાં પણ પ્રગટ અનુભવ તે કોઈ જીવને, કોઇ પ્રકૃતિના હોય છે. અને કોઈને નથી પણ હોતે. નિદ્રાનેા અનુભવ નહીં થનાર વ્યક્તિને પણ કોઈકને સૂક્ષ્મ (મદ) નિદ્રાના ઉદ્દય હોય છે. અને કોઇને નહીં. માય હોવાથી તેને ખખર પડતી નથી. જેમકે દેવ અને નારકીને પ્રકટ નિદ્રા દેખાતી નથી. પરન્તુ તેનામાં નિદ્રા અને પ્રચલા એ એ નિદ્રાને ઉદય હોવા એ ઉદયની ૬૨ માણામાં બતાવ્યુ` છે. પ્રશ્ન ૧૨૬૬ ઃ—તીથંકર, કેવલી-સમુદૃઘાત કરે છે કે નહી ? ઉત્તર ઃ—છઠ્ઠા કર્માં ગ્રંથની ૨૮ મી ગાથાના અમાં તી કરની કેવલી-સમુદૃઘ્ધાત માની છે, પરન્તુ વિશેષ ટખાવાળા પન્નવણા સૂત્રમાં ૩૬ મા પદ્મના અથી તીર્થંકરોની કેવલી સમુદઘાતને નિષેધ સિદ્ધ થાય છે અને ધારણા પણ એ જ છે. પ્રશ્ન ૧૨૬૭ :—ક્ષાયિક-સમકિત, મનુષ્યા સિવાય બીજી ગતિમાં નથી આવતું, તે તે કયા આધારે છે. તથા મનુષ્ય, ક્ષાયિક-સમકિત આવ્યા પછી આયુષ્ય બાંધે છે કે નહી' તેનેા પ્રમાણ સહિત ભુલાશેા કરશે ? ઉત્તર ઃ—ક્ષાયિક–સમક્તિ મનુષ્યગતિમાં પ્રાપ્ત થાય છે અને પહેલાં આયુષ્ય ન ખાંધ્યુ હોય તે તે મનુષ્ય એ જ ભવમાં મેક્ષ જાય છે. તેના ખુલાસે ભગવતી શ. ૧ ઉ. ૮ ની ટીકા અને ચેાથા કમ ગ્રંથની ૨૫ મી ગાથાની ટીકા તથા અથી સ્પષ્ટ થાય છે. જ પ્રશ્ન ૧૨૬૮ :—આંગુલના અસંખ્યાતમા ભાગવાળા તિયચને ગલ રહે છે, કે નહી' તથા તેઓ એક બીજાને દેખે છે કે નહી ? જો દેખે છે તે તે ચક્ષુ ઇન્દ્રિયને વિષય કેવી રીતે ઢાઈ શકે? ઉત્તર :——આંગળનાં અસંખ્યાતમા ભાગવાળા તિર્યંચને ગર્ભ રહેવાનું તથા એક ખીજાને દેખવાનું સંભવિત લાગતું નથી. પ્રશ્ન ૧૨૬૯ :—ક્ષયાપશમ-સમ્યકત્વની ૬૬ સાગરોપમથી અધિક સ્થિતિ છે. તે તે ક્ષયાપશમના સાત ભાંગામાંથી કયા ભાંગાની છે, તથા ઉપમ તે અંતર મુહૂર્ત થી વધારે રહેતા નથી, તે ૬૬ સાગરોપમ સુધી Page #190 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૧૬૧ કેમ રહે? અને ઉપશમમાં પ્રદેશ તથા વિપાક ઉદયને ઉપશમ હોય છે કે નહી? ઉતર –છ પ્રકૃત્તિઓનો ઉપશમ અને એક સમતિ મેહનીયના ઉદયરૂપ સાતમા ભાંગાની સ્થિતિ દ૬ સાગરેપમથી વધારે હોવાનો સંભવ છે. સાતેય પ્રકૃતિઓને ઉપશમાવવા રૂપ જે સમતિ છે, તેની સ્થિતિ અંતમૂહુર્તની હોય છે. અને તેમાં સાતેય પ્રકૃત્તિઓને વિપાક અને પ્રદેશ ઉદય હોતું નથી. સાતમા ભાંગામાં છ પ્રકૃત્તિને વિપાક અને પ્રદેશ-ઉદય બંધ રહે છે. અને સમકિતમિહનીયને ચાલુ રહે છે. મિથ્યાત્વના દલીયામાંથી ચેઠાણિયા, ત્રણ ઠાણિયા અને બે ઠાણિયા રસના દળિયાને હઠાવીને બાકીના એક ઠાણિયા રસના ત્રીજા પુંજરૂપ દળિયાના ઉદયને સમકિત મેહનીય કહે છે. તથા મિથ્યાત્વના ચાર ઢાણિયા આદિ રસને ઉદય હઠવાને લીધે આ ભાંગાને ક્ષયોપશમમાં લીધો છે. એમ લાગે છે. પ્રશ્ન ૧૨૭૦ –ઋતુ-બદ્ધ-શેષ કાળમાં પીઢ ફલક કામમાં લેવાને નિષેધ જ્ઞાતા સૂત્રનાં પાંચમા અધ્યયનમાં નીચે મુજબ કર્યો છે, તે શું સમજવું? " ओसन्नो-ओसन्न विहारी एवं पासत्थे २ कुसीले २ पमत्ते संसत्ते उउबद्ध पीठ. ટા-જ્ઞા-ધંધારણ ઉમત્તે ચા પિ વિરૂ ઉત્તર:–આ પાઠન આવા પ્રકારનો ભાવ પ્રદર્શિત કરે એ સિદ્ધાંત અનુકુળ નથી, આ પ્રકરણમાં મંડૂક રાજા જૈન શ્રમણ ઉપયોગી પ્રવૃત્તિઓથી પરિચિત છે. એવું નીચેના પાઠથી જણાય છે. “ભાવિ મેજો, યુદ્ધ પક્ષના વક–જના-સંથrr” તેમણે શેલક રાજર્ષિને, એગ્ય ચિકિત્સાની સાથે પીઠ, ફલક વગેરે લેવા માટે વિનંતિ કરી. શિલક રાજર્ષિએ તેમની વિનંતી મુજબ રસશાળામાં પધારીને પીઠ–ફલક વગેરે ગ્રહણ પણ કર્યું. તેમની સાથે પ૦૦ મુનિએ પણ હતા, તે બધાએ નિર્દોષ પીઠ, ફલક વગેરે ગ્રહણ કર્યા. આ પાઠને ભાવાર્થ સ્પષ્ટ રીતે બતાવે છે કે શેષ કાળમાં પીઠ ફલક વગેરે લેવાનું સાધુઓ માટે શાસ્ત્રાનુસાર છે. જે એમ ન હોત તે મંડૂક શા માટે વિનંતિ કરત અને તેમની વિનંતિથી મુનિ શા માટે ગ્રહણ કરત? આ પ્રવૃત્તિ અનુકૂળ હતી એટલે જ ગ્રહણ કર્યું. પાસસ્થા વગેરેની શંકા પણ તે સમય સુધી નિર્મૂળ છે. કેમકે તેઓ તે સમયે પાસથા ન હતા. ૨૧ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ] સમર્થ–સમાધાન - ઉપાસક દશાંગ સૂત્રનાં ૭મા અધ્યયનમાં સકડાલ શ્રાવકે ભગવાન મહાવીરને પિતાને ત્યાં પધારીને પીઠ-ફલક વગેરે ગ્રહણ કરવાની વિનંતિ કરી હતી. ભગવાને તેની તે વિનંતિ સ્વીકારીને પીઠ--ફલક આદિ લીધા હતા. } ભગવાને પણ મુનિઓ માટે જ આ વસ્તુઓ ગ્રહણ કરી કારણ કે તેઓ તે આઠ મહાપ્રાતિહાર્યા યુક્ત હોય છે. આ વર્ણન પણ શેષકાળમાં પીઠ–ફલક વગેરે લેવાનું શાસ્ત્રાનુકૂલ જ બતાવે છે. . . વ્યવહાર સૂત્રનાં આઠમા ઉદ્દેશામાં શેષકાળ, ચાતુર્માસ અને સ્થવિર વાસ માટે સેજા પાટલા સથાર આદિ ગ્રહણ કરવાનું વિધાન છે. નિશીથ સૂત્રમાં બતાવ્યું છે કે સેજા સંથાર પર્યુષણ [ સંવત્સરી] ઉપરાંત “બે વાર આજ્ઞા લીધા વગર રાખે અને ચોમાસા માટે લાવેલાં સજા સંથારક ચોમાસાની સમાપ્તિની દશ રાત્રી પછી “બીજી વાર આજ્ઞા લીધા વગર ?' રાખે તે પ્રાયશ્ચિત બતાવ્યું છે. આ વર્ણનથી પણ સ્પષ્ટ છે કે તુ-બદ્ધ કાળમાં પણ મુનિ પિઠ-ફલક વગેરેનું સેવન કરી શકે છે. આ પ્રશ્ન ૧૨૭૧ –-પ્રજ્ઞાપના સૂત્રમાં બાદર તેજસકાયનાં ઉપપાતના વિષયમાં “રોયું સરવાણું”—પાઠ છે. તે તે કપાટ કેવા છે, કેટલાં લાંબા, પહેળા છે? ' ઉત્તર –“તે કરૂઢવાદેનિરિવરવતર” આ પાઠન ભાવ મહારાજશ્રીનાં ધ્યાનમાં નીચે મુજબ છે. ૪૫ લાખ એજનનો જે સમયક્ષેત્ર (મનુષ્યક્ષેત્ર) છે. અસત્ય કહ૫નાથી–જેમકે હવે તેની સીધી લાઈનમાં પૂર્વાદ ચારે દિશામાં તિચ્છા લેકના કિનારા સુધી.૪૫ લાખ જનની પહોળાઈ અને અઢારસે જનની જાડાઈ લેવી. સંપૂર્ણ મનુષ્યક્ષેત્રની સીધી લાઈનમાં ઉંચા નીચા કાન સુધી સમજવું. (એ ઉપરોક્ત અર્થ ત્તિરિયોતર”ની ટકાના . બીજા મતથી મેળ ખાય છે. પહેલા મતથી તે સંપૂર્ણ તિરછો લેક લીધે છે.) વ્યવહાર નયથી અહિંયા આ કથન કીધું છે, જુસૂત્ર નયથી તે કપાટમાં આવ્યા પહેલાં જ બાદર તેઉકાયના અપર્યાપ્તાના આયુષ્યને અનુભવ કરતાં જ તે બાદર તેઉકાયન. અપર્યાપ્તાના ઉપપાતમાં ગણવામાં આવે છે. પ્રશ્ન ૧૨૭૨. –પ્રજ્ઞાપનામાં પાંચેય સ્થાવર કાયને ઉપપાતની અપેક્ષાએ સર્વ લોકમાં હોવાનું બતાવ્યું, તે શું તેઓ માર્ગસ્થ (વાટે વહેતા) છવો છે? ઉત્તર –એકેન્દ્રિય વગેરેના ઉપપાતમાં તેમને વાટે વહેતા જીવ સમજવા જોઈએ. પ્રશ્ન ૧૨૭૩ –પાપમના અસંખ્યાતમા ભાગને પૂર્વ કોડ કહી શકાય છે? ઉત્તરઃ–પપમના અસંખ્યાતમા ભાગને સમય અન્તર્મુહર્ત વગેરેથી લેતાં પૂર્વ Page #192 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો | ૧૬૩ કરોડ પણ કહી શકાય છે. તથા તેથી આગળ અસંખ્ય વર્ષ સુધીના પણ હોઈ શકે છે. તેથી જ્યાં જેએ પ્રસંગ હોય ત્યાં તેવું સમજવુ જોઈ એ. પ્રશ્ન ૧૨૭૪ —સિદ્ધશિલાને સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્યાની સુખકારી’”નું વિશેષણુ આપ્યુ છે. પૃથ્વીકાય હોવા છતાં તેએ સવ વાતા સુખકારી કેવી રીતે હોઈ શકે છે ?. ઉત્તર ઃ- સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્વેને ઉપદ્રવકારી ન હોવાથી સિંધ્ધશિલાને સુખ આપવાવાળી બતાવી છે. ત્યાં ઉત્પન્ન થનારા સર્વ જીવેની આ પૃથ્વી સુખકારી છે. કારણ કે ત્યાં ઠંડી વગેરે દુઃખના અભાવ છે. અર્થાત્ ત્યાં ઠંડી વગેરે દુઃખનું કારણ ન હોવાથી તેને સૌ કોઇને સુખ આપનારી બતાવી છે. *, પ્રશ્ન ૧૨૭૫ —ભાવ મન રૂપી છે કે અરૂપી ! જો અરૂપી હયિ ત સિદ્ ભગવાનને પણ હોવું જોઈએ. પરન્તુ તેમને તે નથી? ઉત્તર : —ભગવતી સૂત્રના શ. ૧૩ ઉ. ૭ માં મનને આત્માથી અન્ય, રૂપી, અચિત, અજીવ સ્વરૂપ વગેરે બતાવ્યું છે. તથા ૧૨ મા શતકના ૫ મા ઉ. માં મનને ચારસ્પશવાળુ રૂપી બતાવ્યુ છે. એ જ ઉદ્દેશામાં લેસ્યા સંબંધી પ્રશ્નના ઉત્તરમાં લેશ્યાના ભેદ કરીને ભાવલેશ્યાને અરૂપી અને દ્રવ્ય લેસ્યાને આઠ સ્પવાળી રૂપી બતાવી છે. ’જો’આ અંતર મનના ભેદોમાં પણ હોત તો અવશ્ય ભેદ કરવાનું ફરમાવતું, પરંતુ એમ ન કહેતા માત્ર રૂપી જ બતાવી છે. પન્નવણા તથા નદીની ટીકામાં દ્રવ્યંમન [મનના ગ્રહણ કરેલા પુદ્ગલ] ભાવમન વગર પણ હોઇ શકે છે. પરંતુ ભાવમન [તે ગ્રહણ કરેલા પુદ્ગલોથી મનન કરવું] દ્રવ્યમન વગર હોઇ શકતું નથી એવુ બતાવ્યું છે. ઈત્યાદિ પ્રમાણેાથી જોતા ભાવમન પણ રૂપી હોવાનું સમજાય છે. ન e, પ્રશ્ન ૧૨૭૬ :—ભાવલેશ્યાને કયા આધારે અરૂપી બતાવી છે? ઉત્તર :—કૃષ્ણાદિ દ્રવ્યોના સંબધથી થનાર આત્માના ણિામ વિશેષને ભાવલેશ્યા કહે છે. ભાવલેશ્યા પરિણામ સ્વરૂપ હોવાથી અરૂપી બતાવી છે. # પ્રશ્ન ૧૨૭૭ :-દશવૈકાલિક અધ્યયન ૮, ગાથા ૬૧, ને અથ ગુણાનુ પાલન કરવાનું કહ્યુ` છે કે હ્રાનું પાલન કરવાનુ કહ્યું છે? ઉત્તર :—પૂછેલાં પ્રશ્નની ગાથાના અથ નીચે પ્રમાણે સમજવા. જે શ્રદ્ધાથી તથા વૈરાગ્યભાવથી ઉત્તમ ચારિત્રના સ્વીકાર કર્યાં છે; તે જ શ્રદ્ધા તથા પૂ વૈરાગ્યથી મહાપુરુષોએ બતાવેલા ઉત્તમ ગુણામાં અનુરક્ત રહીને સાધુઓએ સચમધમ નું યથાર્થ પાલન કરવુ જોઈ એ. અર્થાત્ એ જ શ્રદ્ધાથી ગુણાનુ પાલન કરવાનુ મતાવ્યું છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ સમર્થ–સમાધાન પ્રશ્ન ૧૨૭૮ –શ્રી અમલક રષિજી મહારાજ કૃત પનવણના પૃષ્ઠ ૨૬૦ મા ત્રસકાયના પર્યાપ્તથી અપર્યાપ્તા અસંખ્ય ગુણ બતાવ્યા છે, જ્યારે અમદાવાદ વાળા પન્નવણુના પૃષ્ઠ ૩૬૯ માં ત્રસકાયના પર્યાપ્તથી અપર્યાપ્તા સંખ્યાત ગુણ બતાવ્યા છે, આ બંનેમાંથી સાચો અર્થ કે છે? ઉત્તર –ત્રસકાયના પર્યાપ્તાથી અપર્યાપ્તા અસંખ્ય ગુણ છે. તેથી જેઓ અસંખ્ય ગુણ કહે છે તે જ બરાબર છે.. –પ્રશ્ન ૧૨૭૯-મરણના અંતિમ સમયમાં કેવળ સમુદઘાત ક્યારે થાય છે, અંત મુહુત બાકી રહે ત્યારે થાય છે કે તે પહેલાં થઈ શકે છે? ઉત્તર –કેવલી-સમુદઘાત મરણાંતના અંતમુહુર્ત પહેલાં જ થાય છે, અધિક પહેલાં નહિ. આ બાબત સગી ભવસ્થ કેવલી અનાહારકનું જે અંતર જીવાભિગમમાં બતાવ્યું છે, તેથી સ્પષ્ટ થાય છે. પ્રશ્ન ૧૨૮૦ –મિશ્ર સમકિતની સ્પષ્ટ વ્યાખ્યા શી હેઈ શકે છે? આઠમી ગાથાને અર્થ શું છે? ઉત્તર –જેવી રીતે નાલિકેર દ્વીપના મનુષ્યને અન્ન ઉપર અત્યંત આદર તથા અપ્રીતિ નથી થતી એવી જ રીતે મિશ્ર–મોહનીય કર્મના ઉદયથી જિન વચને ઉપર આવ્યંતર રૂચી રૂ૫ રાગ, અને આભ્યન્તર અરૂચિ રૂપ દ્વેષ એ બંને થતા નથી. - તેમાં મિથ્યાત્વના દળીયાનાં ચૌઠાણિયા અને તિઠાણિયાને રસ ન રહેતાં બેઠાણિયા રહે છે. (સમક્તિ મેહનીયમાં તે બે ઠાણિયા રસ પણ હડી જઈને માત્ર એક ઠાણિયા રસ જ રહે છે.) જુદા જુદા શ્વાસોશ્વાસ રૂપ અંતમૂહુર્તની તેની સ્થિતિ હોય છે. તેમાં જીવ મરણ પામતો નથી અને આયુષ્ય કર્મ પણ બાંધતો નથી. આ મિશ્ર ગુણ સ્થાનરૂપ મિશ્ર સમકિત સંજ્ઞી પંચેન્દ્રિયના અપર્યાપ્તામાં જ હોય છે. સમકિત પ્રાપ્ત થયા પછી જ મિશ્રસમક્તિ પ્રાપ્ત થાય છે, તેથી મિશ્રવાળે જીવ અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળની અંદર અવશ્ય મેક્ષમાં જાય છે. પ્રશ્ન ૧૨૮૧ –સૂત્રકૃતાંગ સૂત્રના બીજા અધ્યયનથી ત્રીજા શતકની આઠમી ગાથાનો અર્થ શું છે? ઉત્તરઃ–પૂછેલા પ્રશ્નની ગાથાને અર્થ આ પ્રમાણે છે. આ મૃત્યુલેકમાં અન્ય વસ્તુઓની વાત જ શી છે? સમસ્ત સુખનું સ્થાન પોતાના જીવનને જ પહેલા દેખે. આ જીવન અનિત્ય છે અને અવચિમરણથી દરેક ક્ષણે વિનાશી છે. સમસ્ત આયુષ્ય ક્ષીણ થતાં અથવા અધ્યવસાન [ અત્યંત હર્ષ અને વિષાદને કારણે ખૂબ ચિંતા કરવી ] નિમિત્ત સ્વરૂપ ઉપક્રમને કારણે કઈ [સેપક્રમવાળા] શતાયુ પુરુષ પણ યુવાવસ્થામાં [ આયુષ્ય સમાપ્તિ પહેલાં આયુષ્યના ત્રીજા ભાગમાં જ મરી જાય છે. અથવા નિરૂપક્રમ Page #194 -------------------------------------------------------------------------- ________________ ભાગ ખીન્ગ્ર [ ૧૬૫ વાળા પણ સહજ આયુષ્યની સમાપ્તિ થતાં ચાલ્યા જાય છે, આ આયુષ્ય સાગરોપમની અપેક્ષાએ કઈ વિસાતમાં નથી, એટલા માટે આ આયુષ્ય થડા દિવસના નિવાસ સમાન છે એમ સમજો. આયુષ્યની આવી અવસ્થામાં શુદ્ર (લઘુ) પ્રકૃતિનો જીવ જ શબ્દાદિ વિષયેામાં આસક્ત થાય છે, અને આસક્ત થઇને નરક વગેરે દુઃખનાં સ્થાનાને પ્રાપ્ત કરે છે. પ્રશ્ન ૧૨૮૨ :—સૂત્રકૃતાંગ સૂત્રના બીજા શ્રુતકેંન્ધ્રના પાંચમા અધ્યયનની ચેાથી, આઝમી તથા દશમી ગાથાને અશે છે ? ઉત્તર ઃ——તે ગાથાઓના અર્થ નીચે પ્રમાણે ધ્યાનમાં આવ્યે છે. તીર્થંકર, સČજ્ઞ તથા સ ભવ્ય જીવે મેક્ષમાં ચાલ્યા જશે તેથી સર્વ ભવ્ય જીવેને વિચ્છેદ થશે અર્થાત્ આ જગત ભવ્ય વગરનું બની જશે. બધા પ્રાણીઓ વિસદેશ છે તથા સદેશ છે. બધા પ્રાણીઓ ક-બન્ધનથી બંધાયેલાં જ રહેશે. તી કર હંમેશા શાશ્વત રહેશે વગેરે એકાંત વાકય ખેલવુ જોઇએ નહિ, કેમકે આ પ્રમાણે ખાલવાથી દર્શનને અનાચાર થાય છે. ॥ ૪ ॥ જે સાધુ આધાકી આહાર, વસ્ત્ર, વસતિ વગેરે ભાગવે છે, તે પરસ્પર પાપકમ થી લેપાયેલાં જ છે, અથવા લેપાયેલાં નથી. એ પ્રકારનું એકાન્ત વચન ન લે. તાત્પ -(૧) છદ્મસ્થતાને કારણે આધાકમી આહારાદિ ભોગવવાવાળાના આંતરિક ભાવાનું જ્ઞાન ન હોવાથી નિશ્ચયકારી ભાષા બોલવાનો નિષેધ કર્યાં છે, શુદ્ધિનુ પૂ ધ્યાન રાખવા છતાં પણ જૈનમુનિની અજાણમાં આધાકમી આહાર વગેરે ભાગવવામાં આવી ગયા હોય તે મુનિને તથા (૨) પ્રથમ તીથંકરના સાધુ વગ સિવાય અન્ય તીર્થંકરોનાં સાધુવમાં જેના માટે આહારઆદિ કરવામાં આવ્યા હોય, તેમને છેડીને ખાકીનાં મુનિએના કામમાં આવ્યા હોય તેમને અને (૩) અન—એષણીય આહારા િઆવવાથી ઇંદ્યોપસ્થાપનીય ચારિત્ર દેવા ચેાગ્ય નવદિક્ષિતને દેવાનું વિધાન હાવાથી તેને દેવાથી, તે આહારને કામમાં લેતા હોય તે તેને એ બધાને કર્મના અધ થયા એમ કેમ કહી શકાય ? આવી પરિસ્થિતિમાં તેમને “ તે સંબધીનુ કર્મ બ ંધન ન થયુ હોવા છતાં પણ કમ મધન થયું એમ કહેવુ તથા ઉપરોક્ત પ્રકારના મુનિએ સિવાય જેએએ આધાકમી આહારાતિ જાણી બુઝીને ભાગવ્યા હાય તેમને તે સંબંધી કંઅંધ થયા હેાવા છતાં પણ કમ બધ નથી થયા એમ કહેવું તે અનાચિણુ દોષ ખતાન્યેા છે. આ ગાથામાં ચારિત્રાચાર સ’બધી અનાચારનું વર્ણન કરવામાં આવ્યું છે. ,, ॥ ૮ ॥ આ જે ઔદારિક, આહારક અને કાણુ આદિ શરીર છેતે બધા એક જ છે અથવા એકાન્ત રૂપે તે ભિન્નભિન્ન છે, તે અ ંનેને એકાન્તરૂપ વચન ન કહેવું જોઈ એ, કારણ કે એ પાંચે શરીર કચારેક ભિન્ન છે અને કયારેક અભિન્ન છે, તેમજ બધા પદાર્થાંમાં અંધાં Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ] સમથ-સમાધાન પદાર્થોની શક્તિ વિદ્યમાન છે. અથવા બધામાં બધાયની શક્તિ નથી એવું વચન પણ ન બલવું જોઈએ, કારણ કે બધા પદાર્થો કે ઈવાર અભિન્ન અને કઈવાર ભિન્ન પણ છે. આ ગાથામાં દર્શન આચારનું વર્ણન કરવામાં આવ્યું છે. (૧૦) પ્રશ્ન ૧૨૮૩ –મનન કરવાની શક્તિ શું દેવે કરતા મનુષ્યમાં વધારે હોય છે? ઉત્તર :–મનુષ્યમાં દષ્ટિવાદનું પણ જ્ઞાન હોય છે, તેથી તેમનામાં મનન કરવાની શક્તિ દેવે કરતાં વધારે હોય છે.. પ્રશ્ન ૧૨૮૪–ભગવતી સૂત્રમાં શ્રી જયંતિબાઈ શ્રાવિકાના પ્રશ્નમાં ભગવાને કહ્યું કે સઘળા ભવ્ય છે મુક્ત બનશે. વળી ફરીથી કહ્યું કે જીનો વિરહ કદી થશે નહી. આ બંને જવાબોમાં પરસ્પર વિરોધાભાસ નથી શું ? આ ઉત્તરેને કઈ અપેક્ષાએ સમજવા ? . ઉત્તર :–ભગવતીસૂત્ર શતક-૧૨ ઉદ્દેશક ૨ માં ભવ્ય સંબંધી પ્રશ્નોને ઉત્તર આ પ્રમાણે ધ્યાનમાં આવ્યું છે. એમ તે સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની ગણના કેવલી-ભગવંતેના જ્ઞાનની બહાર નથી. પરંતુ મને સમજાવવા માટે અહિંયા આકાશની એક શ્રેણનું ઉદાહરણ આપતા કહ્યું છે કે-એક એક સમયમાં એક એક પ્રદેશની ગણતરી કરતા, અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણું સુધી તે એક શ્રેણીનાં પ્રદેશની ગણતરી પણ સંપૂર્ણ થાય નહીં, તે બધા આકાશની અનંત શ્રેણીઓને પ્રદેશની ગણતરીની તે વાત જ કયાં ! આને અર્થ એ થાય છે કે જેવી રીતે આકાશની શ્રેણીને તથા કાલને અન્ત નથી, એજ પ્રમાણે ભવ્ય જેને પણ અન્ત નથી, તેથી ભવ્ય જી વગરને લેક હશે નહીં. કેવલી ભગવંતના જ્ઞાનથી તે જેમ, અલકનો અત તેમજ કાને અન્ત છે, એ જ પ્રમાણે ભવ્યની દષ્ટિથી છે તેની સ્થિતિ અનાદિ સાન્ત છે. સર્વે 3 મસિદ્ધિવા નવા નિરિણામતિ”ને અર્થ પ્રાચીન ધારણથી આ પ્રકારને પણ કરવામાં આવે છે કે જેઓ મેક્ષમાં જશે તેઓ બધા ભવ્ય જેવો જ હશે. પ્રશ્ન ૧૨૮૫ –૫નવણું સૂત્રમાં પર્યાયપદમાં ચક્ષુ દર્શનમાં છ સ્થાન પતિત કહ્યા છે. તે ત્યાં અનંતગુણ અધિક કઈ અપેક્ષાથી હેય છે, ચક્ષુ દશનથી જોઈ શકે છે કે લોક અસંખ્યાત કોડાણ કોડી જનને છે, તે છ ભેદ કયા પ્રકારે હોય છે? ઉત્તર –લેકના ક્ષેત્ર તો અસંખ્ય છે. પરંતુ એટલા ક્ષેત્ર પણ નેત્રને વિષય એક સાથે નથી થઈ શક્તો. નેત્રને વિષય તે વધારેમાં વધારે લાખ એજનથી કાંઈક વધારે જે છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજે [ ૧૬૭ છે પરંતુ તેમાં દ્રવ્ય અનંત છે. બીજા દ્રવ્યોનું તે કહેવું જ શું, પરંતુ આડ સ્પશી દ્રવ્યની અપેક્ષાએ છ ભેદ હોઈ શકે. જેમકે મનઃ પર્ય વિજ્ઞાન વિષય મનુષ્ય ક્ષેત્ર હવા છતાં છ ઠાવડિયા બતાવ્યું છે. એ જ પ્રમાણે ચક્ષુ દર્શનના મંદતમ પશમથી ઉત્કૃષ્ટ ક્ષેપશમમાં અનંતગુણ અંતર દ્રવ્યની અપેક્ષાએ પડે છે. અવગાહનાની અપેક્ષા નહીં. - પ્રશ્ન ૧૨૮૬ –અવગાહના પદમાં અનંત પ્રદેશી સ્કધમાં પણ છ ભેદ બતાવ્યા છે, તો તે ક્યા પ્રકારે છે ? ( ઉત્તર:–અનંત પ્રદેશ સ્કંધમાં પણ અવગાહનાની અપેક્ષાએ ચાર સ્થાન પતિતથી અધિક હોઈ શકતા નથી. હા, પ્રદેશની તથા વર્ણ આદિની અપેક્ષાએ તે છ સ્થાન પતિત હોઈ શકે છે. પ્રશ્ન ૧૨૮૭ –ઉત્તરાધ્યયન અ, ૩૩ ગાથા ૧૭ માં જીવ એક સમયમાં અનંત પુદ્ગલેના સ્કરને કમ રૂપે ગ્રહણ કરે છે. અને તે સ્કીધોના પ્રદેશોની ગણતરી કરવામાં આવે તે બધા જીવોનાં પ્રદેશથી પણ તે પ્રદેશે વધારે હોય છે. ગાથા ૨૪મા “સત્રજીવકું રૂછીં”. છે. અહીંયા પ્રશ્ન એ છે કે જીવ પ્રત્યેક સમયમાં અનંત પુદગલ સ્કધોને કમરૂપમાં ગ્રહણ કરે છે. અને એટલાને જ ભગવે છે? અભવ્ય જીથી અનંત ગુણ અધિક અને સિદ્ધોને અનંતમે ભાગે કહ્યા છે? ઉત્તર –ઉત્તરાધ્યયનના ૩૩ મા અધ્યયનની ૧૭ મી ગાથાને અર્થ ચોથા પ્રશ્નના ઉત્તરમાં જે પહેલા અહીંથી આપ્યું હતું. તે માટે ઉત્તરાધ્યયનની અનેક પ્રતિઓમાં નીચે પ્રમાણે ખુલાસે કર્યો છે, “એક જીવ એક સમયમાં જે કર્મ બાંધે છે, તે કર્મના પરમાણુ એનું આ પ્રમાણ જાણવું, કારણ કે સર્વ કર્મના પરમાણુ તે એ સર્વ જી કરતા અનન્તાનંત ગુણ છે તેથી આ કહેલું પરિમાણ અન્યથા ઘટતું નથી. અનેક પ્રતિઓમાં . આપના લખવા પ્રમાણે જ છે. • . પ્રશ્ન ૧૨૮૮–ઉત્તરાધ્યયન અ. ૨૦ ગાથા ૧પદ-૨ “શલ્ય ઘારું ત” નો અર્થ શું છે? - ઉત્તર-પૂછેલા પ્રશ્નની ગાથાનો પૂરા ઉત્તરાર્ધનો અર્થ આ પ્રમાણે છે–પ્રાર્થના કરવા ગ્ય ધર્મનું જ્ઞાન કરાવનાર સાચી શિક્ષા હું કહીશ, માટે તમે મારી પાસેથી આ શિક્ષાને સાંભળો. પ્રશ્ન ૧૨૮૯ -સમૂછિમ મનુષ્યને વિરહ ૨૪ મૂહર્ત છે તે કઈ અપેક્ષાએ કહ્યું છે? કારણ કે ગર્ભજ મનુષ્ય સદા કાળ છે. અને તેમની અસુચીમાં એક મુહુર્ત પછી અસંખ્યાત ગુણુ સમૂર્છાિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે પરંપરા કહે છે, તે પછી વિરહ કઈ અપેક્ષાથી છે? Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ] સમર્થ–સમાધાન ઉત્તર –ગર્ભજ મનુષ્ય તથા તેનાથી ઉત્પન્ન થતાં મલમૂત્ર વગેરેની અસુચિ તે સદા હોય જ છે. પરંતુ સમૂછિમ મનુષ્યમાં ઉત્પન્ન થનાર છે ક્યારેક ક્યારેક લેકમાં હોતા પણ નથી તેથી અસુચિ વિદ્યમાન હોવા છતાં પણ તેમાં સમૂઈિમ મનુષ્ય ક્યારેક ઉત્પન્ન થાય અને ક્યારેક ઉત્પન્ન થતા પણ નથી. પ્રશ્ન ૧૨૯૦ – પન્નવણના નીપદમાં પૃથ્વી આદિ પાંચેય ઇન્દ્રિમાં સંવૃત થની કહી છે તે તે કઈ અપેક્ષાથી? અ૫ બહુત્વમાં સંવૃત યેની વધારે કહી છે. સંવૃતને અર્થ ઢાંકેલી હોય તે પૃથ્વી, પાણી અને વન સ્પતિમાં એ ત્રણમાં કેમ નથી લેતી? વનસ્પતિમાં સંવૃત હોય છે. અહીં સવૃત્તનો અર્થ ઢાંકેલી કરે. અથવા છદ્મસ્થને દેખાય નહીં એ કરે? એ જ સૂત્રમાં સૂક્ષ્મ એકેન્દ્રિયને યેની દેખાતી નથી તેથી સસ્કૃત કહેવામાં આવી છે. તેનું સ્પષ્ટીકરણ કરાવશે. ઉત્તર :–સૂક્ષમબાદર બધી એકેન્દ્રીય જીવની જેની સત્ત (ઢાંકેલી) જ છે, સવૃત્તને અર્થ (ઢાંકેલી) અને સાધારણ છદ્મસ્થથી સ્પષ્ટ ન દેખાય એવી ચોની હોવાનું પ્રતિત થાય છે. પાંચેય સ્થાવરજીના ખાસ ઉત્પત્તિસ્થાન દષ્ટિગત હેતા નથી એટલા માટે અ૫ બહત્વમાં છેલ્લો બોલ સવૃત્ત નીને જ અનંત ગુણ આવે છે. પ્રશ્ન ૧૨૯૧ –વેદનીય કર્મની જઘન્યસ્થિતિ બાર મુહર્ત ની છે. અને નામ તથા ગોત્ર કર્મની સ્થિતિ આઠ મુહુતની કહી છે. જ્યારે ઉત્તરાધ્યયનમાં વેદનીયની સ્થિતિ અન્તર્મુહુર્તની તથા પન્નવણમાં બાર મુહર્તાની કહી છે, તે તે કેવી રીતે? ઉત્તર ––વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ બાર મુહુર્તની જે કહી છે, તે સમ્પરાય સાતા વેદનયની અપેક્ષાથી કહી છે. અને અન્તર મુહુર્ત [બે સમય 1 ની કહી છે, તે ઇર્યાપથિક સાતવેદનીયની અપેક્ષાથી છે. શ્રી પન્નવણના ૨૩ મા પદમાં ઉપરોક્ત બંને સ્થિતિઓ સ્પષ્ટ બતાવી દીધી છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૧ મા અધ્યયનના ૭૨ મા બોલમાં પણ ઇરિયાપથિકની સ્થિતિ બે સમયની બતાવી છે. તેના ૩૩ માં અધ્યયનમાં જે અન્તર મુહર્તાની સ્થિતિ કહી છે, તે બે સમય રૂ૫ અન્તર મુહુર્તની સમજવી જોઈએ. આથી બંને જગ્યાએ પરસ્પર કેઈ વિરોધ નથી. પ્રશ્ન૧૨૯૨ - પૂજ્ય શ્રી અલકષિજી મહારાજ કૃત ઠાણાંગમાં લવણસમુદ્રને દસ હજાર યોજન ઊંડે બતાવ્યું છે તે શું તેમાં છાપવાની ભૂલ છે? ઉત્તર :–લવણ સમુદ્રની ભૂમિ જબુદ્વીપની તરફ એકબાજુ ઘાતકી ખંડ દ્વીપની તરફથી ૯૫, ૯૫ હજાર એજન ઢળતી છે, વચમાં બરાબર મધ્યભાગમાં દશહજાર જનની સમભૂમિ છે. લવણુ સમુદ્રની ઉંડાઈ તે એકહજાર અર્થાત્ દસ સે જનની જ છે, Page #198 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજે [ ૧૬૯ પ્રશ્ન ૧૨૯૩ :--સમવાયાંગ સૂત્રમાં ઉલ્લેખ છે કે બારસે વર્ષનું આયુષ્ય વીતાવીને રામ, અળદેવ દેવલાકમાં ગયા જ્યારે મેટી સાધુ વંદનામાં આઠે રામ મેક્ષમાં ગયા એમ કહ્યુ છે. એ બન્નેમાં સત્ય શુ છે ? ઉત્તર :—પ્રત્યેક ઉત્સર્પિણી અને અવસર્પિ`ણીમાં આ ભરત ક્ષેત્રમાં બળદેવ નવ હાય છે. બળદેવાને રામ પણ કહે છે. એ પ્રમાણે આ અવસર્પિણીમાં પણ નવ ખળદેવ [રામ] થયા છે, જેમાંથી આઠ તે। મેક્ષ ગયા છે. અને એક નવમા મળદેવ પાંચમા દેવલેાકમાં ગયા છે. આ પ્રમાણે કહેવામાં કોઈ હરકત નથી. પ્રશ્ન ૧૨૯૪ —સમવાયાંગ સૂત્રમાં નિવૃત્તિ-બાદર ગુણસ્થાનની એકવીસ પ્રકૃત્તિ સત્તામાં છે, એમ કહ્યું, તે તે કેવી રીતે સવિત છે? ઉત્તર :—નિવૃત્તિ-માદર નામના આઠમા ગુણુસ્થાનમાં જેણે દન સપ્તક [અનંતાનુબંધીની ચાર અને દન મેાહનીયની ત્રણ] ના ક્ષય કર્યાં છે. તે જીવની સત્તામાં મેાહનીય કર્મીની ૨૧ પ્રકૃત્તિઓના અંશ હાય છે. મેહનીય ક`ની કુલ ૨૮ પ્રકૃત્તિઓ છે, તેમાંથી સાતના ક્ષય કરી દેવાથી બાકી ૨૧ જ રહે છે. પ્રશ્ન ૧૯૫ ઃ—નારકીના જીવા, વમાનભાવની અપેક્ષાએ પાંચ ઇન્દ્રિયવાળા વાના આહાર કરે છે, આ કથન કઈ અપેક્ષાથી છે? ઉત્તર :—એમ તે આહારને માટે બહારથી ગ્રહણ કરાયેલાં પુદ્ગલ એકેન્દ્રિય આદિના શરીરથી છૂટ્ટા થયેલાંજ હાય છે. પરન્તુ ખાસ તેા તેજસ શરીર વડે પુદ્ગલ આહાર રૂપ પરિણત થાય છે. તેથી એકેન્દ્રિયથી માંડીને પ ંચેન્દ્રિય સુધી પાતપેાતાના તેજસ શરીરના જ પુદ્ગલ આવવાથી પોતપોતાના શરીરના આહાર કરે છે. એવું ઋજી સૂત્ર નયની અપેક્ષાએ કહ્યું છે. અહિંયા નારકી પંચેન્દ્રિય છે. એટલે પંચેન્દ્રિયના શરીરનેાજ આહાર લેછે. પ્રશ્ન ૧૨૯૬ ઃ—ભગવતી સૂત્ર શ. ૬ . ૩ માં બતાવ્યું છે કે જ્યાં સુધી અબાધાકાળ હાય ત્યાં સુધી જીવને સાત કર્યાં કોઈ ઉપદ્રવ કરી શકતા નથી. પરન્તુ જ્યારથી તેમને આયુષ્ય કૅના બંધ થાય છે ત્યારથી જ મ'ના નિષેકના પ્રારંભ થાય છે. આ વાત સમજવામાં આવી નથી. અબાધાકાલ તે આયુષ્ય કર્મોને પણ હોય છે, ઉત્તર :———ભગવતી શ. ૬, ૯. ૩ મા સ્વયં ટીકાકારે આયુષ્યકમ ના અખાધાકાળ માન્યા છે અને માનવેા ઉચિત જ છે. ચાલુભવમાં જેટલુ આયુષ્ય ખાકી રહેતા જીવે આગામી ભવનું આયુષ્ય બાંધ્યુ ડ્રાય, એટલુ જ તે જીવને આગામી આયુષ્યને અખાધાકાળ સમજવે! જોઈએ. એ આયુષ્યને ભાગવટો તેા એક સાથે થતા જ નથી. પંચ સંગ્રહ 'માં અખાધા–કાલ માન્યા જ નથી, પરન્તુ અમાધા-કાલ માનવે એજ ઉચિત છે. ૨૨ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ] સમય –સમાધાન : પ્રશ્ન ૧૨૯૭ :—ભગવતી શ. ૬, ઉ. ૮ ની ટીકામાં લખ્યું છે કે માત્ર લવણુ સમુદ્રમાં જ વરસાદ થાય છે, બાકીનાં સમુદ્રોમાં વરસાદ થતા નથી, તે શુ કાલેાદધિ સમુદ્રમાં વરસાદ થયે સંભવિત નથી ? ઉત્તર :—પૂછેલા પ્રશ્ન અનુસાર શાસ્ત્રકાર મહષ એ લવણ સમુદ્રમાં વરસાદનું વર્ણન કરતા બહારના સમુદ્રોમાં વરસાદને નિષેધ કયેર્યાં છે. તેને આશય મનુષ્ય ક્ષેત્રની બહારના સમુદ્ર સમજવા જોઈ એ. કાળાદિષે સમુદ્રમાં વરસાદને નિષેધ નથી. પ્રશ્ન ૧૨૯૮ :—ભગવતી શ. ૮, ૯, ૯ ના પ્રયાગ અધના અધિકારમાં જીવના આઠ રુચક પ્રદેશાને મધ અનાદિ અપવસિત કહેલ છે. આ અપેક્ષાથી ૮ રુચક પ્રદેશાનું આવરણ કયા પ્રકારે થાય છે? ઉત્તર ઃ-૮ રુચક પ્રદેશેામાં જે અનાદ્રિ-અપ વસિત અંધ બતાવ્યે છે તેથી તે એ પ્રદેશાનુ` પરિવર્તન નથી થતુ' એ સિદ્ધ થાય છે; પરન્તુ તે પ્રદેશેા પર ક`ખ ંધ થવામાં કોઈ હરકત આવતી નથી. ટીકાકાર તે ૮ રુચક પ્રદેશાને નિલે`પ માને છે. પરન્તુ શાસ્ત્રીય પાડોથી સર્વ પ્રદેશેા પર ક લાગવા સિદ્ધ થાય છે. અને એજ વાત ખરાખર છે. પ્રશ્ન ૧૨૯૯ :—ભગવતી શ. ૮, ઉ. ૯ માં તિયાઁચ પચેન્દ્રિયના સ બધનું અંતર સમય અધિક પૂર્વ ક્રોડનુ બતાવ્યુ છે. પરન્તુ શું ત્રણ પડ્યેાપમનુ` હતુ` નથી ? ઉત્તર:—તીય ઇંચ પંચેન્દ્રિયના સંબંધનુ અન્તર જે સમયાધિક પૂ ક્રેાડનું' ખતાજુ છે તે બરાબર છે. ત્રણ પત્યેાપમનું હાઇ શકે નહિ. ત્રણ પાપમના આયુષ્યવાળા ભવ[વૈકીય ]થી દેવમાં ઉત્પન્ન થાય છે. અને અહીંયા તેા ઔઢારીકના સ ખ ધના અંતરને પ્રશ્ન છે. પ્રશ્ન ૧૩૦૦ઃ—તીર્થંકર ભગવાને જન્મથી જ કયા ચાર અતિશય હાય છે ? ઉત્તર :—નિરોગ અને નિમ ળ શરીર, માંસ અને રૂધિરનુ ગાયના દૂધ જેવું શ્વેતપશુ, શ્વાસોશ્વાસમાં સુગંધ અને ચ ચક્ષુથી આહાર-વિહારનુ નહી. દેખાવું–આ ચાર અતિશય તીથ કરીને જન્મથી જ હોય છે. પ્રશ્ન ૧૩૦૧ :—ભગવાને મેક્ષ પધારતી વખતે વિપાક સૂત્રનું પ્રરૂપણ ક્યું તે તે પહેલાં અગિયારમું અંગ યુ` હતુ` ? ઉત્તર :—દરેક તીથંકરનાં સમયમાં સૂત્ર [અંગે!]ના નામ તે એજ રહે છે. પરન્તુ કથાઓના નામેામાં પરિવર્તન થયા કરે છે. વિપાક સૂત્રમાં પુણ્ય અને પાપના વિપાક ફિલ] બતાવનારી કથાઓનુ વધુ ન કરવામાં આવે છે. નામ એનાં એજ હાય એવી ફાઈ ખાસ આવશ્યકતા નથી. Page #200 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૧૭૧ પુણ્ય અને પાપના ફળ બતાવનારી અનેક જીની કથાઓ ભગવાન ફરમાવે છે. તેમાંથી કોઈ ગણધર કઈ જીવની કથાઓનું અને કઈ ગણધર અન્ય કઈ ની કથાઓનું સંકલન કરીને વિપાકસૂત્રની રચના કરે છે. ભગવાન મહાવીરના શાસનમાં નવ વિપાકસૂત્ર રચવામાં આવેલ છે. એ જ પ્રમાણે આચારાંગ વગેરે અંગ સૂત્રે પણ નવ જ રચવામાં આવ્યા છે. પ્રત્યેક તીર્થકરના સમયમાં અનેક વિપાક સૂત્રે નવા નવા રચવામાં આવે છે. મેક્ષમાં જતી વખતે ભગવાને ૫૫-૫૫ કરીને ૧૧૦ અધ્યયન ફરમાવ્યા છે. પરંતુ સુધર્માસ્વામિની વાચનામાં તે વિપાકસૂત્રનાં ૧૦–૧૦ કરીને ૨૦ અધ્યયન છે. તેથી મેક્ષ જતી વખતે જે વિપાક સૂત્રે કહ્યું તે તેનાથી ભિન્ન હોવાની સંભાવના છે. પ્રશ્ન ૧૩૦૨ –વાય ત્રિશક દેવ, પુરોહિત-સ્થાનીય હોય છે કે પુત્ર-સ્થાનીય? ઉત્તર :–“ત,ચીલા” શબ્દની ટીકા-૧ “રૂદ્રાળાં જૂથે મહત્ત ” તથા ૨ “હંરા મંત્રિા :” એમ બંને પ્રકારના હોય છે. પ્રશ્ન ૧૩૦૩ –સામાનિક દેવ, કલત્ર તુલ્ય હેય છે કે નહિં? જે હા, તો કેવી રીતે? ઉત્તર : ---સમાનયા ઇન્દ્ર તુલ્ય યા શ્રદ્ધયા ચરંતિ ઈતિ સામાનિકાઃ” (ઈદ્ર સરખી કદ્ધિ વડે રહેનારને સામાનિક) ભગવતી શ.૩ .૧ની ટીકા એટલે કલત્ર તુલ્ય સમજવું નહિ તથા “સામાને દુતિ વૈભવાદિ ભવાદ સામાનિકઃ આવી ટીકા પણ જોવા મળે છે. અહિંયા જેના સામાનિક બતાવ્યા હોય ત્યાં તેમના જેવી ઘુતિ (તેજ), વૈભવવાળા સમજવા. પ્રશ્ન ૧૩૦૪ –ચત્ય વૃક્ષની શી વિશેષતા છે? ઉત્તરઃ –ચત્ય વૃક્ષના ચાલવાથી (કંપન) અરિહન્તના જન્મ, દીક્ષા વગેરેનું જ્ઞાન થાય છે. અને તે વૃક્ષ કરમાયેલું દષ્ટિગોચર થાય, તે દેવ પિતાના વન (મરણ)ને જાણી લીયે છે. વગેરે વિશેષતાઓ ચૈિત્યવૃક્ષની હોય છે. પ્રશ્ન ૧૯૦૫ –તપશ્ચર્યામાં એક સાથે બે, ત્રણ, ચાર પાંચ વગેરે કરવાથી પાંચગણી કરીને પ્રાયશ્ચિત ઉતારવાની વિધિ બતાવી છે, તે શું સ્વાધ્યાયમાં પણ આ નિયમ લાગુ કરી શકાય છે કે એક સાથે બે, ચાર, છે કે આઠ હજાર ગાથાઓના સ્વાધ્યાયથી પાંચ ગણું કરીને પ્રાયશ્ચિત ઉતારવાની ગણતરી થઈ શકે? Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ] સમર્થે સમાધાન ઉત્તર –સ્વાધ્યાયને માટે આ નિયમ લાગુ કરવામાં આવતું નથી. પ્રશ્ન ૧૩૦૬ –એકેન્દ્રિયને સ્પર્શ કરવામાં પ્રાયશ્ચિત બતાવ્યું છે, તે બે ઇન્દ્રિય વગેરે જેને સ્પર્શ થઈ જાય તે પ્રાયશ્ચિત કેમ બતાવ્યું નથી? જે એકેન્દ્રિય જીના મૃત્યુને ન જાણવાની આશંકાથી જ પ્રાયશ્ચિતનું વિધાન છે, તો દંડ પણ શંકાયુક્ત પ્રકારે હોવો જોઈએ, નિશ્ચયાત્મક નહિ? ઉત્તર :-પૃથ્વી, પાણી, અગ્નિ, કમળ લીલોતરી, કુલ વગેરે અનેક એકેન્દ્રિય જીવોના સ્પર્શથી, અનેક જીવોની વિરાધના થઈ જાય છે, પરંતુ બેઈન્દ્રિય આદિ જીવોના સ્પર્શથી વિરાધના થાય છે એ એકાન્ત નિયમ નથી. હાં, જે કદાચ બેઈન્દ્રિ આદિ મરી જાય અથવા તેઓને ખાસ તકલીફ (પીડા) પહોંચે તે તેને પણ દંડ (પ્રાયશ્ચિત) આવે છે, હવે રહી બાબત ધાન્યની કણ વગેરે પગ નીચે દબાય તેની; તે તેઓ દબાવાથી મરે, કે ન પણ મરે, પરન્તુ પગ નીચે દબાવાથી તે એકેન્દ્રિય ને બહુજ પીડા થાય છે. ભગવાને, ભગવતી શ.૧૯ ઉ.૩માં, વૃદ્ધનું દષ્ટાંત આપીને સમજાવ્યું છે. તેથી તે એકેન્દ્રિય જીવોને પીડા થતી હોવાને કારણે, પ્રાયશ્ચિત લેવું અનિવાર્ય છે. આ બાબત શંકાયુક્ત નથી. પ્રશ્ન ૧૩૦૭ –કેવળજ્ઞાની, સમુદઘાત કરે છે કે સ્વાભાવિક હેય છે? માનવીના કર્તવ્યને અસંખ્યાત સમય લાગે છે, જે તેને સ્વાભાવિક માનવામાં આવે, તે સોને હેવી જોઈએ. કર્મોની આ પ્રકારની સમુદઘાત સ્વાભાવિક થવી અસંગત લાગે છે? ઉત્તરઃ—ઉત્થાન આદિ જીવની શક્તિની અપેક્ષાએ તે, કેવળીને સમુદ્રઘાત કરવાનું જ બતાવ્યું છે, પરંતુ તે હસ્ત, પાદ આદિની પ્રવૃત્તિથી નહિં. હસ્ત, પાદ વગેરેની પ્રવૃત્તિના કાર્યને અસંખ્ય સમય લાગે છે, અંતરંગ ઉત્થાન આદિ શક્તિનું કાર્ય તે જીવ એક અથવા અનેક સમયમાં પણ કરી શકે છે. તેથી આઠ સમયમાં કરવામાં હરકત નથી. આયુષ્ય અલ્પ હોય અને વેદનીય કર્મોની સ્થિતિ અધિક હોય એ જ કેવલી, કેવળસમુદ્દઘાત કરે છે, બીજા નહિં. પ્રશ્ન ૧૩૦૮ –શું અસુર કુમાર દેવે અસંખ્ય વર્ષ પહેલાની વાત અથવા પછીથી થનારી વાત જાણી શકે છે? જો હાં, તે શું બધા જાણી શકે છે, અને જો નહિં, તે શા માટે? ઉત્તરઃ—જે અસુરકુમાર દે સાગરોપમની સ્થિતિવાળા હેય છે તેઓ અસંખ્ય વર્ષ પહેલાંની અને આગળ થનારી બાબતોને જાણી શકે છે, પરંતુ પલ્યોપમની સ્થિતિવાળા જાણી શકતા નથી. Page #202 -------------------------------------------------------------------------- ________________ ભાગ ખીTM | ૧૭૩ પ્રશ્ન ૧૩૦૯ :—ભવનપતિ દેવેશમાં, અપર્યાપ્ત અવસ્થામાં કેટલા ગુણુસ્થાનક હાય છે? ઉત્તર :-ભવનપતિ દેવાના અપર્યાપ્તમાં, કોઇમાં પ્રથમ, કોઈમાં ત્રીજું અને કાઇમાં ચેાથું-આ રીતે ૩ ગુણ સ્થાનક હાય છે. પ્રશ્ન ૧૩૧૦ :—ભવનપતિ દેવામાં, અપર્યાપ્ત અવસ્થામાં કેટલા પ્રાણ હોય છે? તેમને મન, વચન અને શ્વાસેાશ્વાસ હાતા નથી, તેઓ શ્વાસેાશ્વાસ લીધા વગર કેવી રીતે જીવી શકે છે ? ઉત્તર :—વાટે વહેતા ભવનપતિમાં એક આયુષ્ય બલપ્રાણ હોય છે, કોઈ કાચખળ પ્રાણ સાથે એ બલપ્રાણ વાટે વહેતામાં માને છે, શરીર પર્યાપ્તિ પૂર્ણ થતાં કાયમલ પ્રાણ સાથે એ પ્રાણ હોય છે. ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થતાં, પાંચ ઇન્દ્રિયાના પાંચ પ્રાણ વધવાથી સાત પ્રાણ થઈ જાય છે. શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ થતાં શ્વાસેાશ્વાસ યુક્ત આઠ પ્રાણ હાય છે. ભાષા અને મન–પર્યાપ્તિ પૂર્ણ થતાં, પર્યાપ્ત થઈ જાય છે. તેથી દશેય પ્રાણેા હાય છે. ચેાથી પર્યાપ્તિ પૂર્ણ થતાં પહેલાં, સઘળા જીવે, શ્વાસેાશ્વાસ વગર જીવિત રહે છે. પ્રશ્ન ૧૩૧૧ :—તિલાક પ્રજ્ઞપ્તિની ૨૮૨ મી ગાથામાં સોપશમને છોડીને છ સમકિત નરકમાં બતાવી છે, તે તે કેવી રીતે ? ઉત્તર :——તિલાક પ્રાપ્તિ તે જોવામાં આવી નથી પરંતુ બીજે સ્થળે સાતેય સમિતિ નરકમાં બતાવી છે, કેઈને પણ આકી રાખી નથી. પ્રશ્ન ૧૩૧૨ :—નારાયણ, પ્રતિનારાયણ, બળભદ્ર અને ચક્રવતિ નરકમાંથી નીકળીને થતા નથી, તે પણ ચક્રવતીની આગતિ ૮૨ બેાલની અતાવી, તે તે કેવી રીતે ? ઉત્તર ઃ—પ્રજ્ઞાપના ૫૬ ૨૦ નાં પ્રમાણથી પ્રથમ નરકમાંથી નીકળીને ચક્રવતી તથા પહેલી અને બીજી નરકમાંથી નીકળીને વાસુદેવ [ નારાયણ ] અને બળભદ્ર થઈ શકે છે. પ્રશ્ન ૧૩૧૩ :---પંદર પરમાધામી દેવ છુ... અસુર કુમાર જાતિના છે? ઉત્તર :—પંદર પરમાધામી અસુરકુમાર જાતિના જ દેવ છે. પ્રશ્ન ૧૩૧૪ ઃ- વેદિતો ધર્માળે વવા દાવ સોળ’—કાઈ થમ સાથે સંબંધ રાખનારી કથા સાંભળીને સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. તે નારકીના જીવાને ધમ કથા સાંભળવાના ચાગ કેવી રીતે મળે છે? ઉત્તર :---પ્રજ્ઞાપના પઢ ૨૦નાં પ્રમાણથી સ્પષ્ટ થાય છે કે દેવાનાં સંચેગથી નારકીનાં જીવાને પણ ધર્મ સાંભળવાના અવસર મળે છે. પ્રશ્ન ૧૩૧૫ :-- —અણિમા વગેરે ઋદ્ધિ કોને કહે છે? Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ] સમર્થ–સમાધાન ઉત્તર : આઠ દ્ધિના સ્તવનમાં નીચે પ્રમાણે જોવામાં આવ્યું છે. "प्रथमा ऋद्धि अणिमा नाम, नान्हो रूप करे सुख काम । कमल नाल में पेसी जाय, चक्री केरो मुख भुगताय ॥२॥ दजी महिमा ऋद्धि अमिराम, मेरु थकी मोटी तनु ताम । विष्णुकुमार तणी परे होय, सुर-नर देख डरे सहु कोय ॥२॥ लधिमा वायु परे तनु थाय, गरिमा वज्र सो शरीर बनाय । इन्द्रा दिक नहीं सके उठाय, चौथी गरिमा नाम कहाय ॥३॥ प्राप्ति पंचमी ऋद्धि की बात, फेरे भू बैठा मेरु पर हाथ । प्रा काम्य छठी ऋद्धि गुण एह, जल पर भू पर ज्युं फिरेजेह ॥४॥ ईशित्व सप्तमी ऋद्धि का नाम, तीर्थंकर ऋद्धि करे सुखधाम । अष्टमी वशित्व जग वश थाय, सुर--नर पूजे तेहना पाय ॥५॥ अष्ट सिद्धि प्रभु नामे मले, प्रभु नामे लक्ष्मी अविचले। प्रभु नामे हुवे मंगल माल, मुनिराम कहे सब टळे जंजाल ॥६॥ પ્રશ્ન-૧૩૧૬ –બધા ભવનમાં ચૈત્ય-વૃક્ષ નિશ્ચયથી છની ઉત્પત્તિ અને તેમના વિનાશનું કારણ હોય છે, તો તે કેવી રીતે? ઉત્તર :–ચૈત્ય વૃક્ષેની મળતા તથા પ્રફુલતાથી દેવદેવીઓને તે સંબંધી થતું મૃત્યુ તથા ઉત્પત્તિનું જ્ઞાન થઈ શકે છે. પરંતુ ચૈત્ય–વૃક્ષો પિતે જીવની ઉત્પત્તિ અને વિનાશનું કારણ છે, એમ સમજવું જોઈએ નહીં. પ્રશ્ન-૧૩૧૭ --“સમસ્ત ચળકુત્તા, નિરમમત્તા બિમાર નવનિર્ભર સેવા, નિનાદ માગો છે ૫૪ છે તે પછી માનવીઓએ મોક્ષને અર્થે જિન પ્રતિમાનું પૂજન કેમ ન કરવું જોઈએ? ઉત્તર :-–તેમની માન્યતા અનુસાર તેઓ વિલેપ્રાપ્તિમાં કહે છે. પરંતુ તે શાસ્ત્રસંગત નથી. આનંદ વગેરે શ્રાવકોના વર્ણનમાં આ પૂજા વગેરેનું વર્ણન નથી તથા સાધુઓને પણ દર્શન કરવાની આજ્ઞા તથા દર્શન ન કરતા પ્રાયશ્ચિત લેવાનું પણ કહ્યું નથી તેથી આ વાત તેઓએ વ્યક્તિગત માન્યતા અનુસાર રચેલી હોય એમ જણાય છે. આગમ પ્રમાણથી તે પ્રમાણિક નથી. પ્રશ્ન ૧૩૧૮–આચારાંગ સૂત્રના બીજા શ્રતસ્કન્દમાં કહ્યું છે કે જ્ઞાનનાળવિ ળ વાળત્તિ '. તો શું એ કાયરતા શીખવતું નથી ? ઉર્દુ એ હેવું આવશ્યક હતું કે “કાળમrળવ ળ વવિજ્ઞાન Page #204 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૧૭૫ એ પ્રમાણે કહી શકાય છે. તેથી આ પાઠ કયા પ્રાણિઓને ઉદેશીને કહેવામાં આવ્યો છે? ઉત્તરઃ—કાળવા જે જ્ઞાતિ જણા: પાઠને અર્થ જાણવા છતાં પણ હું જાણું છું એમ ન કહે અર્થાત્ મૌન જ રહે એ અર્થ જ બરાબર સંગત છે. આવો અર્થ કરવાથી જ આ આલાવાના શબ્દો સાથે બરાબર મેળ બેસે છે. પ્રશ્ન ૧૩૧૯ઃખૂબ ગરમી અને ખૂબ ઠંડી લાગવા છતાં પણ અનાજ નિજીવ બનતું નથી તે પછી માત્ર સ્પર્શથી જ નિર્જીવ થઈ જાય છે, એવી કલ્પના કરવી ક્યાં સુધી ઉચિત છે? ઉત્તર –ખૂબ ગરમી, ખૂબ ઠંડી અને સ્પર્શથી પણ કઈ કણ નિર્જીવ બની શકે છે. નિજીવ બનવાને એકાંત નિષેધ નહીં કરવો જોઈએ. કયારેક કેઈ નિર્જીવ ન પણ થાય. તે પણ પીડા તે જરૂર થાય છે. તેથી પ્રાયશ્ચિત લેવું અનિવાર્ય થઈ પડે છે. પ્રશ્ન ૧૩૨૦ –ભગવતી સૂત્રમાં કહ્યું છે કે છ મહિનામાં નિમિત્ત ઘાયલ મરે તે પ્રાણાતિપાત કિયા લાગે છે, તે જેનું આયુષ્ય સ્વભાવિક ઓછું હેય અને નિમિત્ત મળી જાય તે શું પ્રાણાતિપાતક્રિયા ન લાગે? ઉત્તર –છ મહિનામાં મરવાથી જે પાંચમી ક્રિયા બતાવી છે, તે વ્યવહારનયથી સમજવી જોઈએ, પરંતુ ખરી રીતે તે એમ સમજવું જોઈએ કે તે પ્રહાર કરતી વખતે મરી જાય તે પાંચમી ક્રિયા લાગે છે. આ પ્રકારનું સ્પષ્ટિકરણુ ભગવતી શ. ૧, ઉ. ૮ની ટીકામાં આપ્યું છે. પ્રશ્ન ૧૩૨૧ -નાસ્તિક વ્યક્તિ માને છે કે શરીરનાં વિનાશની સાથે આત્માને પણ વિનાશ થઈ જાય છે. તપ, જપ કરવાની કોઈ જરૂર નથી. જો કે રાજપ્રશ્નીય સૂત્રમાં તેનું થોડુંક સમાધાન છે. પરંતુ તે માત્ર દૃષ્ટાંત રૂપે છે. જે આત્માને વિનાશ થ માનવામાં આવે તો કયા કયા દેષ લાગે છે? ઉત્તર – શરીરના પ્રત્યેક પરમાણુને વિચાર કરવાથી તેઓની જડતા સ્પષ્ટ દેખાય છે. તેથી તેમાંથી ચેતનની ઉત્પત્તિ થવી શક્ય નથી તેમજ તેને નાશ થવે તે પણ શક્ય નથી. દેહ, રૂપી સ્થલ વગેરે પરિણામવાળો છે. અને ચેતન દષ્ટા છે. ત્યારે તેના સંગથી ચેતનની ઉત્પત્તિ અને તેમાં વિનાશ થાય જ કેવી રીતે? જેનામાં કદી પણ જાણવાનો સ્વભાવ ન હોય તે જડ અને જેનામાં હંમેશા જાણવાને સ્વભાવ હોય તે ચેતન. આ રીતે બંનેના સ્વભાવ અત્યંત ભિન્ન ભિન્ન છે. બંને એક જ સ્વભાવ કદાપિ હોઈ શકો જ નથી, અર્થાત્ જડને ચેતન અને ચેતનને જડ કદી બની શકતું નથી. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ] : સમર્થ–સમાધાન જે શરીરથી પહેલાં ચેતન હતું જ નહીં અને નાશ પણ તેના શરીરની પહેલાં જ હોય તે શરીરથી ચેતનની ઉત્પત્તિ અને એમાં જ નાશ થશે એવું જ્ઞાન ચેતનને કેવી રીતે થયું ? શરીર તે જડ છે. ઉત્પત્તિ અને વિનાશનું જ્ઞાન તેને હોતું જ નથી તેથી તેનાથી ભિન્ન અવશ્ય કોઈ ચેતન છે, ત્યારે જ તેને જ્ઞાન થાય છે. શબ્દ વગેરેના એક એક વિષયનું જ્ઞાન એક એક ઇન્દ્રિયને ઉપચારથી થાય છે, પરંતુ આત્માને તે પાંચેય ઈન્દ્રિયેનું જ્ઞાન હોય છે. તેથી આત્માનું અસ્તિત્વ ભિન્નરૂપથી સ્પષ્ટ છે. દેવ તથા નરક તો પિતાને માટે અપ્રત્યક્ષ છે, કિન્તુ તિર્યંચરૂપ પરલોક તે પિતાને પણ પ્રત્યક્ષ છે, તેનામાં તથા મનુષ્યોમાં કર્મકૃત ભેદ પણ દેખાય છે, તે પણ આત્માનું અવિનાશપણું અને પરલેકનું પ્રતિક છે. Bધ વગેરે પ્રવૃત્તિઓની વિશેષતા સર્પાદિ પ્રાણીઓમાં જન્મથી જ દેખાય છે. તે પણ આ ભાવથી અભ્યાસી ન હોવાથી જન્માંતરથી અભ્યસ્ત સમજાય છે. આથી પણ પૂર્વજન્મની અને જીવની નિત્યતા સાબિત થાય છે. હમણાં આ યુગમાં પણ કઈ કઈને જાતિવમરણ જ્ઞાન થાય છે, એવું સાંભળવામાં આવે છે, આનાથી પણ પૂર્વ જન્મની સિદ્ધિ અને જીવનું અવિનાશીપણું સ્પષ્ટ થાય છે. દ્રવ્યનું અવસ્થા અતર (પરિવર્તન) થઈ શકે છે. પરંતુ સંપૂર્ણ રીતે નાશ થતે નથી. જેને કદી સંપૂર્ણ નાશ થતું નથી એ જ દ્રવ્ય કહેવાય છે. જીવ પણ દ્રવ્ય છે. તેથી તે અનાદિથી હો, છે, અને રહેશે અને કદી પણ તેને સદન્તર નાશ નહીં થાય. આત્માને અવિનાશી ન માનવાથી અનેક દેશની પ્રાપ્તિ થાય છે. જેમાં નીચેના દો મુખ્ય છે. મૂળથી જીવની ઉત્પત્તિ અને નાશ માને તે જીવ કઈ ચીજને બને છે, અને તેને નાશ થયા પછી તેનું શું થાય છે વગેરે અનેક દેષ ઉભા થાય છે. મૂળથી જ જીવની ઉત્પત્તિ અને વિનાશ માનવાથી સદ્દભાવને નાશ અને અસદ્દભાવની ઉત્પત્તિ વગેરે દોષ પણ ઉત્પન્ન થાય છે, ઈત્યાદિ અનેક બાબતે વિચાર કરવાથી આત્માનું અનાદિપણું અને અવિનાશપણું સ્પષ્ટ પ્રતિત થાય છે. પ્રશ્ન ૧૩૨૨:–સિદ્ધ ભગવાનને ઈશ્વર માને તે ઘણું ઈશ્વર થઈ જશે. લગભગ બધા મતવાળા માને છે કે એક એવી શક્તિ છે કે, જેને ઈશ્વર માનવે જોઈએ. આ યુક્તિનું ખંડન કયા પ્રકારે થઈ શકે છે? ઉત્તર :-સમ્યફ પુરુષાર્થથી કોઈ પણ જીવનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થઈ જાય, તેને ઈશ્વર (સિદ્ધ) સમજવું જોઈએ. આ પ્રમાણે કઈ પણ જીવ શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરીલે તે તેઓ બધા ઈશ્વર કહેવડાવવા ગ્ય હોય છે પણ માત્ર એક નહીં. Page #206 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૧૭૭ આ પ્રકારના જીવામાંથી એકને ઇશ્વર માનવે અને અન્યને ઈશ્વર ન માનવા તે ન્યાય યુક્ત નથી. ' હા, જેવી રીતે ઠાણાંગમાં “ સિદ્ધે ” શબ્દથી સં સિદ્ધોને લીધા છે, એ જ પ્રમાણે જો સંગ્રહ નયથી તે મુક્ત જીવેામાંથી કાઈને પણ ન છેડતા જાતિવાચક (ગુણુસમાન )ની અપેક્ષાએ એ બધાને એક શબ્દમાં ગ્રહણ કરી લઈએ તો કોઈ હરકત નથી. પરન્તુ ગણતરીમાં એક માનવાથી શ્વરનું પૂર્વક્તિ વાસ્તવિક સ્વરૂપ વિદ્યમાન રહેશે નહિ. ઈશ્વર ઈ વસ્તુ છે, અને તે કઈ વસ્તુને અનેલે છે. એવાં ઈશ્વર બીજા કેમ ન થઈ શકે? ઈશ્વર થવામાં રુકાવટ કરનાર કોણ છે? શું તે ઈશ્વર ઈષાળુ અને અહંકારી છે? વગેરે વગેરે અનેક દોષો ઉભા થશે, તેથી ઈશ્વરને ઉપરીક્ત પ્રકારથી એક અને અનેક માનવા ઠીક છે. ક રહિત શુદ્ધ ઈશ્વરને જગતકર્તા માનવા, એ પણ શ્રમપૂર્ણ અને અનેક દોષો ઉપસ્થિત થવામાં કારણભૂત છે. જેમ કે ઈશ્વર નિરાકાર છે. તે તેમાં સાકાર ચીજો કયાંથી આવી ? તથા જગત કયા જીવે મનાવ્યું. તેએ નિવિકલ્પ સદાનંદી છે. તેનામાં જગત બનાવવાના વિકલ્પ કેવી રીતે ઉત્પન્ન થયા અને તેને જગત મનાવવાની ચિંતા કેમ થઈ ? તેઓ ત્રિકાળજ્ઞ પૂજ્ઞાની છે. તે તેણે ચાર, ાર, હિંસક, નાસ્તિક વગેરે કેમ બનાવ્યા? તેમની શક્તિ હિંસા આદિ દુષ્કા રોકવામાં સફળ કેમ ન થઈ ? શુ તે ઈશ્વર દાર ગી નીતિવાળા છે, કે જેએ પહેલા તે વ્યક્તિએ દુષ્કાય વડે કરાવે અને પછી દંડ આપે! તે શું ઈશ્વર હિંસાદિ દુષ્કા ના કર્તા નહીં કહેવાય ? કારણ કે તેમની શક્તિથી બનેલી ચીજોથી દુષ્કા થાય છે. વગેરે વગેરે. હું પુઠ્ઠો સિમિયા થા—આ પાઠ પ્રમાણે જુદા જુદા રૂપાના નિર્માતા એવા જગતના જીવને જ ઈશ્વર માની લેવામાં આવે તે પાતાના કર્માનુસાર જગત-જીવ જુદા-જુદા રૂપાના કર્યાં જ છે, કારણ કે વિધવિધ પ્રકારની ચેનીએમાં જન્મ લઈ ને અનેક રૂપ ધારણ કરે છે. પરન્તુ એવે ઈશ્વર કોઇ નથી કે જે સ`સારના પદાનિ બનાવતા હાય. પ્રશ્ન ૧૩૨૩ ઃ—જૈનની માન્યતા છે કે ઈશ્વર કર્તા નથી. સુખ અને દુઃખ પેાતાના કર્મને આધીન છે. ત્યારે જ લાગસ્ત્ર, તમેત્યુણુ વગેરેના પાઠ તથા પૂર્વાચાર્યાં તથા વતમાન આચાર્યાં વગેરેના સ્તોત્રો વગેરે મિથ્યા બની જાય છે, કારણ કે તેમના પાડોથી સ્પષ્ટ થાય છે કે સિદ્ધ ભગવાન કર્તા છે? ઉત્તર—: કોઈ બીજાને મિત્ર, શત્રુ, વિરોધી, અનુયાયી, દુઃખદાતા, સુખદાતા વગેરે માનવા એ નિમિત્ત કારણરૂપ વ્યવહાર દૃષ્ટિનુ છે, નિશ્ચયન' નહીં. નિશ્ચયષ્ટિમાં તે જીવ પાતે જ પોતાના સુખદુઃખનેા કર્તા છે, જેવી રીતે પેાતાના પગ વડે અવી પાર કરતાં પણ માગ ૨૩ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ] સમર્થ સમાધાન ભૂલેલે દિગમૂઢ પુરુષ સાચે માર્ગ બતાવનાર પુરુષને અટવી પાર કરાવનાર સુખ અને જીવનદાતા માને છે. બરાબર એ જ પ્રમાણે ઉપદેશ આદિન નિમિત્તથી તીર્થકર આદિ મહાપુરુષને તારક, અભયદાતા, જીવન દાતા વગેરે બતાવવામાં તથા માનવામાં કઈ હરક્ત નથી, આ અપેક્ષાથી લેગસ, નમસ્કુણું તથા આચાર્યોએ રચેલા તેત્રમાં ભગવાનને લેકહિતકર, ચક્ષુદાતા, માર્ગદાતા, શરણદાતા, સંસાર સાગરથી મુક્ત કરાવનાર વગેરે માનવા ઠીક છે. પ્રશ્ન ૧૩૨૪ જેટલા છ સિદ્ધ થાય છે એટલાં જ ઓછા થાય છે, તે કોઈ એક સમયે જીને અન્ત આવી જશે. જે નિગદ રાશિમાં સિદ્ધ થાય છે એટલા જ જીવ વ્યવહાર રાશિમાં આવી જાય છે, તો કે સમયે નિગેદના છને પણ અંત આવી જશે. ખરી રીતે વ્યવહાર રાશિ અને અવ્યવહાર રાશિ એ કઈ ચીજ છે? ઉત્તરઃ—જે જીવ અનાદિથી નિગોદમાં જ હોય તે જીની રાશિને અવ્યવહાર શશિ કહે છે. તથા નરક આદિ ચારે ય ગતિમાં ભ્રમણ કરનારા જીની રાશિને વ્યવહાર રાશિ કહે છે. જેટલાં 9 મિક્ષમાં જાય છે, લગભગ એટલાં જ છ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવી જાય છે. એ વાત બરાબર છે. જેટલાં મેક્ષમાં જાય છે. એટલાં જીવે તે સાંસારિક જીમાંથી ઓછા થાય છે. એ વાત પણ બરાબર છે. પરંતુ ભવ્ય જ એટલા અનંત છે કે કોઈપણ કાળમાં તેમની સમાપ્તિ નહીં થાય, એટલા માટે મોક્ષ માર્ગ બંધ નહીં થાય તેમજ જગત પણ કદી ભવ્ય જી વગરનું [ શૂન્ય ] નહીં રહે. પ્રશ્ન ૧૩૨૫ –એવું માનવામાં આવે છે કે બધા ભવ્ય છે તો મોક્ષમાં જતા નથી તે નહીં જવાવાળા ભવ્ય જીવમાં અને અભવ્ય જીવમાં શું અંતર રહે છે, અને મેક્ષમાં નહીં જનારા ભવ્ય જીવોને કેવી રીતે ઓળખી શકાય? ઉત્તર :–જે જેમાં મક્ષ જવાની યોગ્યતા હોય તેને ભવ્ય અને જેનામાં ગ્યતા ન હોય તેને અભવ્ય કહે છે. જે ભવ્ય અને જેમ જેમ બધા પ્રકારની અનુકૂળ સામગ્રી મળતી જાય છે, તેમ તેમ તેઓ મોક્ષ પ્રાપ્ત કરી લે છે. આ પ્રકારે મોક્ષમાર્ગ અનાદિથી ચાલુ છે અને ચાલુ જ રહેશે. એ કઈ સમય નહી આવે કે જ્યારે આ રહી ગયેલાં ભમાંથી કઈ મેક્ષ નહીં જાય. કેવળ જ્ઞાની ભગવંતોએ ભવ્ય જીવોની સ્થિતિ “અળાણા પાવલિયાજ બતાવી છે. તેથી એ સમયે કદી પણ નહીં આવે કે જ્યારે મેક્ષમાં નહી જનારા એ જેવો ભવ્ય જ રહેશે. અને ભવ્ય અને અભવ્યની સંપૂર્ણ ઓળખાણ તે વિશિષ્ટ જ્ઞાની જ જાણી શકે છે, Page #208 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૧૭૯ પ્રશ્ન ૧૩૨૬ –કમ અને ગ્રહ શી વસ્તુ છે? તેમનો પરસ્પર શે સંબંધ છે અને શું અંતર છે? તિષ જાણનારા કર્મોની દશા જાણુને ચહેના ફળ બતાવે છે શું ? જેમની જન્મ પત્રિકા બરાબર બનેલી હેય અને તે તિષ વિદ્યામાં પ્રવીણ હોય તે સુખ-દુઃખ-લાભ-અલાભ તે એટલે સુધી કે આયુષ્ય પણ બરાબર બતાવી શકે છે, આ કઈ રીતે સંભવિત છે? ઉત્તર :કર્મ એ ચાર સ્પશી પુદ્ગલ છે. મિથ્યાત્વ રૂપ પોતાના ભાવથી જ તે પુદ્ગલ, જીવના પ્રદેશની સાથે સંબંધિત થઈને, યોગ્યતાનુસાર અનુભાગ બતાવીને પુનઃ અલગ પણ થઈ જાય છે. તે ગ્રહ તિષ દેવ છે. કમેને સંબંધ જેવી રીતે અન્ય સંસારી જી સાથે છે તેવી જ રીતે ગ્રહરૂપ તિષી દેવેની સાથે પણ છે. બીજે કઈ ખાસ સંબંધ જાણવામાં નથી. જેમ નેત્ર આદિ અંગ પિતે કાંઈ સમજતું નથી, પરંતુ તેના ફરકવાથી શુભ, અશુભ, લાભ-અલભ વગેરેનું અનુમાન બુદ્ધિમાનોએ કર્યું છે. અને વિશેષ જ્ઞાનીઓએ તે તરૂપ મેળ પણ મેળવ્યું છે, એજ પ્રમાણે છીંક, જાનવરોની બેલી, શસ્ત્રાદિનું શુકન, વિજળી, ધુમ્મસ, માછલી, સમુદ્રમસ્ય, વાંદરાનું હસવું, પ્રકાશના ચિહ્નો, ભૂકમ્પ, અકાળે વૃક્ષનું ફળવું, વગેરે વસ્તુઓ ઉપરથી શુભાશુભ આદિ ફળ બતાવ્યા છે. તેના પરથી સાધારણ તિષી ફલાદેશ આપે છે. જેવું કર્મ ઉદયમાં આવ્યું હોય તે સંગ મળે છે, નહિ તો કઈ પણ પ્રકારે તેમના પર પ્રતિબંધ લાગી જાત. પ્રશ્ન ૧૩૨૭ –પૂર્વના તીર્થકરોના સમયમાં લોગસ કેવો હતો? ઉત્તર –મહાવિદેહ ક્ષેત્રની જે કઈ વિજયમાં, જે તીર્થકરનું શાસન ચાલતું હોય તે તીર્થકરના નામને લેગસ્સ હોય છે. ભારત અને ઐરાવત ક્ષેત્રમાં વર્તમાન વીસીમાં, એક બે ઈત્યાદિ જેટલા તીર્થકર થયા હોય એટલા તીર્થકરોના નામને લેગસ હોય છે. પ્રશ્ન ૧૩૨૮ –સાધુ-સાધ્વીને કેટલા પાત્રો રાખવાનું ક૯પે છે? આ મર્યાદા કયા શાસ્ત્રના મૂલપાઠમાં કે અર્થમાં છે? વધારે માત્રા રાખવા એ શુ કપની બહાર છે ? અધિક રાખે તે પ્રાયશ્ચિતનું કારણ બને છે? ઉત્તર :–જિનકલ્પી પ્રતિભાધારી વગેરે વિશિષ્ટ અભિગ્રહ વાળા સિવાય, સ્થવિર કલ્પી સાધુ-સાધ્વીને માટે બૃહકલ્પ ઉ. ૩ અને નિશીથ ઉ ૧૪ ના અર્થમાં, ત્રણ પાત્રા (પાત્ર-પાત્રો) બતાવ્યા છે. ભગવતી શ. ૨ ઉ. ૫ માં ઇન્દ્રભૂતિ અણગારના ભિક્ષા જવાના પ્રસંગવાળા પાઠના અર્થમાં પણ ત્રણ પાત્રા બતાવ્યા છે. તથા દશ વિકાલિકના ચોથા અધ્યયનમાં “ઉi aar” પાઠમાં બહારના પાત્ર બતાવ્યા. આ પ્રમાણે પ્રત્યેક સાધુ-સાવી કુલ ચાર પાત્ર રાખી શકે છે. ખાસ કારણ સિવાય વધારે રાખે તો નિશીથ સૂત્રમાં તે માટે લઘુ-ચમાસી પ્રાયશ્ચિત બતાવ્યું છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સમય –સમાધાન પ્રશ્ન ૧૩૯ :—સાધુઓએ સાબુ, સાડાને ઉપયાગ ન કરવા જોઇએ તે કયે સ્થળે આવ્યુ છે, તથા ઉપયોગ કરે તે। શું નુકસાન થાય ? એકવાર સાબુ, સાડાથી વસ્ત્ર ધાવાય તે તેને વારવાર ધાવા પડતા નથી, તેથી સમય બચે છે અને બચેલા તે સમય જ્ઞાન ધ્યાનમાં વધારે આપી શકાય ? ઉત્તર ઃ—સાબુ, સેઢા વગેરેથી કપડાં ધોવા તેમાં વિભૂષાનુ કારણુ દેખાય છે. સાધુને વિભૂષા કરવાનું દશવૈકાલિકના છઠ્ઠા અધ્યયનમાં નિષેધ છે અને એમ કરવુ તે ચીકણા ક`ખ ધનુ` કારણ . મતાવ્યું છે. નિશીથમાં તે માટે ચૌમાસી પ્રાયશ્ચિત કહ્યુ છે. ગામડાંનાં લોકોમાં તેમજ શેક વખતે નાગરિકામાં પુષુ તેના ઉપયોગ વર્જિત દેખાય છે. સાબુ, સેાડામાં ખારની મુખ્યતા છે. ખારને ઠાણાંગના ૯ મા ઠાણામાં સહસ્ર (હિંસાનું સાધન ) બતાવ્યુ છે તેથી ત્યાગી—વૈરાગી સાધુવ દ્વારા તેના ઉપયોગ કેમ ઉચિત ગણાય ? સાધુએ કારણ વિના વસ્ત્ર ધાતુ' જ ન જોઈએ, તે વારંવાર ધાવાનો પ્રશ્ન જ કાં છે? હા વારંવાર ધોવાનેા સભવ પણ સાબુ સેડાના પ્રયોગથી જ હાઈ શકે છે. અહિંયા ઓછું ધાવાના પ્રસગમાં તે સમય વધારે લાગે છે એવા પ્રશ્ન કરવા જ ન જોઇએ. પરન્તુ કાંક આગમાક્ત વિધિથી કાર્ય કરવામાં અધિક સમય કદાચ લાગી જાય, તે પણ આ અધિક સમય અવધિના ઓછા સમય કરતાં સારી છે, જેમકે કેાઈ વ્યક્તિ કોઇ વસ્તુ સામે લાવીને આપે તેના કરતાં ગવેષણામાં અધિક સમય જાય છે તે હિતકર છે. પ્રશ્ન ૧૩૩૦ :—વડીનીતિ વગેરેની અસાય છાંટા રૂપે મટાડી શકાય છે. ઘણા સાંભવ છે કે, ડીનીતિ વખતે અથવા રાત્રીના સમયે અથવા પરઢવવાના સમયે, કાંઈક અસજ્ઝાયને, પગ પર છાંટો પડી જાય છે, જે દૃષ્ટિ ગેાચર થતો નથી. આથી તે સાબીત થાય છે કે, પગને ધેાવા તે લાલદાયક છે. અને પરઠવવાના આધેા (રજોહરણ) પણ બીજો હાવા આવશ્યક છે, શું આ વિચારસરણી બરાબર છે ? ઉત્તર ઃ—સાવધાનીથી કાર્ય પતાવતાં તથા પરવતા, સાધુના પગ પર અસઝાયના છાંટા પડી જાય તે તે છાંટાને તથા લાગેલા લેપને સાફ કરી શકાય છે. પરન્તુ પગ ધોઇ શકાતા નથી. છાંટા ષ્ટિગોચર થતા નથી એવું જે કહે છે તે માત્ર બહાનું જ મતાવે છે. જો એમ હાત તા વડીનીતિનું કાય પત્યા પછી દરરોજને માટે પગ ધોવાના નિયમ ભગવાન બતાવી દેત, પરન્તુ એમ કહ્યુ નથી. તેથી આ વાત સાચી નથી. પરન્તુ પગ ધાવાને માટે કલ્પના કરવામાં આવી હોય એમ લાગે છે. જો ખરી રીતે જોઇએ તેા, અદૃશ્ય અસજ્ઝાય લાગવાનુ કારણ માખીએના મેલ પર બેસીને, પુસ્તક, પાત્ર, શરીર, ઉપધિ વગેરે પર બેસવાથી થઇ જાય છે. પરન્તુ આ અસાયને દૂર કરવાનું કોઈ વાસ્તવિક સાધન નથી તે। પછી પગ ધોવાની કલ્પિત વાત શા માટે કરવી જોઇએ ? એક સાધુને Page #210 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૧૮૧ એક જ રજોહરણ રાખવાનું કપે છે. પરઠવવા જતી વખતે બીજે રિહરણ રાખવાની કાંઈ જરૂર નથી. પ્રશ્ન ૧૩૩૧ –જ્યારે જૈન શાસ્ત્રમાં સ્પષ્ટ છે કે, કેવળ અષાઢ અને પિપ માસ જ વધે છે (અધિક માસ) આવી સ્થિતિમાં તે ૯ મે દિવસે સંવત્સરી કરવી ખાસ જરૂરી છે અને ૭૦ મે દિવસે માસી પ્રતિક્રમણ કરવું પણ એટલું જ જરૂરનું છે. ઉત્તર :–જ્યાં સુધી જૈન સિદ્ધાન્તાનુસાર પૂરું પંચાંગ તૈયાર ન થાય, ત્યાં સુધી માત્ર પિષ અને અશાઓને અધિક માસ માનીને, ચાલવાથી અનેક મુશ્કેલીઓ ઉભી થશે. જેમકે-કોઈ વખત સિદ્ધાન્ત-અનુસાર પિષ વચ્ચે અને લૌકિક-અનુસાર ચિત્રથી લઈને અશાહ સુધીના મહિનાઓમાંથી કઈ મહિને વધે, તે આવી સ્થિતિમાં હેલી-ચૌમાસી ચૈત્રી પૂર્ણિમાએ કરવી પડશે. જે લૌકિક અનુસાર શ્રાવણ, ભાદ્રપદ અને આશોમાંથી કઈ મહિને વધે, તે હાલી ચૌમાસી-ચૈત્ર-પૂર્ણિમાએ, અષાડી ચૌમાસી શ્રાવણ પૂર્ણિમાએ અને સંવત્સરી પર્વ આશેમાં મનાવવું પડશે. કદાચ સિદ્ધાન્તાનુસાર, અશાડ વધે અને લૌકિક અનુસાર ચૈત્ર, વૈશાખ અને છમાંથી કઈ મહિના વધે, તે અશાડી માસી લૌકિક જયેષ્ઠ પૂર્ણિમાએ કરવી પડશે. તે વખતે સંવત્સરી મનાવવાની સ્થિતિ કેવી રહેશે તે પણ વિચારવા જેવું છે. જે લોકિક અનુસાર શ્રાવણ, ભાદ્રપદ અને આશેમાંથી કોઈ મહિને વધે, તે અશાડી માસી લેકિક શ્રાવણની અને સંવત્સરી આશેમાં મનાવવી પડશે. ક્યારેક સિદ્ધાન્તાનુસાર પોષ અધિક થશે અને લૌકિક અનુસાર કેઈપણ મહિને અધિક નહિં હોય, તો હળી ચાતુર્માસ ચૈત્રી પૂર્ણિમાએ, અશાડી માસી શ્રાવણ પૂર્ણિ માએ અને સંવત્સરી આશામાસમાં આવશે. તેમજ સિદ્ધાન્ત અનુસાર અશાડ અધિક આવશે અને લૌકિકમાં કોઈ પણ માસ અધિક નહિં થાય તો અષાઢી ચૌમાસી શ્રાવણ પૂર્ણિમાએ અને સંવત્સરી આશ્વીનમાં થશે. સિદ્ધાન્તાનુસાર કે ઇવાર અધિક માસ ન હોય અને લૌકિક અનુસાર અધિક માસ હોય, તે આવી પરિસ્થિતિમાં ચોમાસી અને સંવત્સરી મનાવવામાં કેવી સ્થિતિ ઉત્પન્ન થશે ! ૪૯ મા દિવસે સંવત્સરી કરવાનો ઉલ્લેખ કયાંય પણ સિદ્ધાંતમાં જોવામાં આવ્યું નથી. અને પ્રત્યક્ષમાં પણ તેમાં અનેકવાર અંતર જોવામાં આવ્યું છે. ૭૦ દિવસનું વર્ણન સૂત્રમાં છે પરંતુ કેટલીકવાર તે સંવત્સરીથી કારતિક માસ સુધી ૬૮ દિવસ જ રહે છે. જેમકે ૨૦૦૦-૨૦૦૯ અને ૨૦૧૦ માં ૬૮ દિવસ જ રહેતા હતા જે હ૦ દિવસ પુરા કરે તે કારતક વદ બીજને દિવસે કાર્તિક માસીનું પ્રતિકમણું થાય છે. પરંતુ એમ કરવું ઉચિત નથી. કેટલીકવાર સંવત્સરી પછી ૬૯ દિવસ પણ રહે છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૨] સમર્થ–સમાધાન આવી સ્થિતિમાં દર વર્ષે ૭૦ દિવસ જ કેવી રીતે કાયમ રહેશે તેને વિચાર કરે કે પણ જરૂરી છે. પ્રશ્ન ૧૩૩૨ –શુભ કિયા અને અશુભ કિયા બંને લાગે છે કે માત્ર અશુભ કિયા જ લાગે છે ? કોઈએ ધર્મ ધ્યાન કરવા માટે ઉપાશ્રય બના તેમાં જે હિંસા થઈ તેની પાપરૂપ કિયા તથા ધર્મ ધ્યાન થાય છે તેની શુભક્રિયા લાગવી જોઈએ, મૃત્યુ સમયે મકાન વગેરેને મમત્વ ન છેડ તે તેની પરભવમાં પણ શુભ અને અશુભ બંને ક્રિયાઓ લાગે છે કે નહીં? | ઉત્તર–શુભ અને અશુભ બંને પ્રકારના કર્મ મિશ્ર પક્ષના કાર્યમાં બંધાય છે પરંતુ મૃત્યુ પછી અવત આશ્રયી પાછળની જે ક્રિયા લાગે છે તે પાપની લાગે છે, પુણ્યની નહી. આ વાત ભગવતી શ. ૫, ઉ. ૬ ની ટીકામાં બતાવી છે. - પ્રશ્ન ૧૩૩૩ –સમ્યકત્વમાં મનુષ્યના આયુષ્યને બંધ માનવામાં આવે તો કઈ કઈ હરકત ઉત્પન્ન થાય છે? ઉત્તર :–દેવ અને નારકી તે સમ્યક્ દષ્ટિપણામાં મનુષ્યનું જ આયુષ્ય બાંધે છે. પરંતુ તીય ચ પંચેન્દ્રિય અને મનુષ્ય સમ્યક્ દષ્ટિપણમાં કેવળ એક વૈમાનિક દેવનું આયુષ્ય બાંધે છે. આ વાત ભગવતી શ. ૩૦ માં સ્પષ્ટ છે. પ્રશ્ન ૧૩૩૪ – શંખ, પુષ્કલીપ ખલી) વગેરે શ્રાવકેએ ભજન કરીને પૌષધવત અંગીકાર કર્યું કે પૌષધ અંગીકાર કર્યા પછી ભેજન કર્યું? ઉત્તર –ઉપરના શ્રાવકેએ પૌષધમાં (દયા રૂપ પૌષધ) માં ભેજન કર્યું, એવું ભગવતી શ. ૧૨, ઉ. ૧ થી સ્પષ્ટ છે. પ્રશ્ન ૧૩૩પ –શ્રાવકને માટે સર્વથા વનસ્પતિ, કાચું પાણી તથા સ્નાનને ત્યાગ કયા શાસ્ત્રમાં છે? ઉત્તર –વનસ્પતિના સમારંભનાં ત્યાગી શ્રાવકથી પૃથ્વી ખેદતાં વૃક્ષનાં મૂળ છેદાઈ જાય તો તેના વ્રતનું ઉલંઘન થતું નથી વગેરે વર્ણન, ભગવતી શ. ૭, ઉ. ૧માં છે. આથી સ્પષ્ટ થાય છે કે પૃથ્વી પેદનાર કેઈhઈ શ્રાવક પણ વનસ્પતિનાં સમારંભનાં ત્યાગી હોય છે. તે પછી બીજા શ્રાવકો વનસ્પતિ, કાચું પાણી તથા સ્નાનના ત્યાગી હોય તેનું તે કહેવું જ શું! જ્ઞાતા ધર્મ કથા અધ્યયન ૧૩ માં જેવી રીતે નંદમણિયાર શેઠને જીવ દેડકાના ભાવમાં જીવનપર્યત છઠ્ઠ છઠ્ઠની તપસ્યા સ્વીકારીને પણ પારણામાં પ્રાસુક જળ વગેરે ગ્રહણ કરતા હતા, એવી જ રીતે અનેક શ્રાવક સંપૂર્ણ સચિત્ત વસ્તુઓના ખાનપાનના ત્યાગી હોય છે. - પ્રતિમા ધારણ કરતા પહેલાં જે કઈ શ્રાવકને સ્નાનાદિનો ત્યાગ ન હોય અને તે પ્રતિમા ધારણ કરે તો તેને પાંચમી પ્રતિમામાં સ્નાન અને રાત્રિ ભોજનને, છઠ્ઠી Page #212 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજે [ ૧૮૩ પ્રતિમામાં અબ્રહ્મચર્યને અને સાતમીમાં સચિત્ત ખાનપાનને ત્યાગ અવશ્ય કરે છે. આ વાત દશા શ્રત સ્કંધના છઠ્ઠા અધ્યયનમાં છે. પ્રશ્ન ૧૩૩દ–છ અણગારેને અર્થાત ત્રણ સંઘાડાઓને શું કયાંય પણ આહાર ન મળે કે જેથી તેઓ દેવકી મહારાણને ત્યાં પધાર્યા? તે સમયે પુછગાછ કરીને ગેચરી જવાને રીવાજ નહતે શું? ઉત્તર:–ત્રણે સંધાડાના મુનિઓએ ગોચરી કરવા માટે પ્રભુની આજ્ઞા મેળવી લીધી હતી એજ પ્રમાણે આજ્ઞા લેવાને રિવાજ પણ હતા. મહોલ્લાના નામ લેવાની કોઈ જરૂરત ન હતી, કારણ કે અનેક સાધુઓના પ્રસંગમાં સૌની ભેગી ગોચરી રાખવાથી બરાબર વ્યવસ્થા જળવાતી ન હતી અને સમય પણ વધારે લાગી જતો. અનેક મુનિઓને અનેક પ્રકારના અભિગ્રહ તથા આયંબિલ આદિ વિવિધ પ્રકારની તપસ્યા હોવાથી અવ્યવસ્થા થવાની સંભાવના રહે છે તેથી આવા પ્રસંગ પર તો સેવા ઉપરાંત એક–એક મુનિ અથવા બે–એ અથવા ત્રણ-ત્રણ મુનિના સંઘાડાની વ્યવસ્થા હોય અને તેઓ જ પિતાના સંઘાડાના આહારપાણી વગેરેની વ્યવસ્થા રાખે તે એવા પ્રસંગ ઉપર આહારપાણી ભિન્ન હોવાને કારણે એકબીજાએ ફરસેલા અથવા વગર ફરસેલા ઘરની સૂચના કરવાની કઈ જરૂરત રહેતી નથી, જ્યાં જે મુનિને મુનિવિધિથી ભિક્ષા મળે તે મુનિ ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરે છે. ત્રણે સંઘાડાના મુનિ અન્યત્ર ભિક્ષા લેતા લેતા દેવકી મહારાણીને ત્યાં પણ પહોંચી ગયા હતા. એજ મુનિવરે ફરી પધાર્યા છે, એવું જાણવાથી દેવકીને શંકા થઈ. બીજા બીજા મુનિએ પધાર્યા છે એવું જાણવામાં આવ્યું હોત તે દેવકીને શંકા થાત નહીં. પ્રશ્ન ૧૩૩૭ –શ્રી નમસ્કાર મંત્રનાં પહેલાં અને પછી બીજ અક્ષર મુકવામાં આવે છે. તેમજ લેગસને પણ કહ૫ છે તો શું તે મૂળ પાઠનાં સ્મરણથી કર્મ કાપવામાં અધિક લાભ છે? જે કહેવામાં આવે કે સાંસારિક કાર્યોની સિદ્ધિ માટે આચાર્યોએ બનાવેલ છે, તે એમ કહેવું એ મિથ્યાત્વનું કાર્ય છે. પ્રશ્ન એ છે કે મિથ્યાત્વ લાગનારી પ્રવૃત્તિઓનું વિધાન આચાર્યોએ કેમ કર્યું? ઉત્તર –નમસ્કાર મિત્ર વગેરેની આગળ અને પાછળ બીજાક્ષર લગાવવાની કોઈ જરૂર નથી. તે લગાવવાથી કર્મ કાપવામાં અધિક લાભને હેતુ જા પણ નથી. એજ પ્રમાણે લેગસ્સ વિગેરેના ક૯પ વિશે પણ સમજવું જોઈએ. આ મન્ત્રની સાધના સાંસારિક કાર્યોની સિદ્ધિ માટે કરવી એ લેકોત્તર પ્રવૃત્તિને મિથ્યાત્વ માનવામાં આવે છે. પરંતુ લૌકિક તથા કુપ્રચનિક દેવની આરાધના રૂપ મિથ્યાત્વની અપેક્ષાએ ઘણી મંદ છે. તેથી કેઈ આચાર્યો તે મિથ્યાત્વી જીવેની રૂચિ હઠાવવા માટે આ બીજાક્ષર બનાવ્યા હોય એ સ્વભાવિક છે, Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ] સમર્થ સમાધાન પ્રશ્ન ૧૩૩૮ :—ભાવી તીથ કરાને નમસ્કાર કરવે જોઈ એ કે નહી ? ઉત્તર :—કૃષ્ણ વાસુદેવ અને શ્રેણિક નરેશ વગેરેના ભવિષ્યમાં તીર્થંકર થવાને ખુલાસેા થઈ જતા પણ તેમને કોઇપણુ સાધુસાધ્વી વગેરે વંદા કરી ન હતી. આ પ્રમાણથી સ્પષ્ટ છે કે ભાવિ તીથ કરાને પહેલાં નમસ્કાર કરવામાં આવતા નથી. પ્રશ્ન ૧૩૩૯ :—ગ્રહણ વખતે જે અસજ્જાય રાખવામાં આવે છે. તે ગ્રહણ છૂટુ પડયા પછી પણ કેમ રાખવામાં આવે છે ? ગ્રહણ પહેલાં કેમ નહી ? અન્ય મતાવલમ્બી સુતક લાગવાથી કેટલાક લોકો ભાજન વગેરે અધ કરી દે છે? આ સૂતક શું છે? ઉત્તર્ :—જૈન સિદ્ધાંતમાં ગ્રહણનું સૂતક મતાવ્યું નથી અને અસાય પણ ગ્રહણુ થતાં પહેલાં ખતાવી નથી, પરન્તુ ગ્રહણનાં સમયમાં અને સમાપ્તિમાં કેટલાક સમય સુધી રાખવાને! ખુલાસો આપ્યા છે. તેથી તે પ્રમાણે અસજ્ઝાય રાખવામાં આવે છે. પ્રશ્ન ૧૩૪૦ : કેટલીક પૂર્ણિમા તથા વદ એકમની અસજ્ઝાય રાખવામાં આવે છે, તે બાકીની પૂર્ણિમાએ અને પ્રથમાએ (એકમ)ને કેમ રાખવામાં આવતી નથી? ઉત્તર :—ભાદ્રપદ, આશ્વિન, કારતિક, ચૈત્ર અને અષાઢી પૂર્ણિમા અને તેમની આગળની તીથીએ પર ઈન્દ્ર, સ્કંદ, યક્ષ આદિ દેવાના મહાત્સવાને કારણે અસજ્ઝાય રખાય છે. ખીજા માટે નહી. પ્રશ્ન ૧૩૪૧ :—આર્દ્રા નક્ષત્ર બેસી જતાં ગાજવીજ વગેરેની અસજ્ઝાય નહી' રાખવામાં કર્યું કારણ છે ? ઉત્તર :-આર્દ્રાથી ચિત્રા પન્ત નવ નક્ષત્ર વરસાદના માન્યા છે, તેથી તેમાં ગાજવીજ થાય તે તેની અસજ્ઝાય માની નથી. અન્ય સમયમાં અસ્વાભાવિક દેવાદિ કૃત હોવાની શંકાથી અસજ્ઝાય માનવામાં આવે છે. પ્રશ્ન ૧૩૪૨ :—કોઈ શાસ્ત્રમાં વિગયની સાથે ‘માંસ’નું નામ પણ મૂલ પાડમાં છે, ત્યાં વણુન છે કે સાધુ તે વિગયાને હમેશા ન ભોગવે. આ પાથી એવા અથ નથી થતા કે સાધુ માંસ પણ કોઈ કોઈ વાર ભાગવી શકે છે ? શિલાંક આચાર્યે પણ આચારાંગ સૂત્રમાં માંસ અથ જ કર્યાં છે. જો કે તેમણે ટીકામાં લેપ વગેરે એવા અર્થ કરી દીધો છે? ઉત્તર :—વિગયનાં પ્રસંગમાં તે નામને નિર્દેશ કરી દીધા છે, પરંતુ જે વિગય સાધુને ચેાગ્ય હોય તે વિગયાનું સાધુ નિત્ય સેવન ન કરે, એમ સમજવું. કારણ કે માંસ અને મદિરા સેવન કરવાને સાધુને માટે એકાંત નિષેધ સૂત્રમાં કર્યાં છે. જો કોઈ અતિ પ્રમાદિ, રસલેલુપી સાધુ એવુ કરે તે તેનું ખંડન પણુ સ્વયં સૂત્રકારે ‘‘માયાળ સંાલે નોમ રેના ” વગેરે શબ્દોથી આચારાંગમાં જ કર્યુ છે, Page #214 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૧૮૫ તથા દશ વૈકાલિકનાં પાંચમા અધ્યયનના બીજા ઉદ્દેશામાં મદિરાપાન કરનાર વેષધારીને ચાર, કપટી જૂઠ્ઠો, ગુણ શૂન્ય, નિરંતર અસાધુ, દુર્મતિ, વિરાધક વગેરે કહ્યો છે. આ બધા પ્રમાણેથી સ્પષ્ટ છે કે શાસ્ત્રકારે માંસ અને મદિરાને સર્વથા નિષેધ કર્યો છે. - પ્રશ્ન ૧૩૪૩ –સ્વપ્ન કયા ઉદયથી આવે છે? તેરાપંથી અને સ્થાનક વાસી માન્યતામાં આ વિષયમાં શે મતભેદ છે? ઉત્તર :–સ્વન દર્શન જ્ઞાનાવણય અને દર્શનાવણ્ય કર્મનાં ક્ષાપશમથી થતું હેવા છતાં પણ મુનિદર્શન વગેરેથી સંબંધીત શુભસ્વપ્ન મોહનીય કર્મના ક્ષપશમથી તથા વિકાર સંબંધી વગેરે અશુભસ્વપ્ન મોહનીય કર્મનાં ઉદયથી થાય છે. તેરાપંથીઓ, ભગવાન મહાવીરે ભૂલ કરવી અને પ્રમાદનું સેવન કરવું, સ્વપ્નની ચર્ચાથી પણ સિદ્ધ કરવા માંગે છે. પરંતુ તેમનું કથન ન્યાયદષ્ટિથી સિદ્ધ થઈ શકતું નથી. તેનું વિશેષ સ્પષ્ટીકરણ સદ્ધર્મ મંડન પ્રશ્ન-૩૨૦-૩૨૧ અને ૩૩૧ માં કર્યું છે. પ્રશ્ન ૧૩૪૪ –ભગવતી સૂત્રમાં તીયચનિને માતૃસ્થાન ક્યા આશયથી કહ્યું છે? ઉત્તર –તીય ચ ની ઘણુ જીવેનું આશ્રય સ્થાન હોવાથી બધા જીવોની માતા સમાન છે. અહિંયા ગૌતમ સ્વામિએ એવો પ્રશ્ન પૂછે છે કે હે ભગવંત! એ કઈગતિમાં પાપકર્મનું ઉપાર્જન કર્યું હતું અને કઈ ગતિમાં પાપનું સમાચરણ [ પાપ કર્મના હેતુભૂત પાપક્રિયાનું આચરણ ] કર્યું હતું ? ઉત્તરમાં ભગવાને આઠ વિકલ્પ બતાવ્યા, જેમાં પહેલે વિકલ્પ બધા જ તિર્યંચનીમાં હતા અને ત્યાં જ તેઓએ પાપકર્મનું ઉપાર્જન અને સમાચરણ કર્યું હતું. આ પ્રથમ વિકલ્પની ઉપર જે નેટ છે, તેમાં નીચે પ્રમાણે ભાવ હવે જોઈએ. અમુક સમયમાં જે તીર્થંચ ગતિ સિવાય બાકીની નરક આદિ ત્રણ ગતિમાં જીવ હતા અને તેઓ કેટલાંક સમય પછી કેટલાક મેક્ષમાં અને કેટલાક રહ્યા તે તીર્થંચ ગતિમાં ચાલ્યા ગયા હોય અને કાલ-કમાગતા ત્રણ ગતિનાં સર્વે જીવે તીર્યચ ગતિમાંથી આવ્યા હોય એવા પ્રસંગમાં તે બધા જ તીર્ય નીમાં હતા એમ કહેવાય છે. તેમણે ત્યાં નરક ગતિ વગેરેના હેતુભૂત પાપકર્મનું ઉપાર્જન અને સમાચરણ કર્યું આ વાત પહેલા શતકના બીજા ઉદ્દેશામાં ત્રણગતિમાં ] બતાવતા શૂન્યકાળથી પણ પુષ્ટ થાય છે. તીર્થંચ ગતિમાં રહેલાં સર્વ જે ક્યારેય પણ નીકળી શકતા નથી, એટલા માટે ત્યાં શૂન્ય કાળ હેઈ શકતો નથી. આ પ્રશ્ન ૧૩૪૫ – કર્મ કયાં બંધાય અને કયાં ભેગવાય એ બાબતના ૬ બેલમાં એમ આવ્યું છે કે, તીય ચ, નરક અને દેવમાં, તે તે કેવી ફિતે હેઈ શકે? જ્યારે નરકને જીવ દેવલોકમાં અને દેવલોકમાંથી નરકમાં ઉત્પન્ન થતું નથી? Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ] સમય –સમાધાન ઉત્તર ઃ—પાપ–ક્રિયાના આચરણથી જીવાએ પાપકનું ગ્રહણ કઈ ગતિમાં કર્યુ” તેના ઉત્તરમાં છઠા વિકલ્પની શંકાના ઉત્તર નીચે પ્રમાણે છે–નરકના જીવ સીધા દેવલાકમાં ઉત્પન્ન થતા નથી અને દેવલાકના જીવ સીધા નરકમાં ઉત્પન્ન થતા નથી, એ વાત સાચી છે પરંતુ આ ૬ ઠા ખેલમાં પણ તીય ચ તા સામેલ જ છે. તેથી નરકના જીવ તીચમાં થઇને દેવામાં અને દેવોના જીવ તીય ચમાં થઇને નરકમાં જઈ શકે છે. આ વાત સારી રીતે સમજાવી છે. પ્રશ્ન ૧૩૪૬ :—ઉણાદરી શી આવશ્યકતા હતી? કાઇ તપને માટે ટુકડીના ઇંડાનુ પ્રમાણ આપવાની બીજુ ઉદાહરણ ન આપી શકાય ? ઉત્તર :—કુકડી ( કુકુટી ) ના અથ શરીર અને ઉદર તથા ઇંડાના અમ્હાં ( મ્હોંમાં સમાય એટલા કવલ ) પણ થાય છે. આ પ્રકારના અ` સાંભળવામાં તથા ધારવામાં આવેલ છે. હવે રહી વાત આવે શબ્દ ખેલવાની, તેા ખાસ પ્રદેશમાં કોઈ શબ્દના પ્રયોગ અનુચિત પણ માનવામાં આવે, અને અન્ય પ્રદેશમાં એજ શબ્દ સામાન્ય માનવામાં આવે છે, જેમકે પૂજાખમાં કુકડીને અથ ભુટ્ટા થાય છે. અને સામાન્ય રીતે કુકડીને ખાવાના તેઓ પ્રયોગ કરે છે, ઇત્યાદિ કેટલાક શબ્દો કોઈ દેશમાં આદરવાચક અને કેટલેક સ્થળે ગાળી વાચક (ગાળ દેવી) અને લજ્જાજનક હોય છે, તેથી પ્રસ ંગેાપાત એવા શબ્દને પ્રયાગ કરવામાં જ્ઞાનીઓએ કઈ હરકત માની ન હતી. હાં, અ કરતી વખતે તે શબ્દના ભાવ સમજાવવાનું લક્ષ્ય રાખવાની અત્યંત આવશ્યકતા છે. પ્રશ્ન ૧૩૪૭ :—ભગવતી સૂત્રના ૧૩મા શતકમાં ચાર સમવસણુ ક્યા આશયથી કહેલ છે? સમવસરણ તે ભગવાનનુ` હોય છે. અક્રિયાવાદી, તથા અજ્ઞાનવાદી સમકિત તેમજ જ્ઞાનમાં કઈ રીતે હોય છે કે જ્યારે એ અને ખરાબ છે ? 7 ઉત્તર :—અનેક પ્રકારના પરિણામવાળા જીવ જેમાં રહે તેને ‘સમવસરણ ૮ મત ’ અથવા દન કહે છે. જીવાદિ પદાર્થાના અસ્તિત્વને માનનારા ક્રિયાવાદી છે. અહિં બતાવેલા અધા ક્રિયાવાદી સભ્યષ્ટિ જ છે. બાકીના ૩ સમવસરણવાળા સભ્યષ્ટિ નથી. જીવિ પદાર્થાના અસ્તિત્વને નહિ માનનારા અક્રિયાવાદી છે, અજ્ઞાનને શ્રેષ્ઠ માનનાર અજ્ઞાનવાદી અને એક વિનયને જ શ્રેષ્ઠ માનનાર વિનયવાદી છે. એમ તે સમ્યક્ત્વ અને જ્ઞાનમાં એક સમવસરણ ક્રિયા વાદી માનેલ છે, પરન્તુ વિકલેન્દ્રિયના સમતિ અને જ્ઞાનમાં અક્રિયાવાદી અને અજ્ઞાનવાદી એમ બે સમવસરણુ ખતાવ્યા છે, જેનુ કારણ એમ જણાય છે કે, જો કોઈ સમક્તિથી પડતા સંજ્ઞી પ ંચેન્દ્રિયથી જીવ મરીને વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન થયા હાય, તે વિકલેન્દ્રિય જીવામાં અલ્પ સમયને માટે અપર્યાપ્ત અવસ્થામાં પડતાં, સાસ્વાદન સમકિત અને જ્ઞાનના અંશ માન્યા છે. પરન્તુ તે અસંજ્ઞી હાવાથી, તે જ્ઞાનાદિનું તેને ભાન હોતું નથી, Page #216 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૧૮૭ તથા તે મિથ્યાત્વ સન્મુખ છે અને શીઘ્ર મિથ્યાત્વમાં જશે. તેથી તેમાં ઉપરના બે સમવસરણ બતાવ્યા છે. વિકલેન્દ્રિયને લઈને જ સમ્યકત્વ અને જ્ઞાનમાં વચ્ચેના બે સમવસરણું કહ્યા છે તે બરાબર છે. પ્રશ્ન ૧૩૪૮ –અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય કેટલી કમ પ્રકૃત્તિઓને બંધ કરે છે? ઉત્તર:–અપર્યાપ્તિ સૂક્ષમ પૃથ્વીકાય અને એકેન્દ્રિયના જીવ ૧૪ કર્મ પ્રકૃતિએને વેદે (ભગવે) છે-જ્ઞાનાવરણીયથી લઈને અંતરાય સુધી ૮ કર્મની ૮ પ્રકૃતિ, ૯ શ્રેતેન્દ્રિયનું આવરણ અર્થાત્ તેન્દ્રિયના અભાવનું દુઃખ ભોગવે છે. ૧૦ ચક્ષુઈન્દ્રિયઆવરણ ૧૧ ધ્રાણેન્દ્રિય આવરણ ૧૨ રસેન્દ્રિય આવરણ ૧૩ સ્પર્શેન્દ્રિયનું આવરણ અને ૧૪ પુરુષવેદ-આવરણ, સ્પર્શ ઈદ્રિય અને નપુંસક વેદ તેને છે પરંતુ તેને અભાવ બતાવ્યું નથી. પ્રશ્ન ૧૩૪૯ –શર્કરા પ્રભા (પૃથ્વી-નરક) પૂર્વના છેડાથી મનુષ્યક્ષેત્રમાં ઉત્પન્ન થવાની સમણું નથી, એ કયા આશયથી કહ્યું? ઉત્તર:–રત્ન પ્રભા પૃથ્વી તે આ જ છે, અર્થાત્ આપણે રત્નપ્રભા પૃથ્વીની ઉપરના ભાગમાં (છત ઉપર જ) બેઠા છીએ. તેથી આ પૃથ્વીના છેલ્લા છેડાથી એકેન્દ્રિય જેને મનુષ્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થવા માટે સમ (બરાબર સીધાણમાં) શ્રેણી (પંક્તિ, લાઈન) હોય છે. પરંતુ શર્કરાદિ પ્રભા પૃથ્વીઓ તે નીચે આવેલી છે તેના પૂર્વાદિ છેડાઓથી એકેન્દ્રિય જીને મનુષ્યક્ષેત્રમાં આવવા માટે સમશ્રેણી લાગણી નથી. તેથી સમશ્રણને નિષેધ બતાવ્યો છે. પ્રશ્ન ૧૩૫૦ –આકાશના એક દેશમાં એકેન્દ્રિયના પર્યાપ્તા તથા અપર્યાપ્યા છે. રત્નપ્રભા અને સિદ્ધ શીલાની અપેક્ષાએ કયા આશયથી કહ્યું? શું આખાયે દેશમાં નથી ? (ભગવતી પૃ. ૩૦૧૪) ઉત્તર:-પૃ. ૩૦૧૪ ના ભાવ આ પ્રમાણે સમજવા. હે ભગવાન! પર્યાપ્ત બાદર પૃથ્વીકાયના જીનું સ્થાન ક્યાં કહ્યું છે ?...હે ગૌતમ, સ્વસ્થાનની અપેક્ષાએ રત્ન પ્રભાદિ આઠ પૃથ્વીઓમાં છે. ઈત્યાદિ વર્ણન પન્નવણું સૂત્રના બીજા સ્થાનપદમાં બતાવ્યા પ્રમાણે જાણવું-એમ કહીને પન્નવણાની ભલામણ આપી દીધી છે. અને કહી દીધું છે કે, પર્યાપ્ત બાદર પૃથ્વી કાયના સ્થાનેથી લઈને, યાવત્ પર્યાય અને અપર્યાય-તે બધા સૂક્ષમ વનસ્પતિ કાયના જીવે એક જ પ્રકારના છે. તેનામાં કઈ વિશેષતા કે ભિન્નતા નથી. હે આયુષ્યમાન શ્રમણ, તે સર્વકમાં વ્યાપ્ત છે. આ પ્રમાણે સંક્ષેપમાં અહિંયા એકેન્દ્રિયના ૨૦ બેલેનાં સ્થાન વગેરેની ભલામણ પન્નવણાની આપી દીધી છે. પન્નવણામાં તે તેનું વર્ણન અલગ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ] સમર્થ–સમાધાન અલગ આપ્યું છે. અહિં સંક્ષેપમાં એ જ સમજવું કે, બાદર એકેન્દ્રિયના ૧૦ ભેદ લેકમાં કયાંક છે અને કયાંક નથી. પરંતુ સૂક્ષમ એકેન્દ્રિયના ૧૦ ભેદ સંપૂર્ણ લેકમાં છે. પ્રશ્ન ૧૩૫૧ –ચરિમ સમયે કૃતિ યુગ્મ એકેન્દ્રિયમાં દેવ ઉત્પન્ન થતા નથી, તે કયા આશયથી કહ્યું છે? ઉત્તર :–અહિં ચરમ શબ્દથી એકેન્દ્રિયને મરણ સમય વિવક્ષિત છે અને તે તેના પરભવ (આગળના)ના આયુષ્યને પ્રથમ સમય છે. જ્યારે એકેન્દ્રિયના ભવને અંતિમ સમય બતાવી દીધું અને તે આગામી ભવમાં જાય છે ત્યારે તેમાં દેવેનું ઉત્પન્ન થવું એ કેમ સંભવિત હોય? અહિં તે ઉત્પન્ન થવાવાળા એ જ એકેન્દ્રિય છે. પ્રશ્ન ૧૩પર –પ્રથમ ચરિમ (છેલ્લે, સમય અને ચરિમ–અચરિમ સમય કેને કહે છે? ઉત્તર:–વિવક્ષિત સંખ્યાની રાશીના અનુભવના અને ભાવના પણ અંતિમ સમયવતી એકેન્દ્રિયને ચરમ-ચરમ-સમય કૃતયુગ્મ (૨) એકેન્દ્રિય કહેવામાં આવે છે. વિવક્ષિત સંખ્યાની રાશીના અનુભવના પ્રથમ સમયવતી અને પિતાના ભવના અંતિમ સમયવતી એકેન્દ્રિાને પ્રથમ ચરમ સમય કૃતયુગ્મ ૨ કહે છે, આ પ્રકારના તે તે શબ્દોને જોઈને શબ્દાનુસાર અર્થ સમજવું જોઈએ. અપ્રથમ અને ચરમ સમયના બોલ તે જાણ્યા નથી. પ્રશ્ન ૧૩૫૩ –શ્રેણિક નરેશના પૂર્વ ભવનું વર્ણન કયા સૂત્રમાં આવ્યું છે? ઉત્તર:- શ્રેણિક નરેશના પૂર્વ ભવનું વર્ણન કેઈ સૂત્રમાં જોવામાં આવ્યું નથી. પ્રશ્ન ૧૩૫૪ –શ્રી કૃષ્ણ વાસુદેવને પ્રધુમ્ન કુમાર પ્રમુખ સાડાત્રણ કરોડ કુમાર હતા, તે શું તે બધા કૃષ્ણ વાસુદેવના જ પુત્ર હતા? ઉત્તર –પ્રદ્યુમ્નકુમાર આદિ સાડા ત્રણ કરોડ કુમાર, અંતગડ તથા જ્ઞાતામાં બતાવ્યા છે. તે બધા કૃષ્ણ-વાસુદેવના પુત્રો હતો એમ ન સમજવું જોઈએ. પરંતુ તેના રાજ્ય (પરિવાર) માં બધા સ્થાને મળીને એટલા કુમારે હતા. આ બાબત ત્યાં બતાવેલ દશાર, મહાવીર, દુદન્ત, વીર વગેરેની સંખ્યા તથા વર્ણનથી સ્પષ્ટ છે. પ્રશ્ન ૧૩૫૫ –માતાને ઘેર ગયા પછી થાવચ્ચ પુત્રે ૧૦૦૦ પુરુષે સાથે, સ્વયં પંચ-મુછી લેચ કરીને દીક્ષા લીધી, તેમણે માતાની હાજરીમાં દીક્ષા કેમ ન લીધી? ઉત્તર :–જેવી રીતે થાવણ્યા પુત્રની માતા, દીક્ષાની આજ્ઞા આપીને ચાલી ગઈ અને પછી તેણે દીક્ષા લીધી. એવી જ રીતે મેઘકુમાર તથા જમાલિ ક્ષત્રિયકુમાર વગેરેના માતા પિતા પણ દીક્ષાની આજ્ઞા આપીને, ચાલ્યા ગયા. તેમના ગયા પછી, દીક્ષા લીધી. Page #218 -------------------------------------------------------------------------- ________________ face ભાગ બીજ તેનું કારણ એમ જણાય છે કે, મેહને કારણે તેનું હૃદય ભરાઈ આવતું હશે, જેથી તેએ દીક્ષાની આજ્ઞા આપીને, દીક્ષા પહેલાં જ ચાલ્યા જતા હશે. ત્યાર બાદ ચિત્તમાં સમાધિ થતાં દર્શન કરી લેતા હશે. પ્રશ્ન ૧૩૫૬ :—શ્રી અરિષ્ટનેમિ (નેમનાથ) ભગવાન, વિવાહ સ્થળેથી જ ગિરનાર પર્વત પર ચાલ્યા ગયા, ત્યારે તેમણે વર્ષીદાન કયારે આપ્યું ? અને તેના ઉલ્લેખ કયા સૂત્રમાં છે! ઉત્તર :—ઉત્તરાધ્યયન સૂત્રના ૨૨મા અધ્યયનની ૨૧મી ગાથાના મળ નામો ૭ ો પાડથી, ભગવાન અરિષ્ટનેમિએ દીક્ષા લેવા માટે મનમાં નિશ્ચય કર્યાં, દેવા આવ્યા વગેરે વણુ નથી વ`દાન આપ્યું. એવા અ પણ થાય છે. કેમ કે ભગવાનના દીક્ષાના ભાવ થવાથી જ લેાકાંતિક દેવે આવીને, પોતાના જીતાચાર પ્રમાણે ભગવાનને દીક્ષા લેવાનુ કહે છે. પછી ભગવાન વર્ષીદાન આપે છે. અને ત્યાર ખાદ દીક્ષા લ્યે છે. કલ્પસૂત્રમાં પણ તેમણે વરસી દાન આપ્યું એવા ઉલ્લેખ છે. ઈત્યાદિ પ્રમાણેાથી, વિવાહ સ્થળ પરથી જ ગિરનાર પર્વત પર ગયા એવું સિદ્ધ થતું નથી પરન્તુ વષીદાન અને મહેાત્સવ પછી જ દીક્ષા ગ્રહણ કરી. પ્રશ્ન ૧૩૫૭ :—અરાવત હાથી બધા હાથીઓમાં શ્રેષ્ઠ કેવી રીતે હોય છે? તેનામાં કઈ કઈ વિશેષતાએ છે? અત્યારે તે કયાં જોવા મળે છે? દેવલાકમાં જે ઈન્દ્રના હાથી છે તે તીય ચ ચેાનિના છે કે વૈક્રિય યાનિના ઉત્તર ઃ—શક્રેન્દ્રના જે વાહન રૂપ હાથી છે તેને ‘અરાવત' કહે છે! આ હાથીનુ સ્વરૂપ જે છે, તે, અન્ય હાથીના રૂપ બનાવવા વાળા દેવાની સેનાના અધિપતિ છે. દેવલાકમાં જે હાથી, ઘેાડા, બળદ, ભેંસ વગેરે બતાવેલ છે તે બધા, દેવાના બનાવેલા જ રૂપ છે. ત્યાં તીન્ચ હાથી, ધેાડા વગેરે નથી. તીયન્ચ જાતિના હાથીએમાં ભદ્રંમદ આદિ જાતિઓ છે, પરન્તુ ઐરાવત નથી. પ્રશ્ન ૧૩૫૮ :૨૫ ખેલના ઘેાડામાં ચાર જ ગતિ કેમ કહી છે ? સિદ્દગતિને કયા આશયથી છેડી દીધી છે ? ઉત્તર્ :ગતિનામ કર્મીના ઉદયથી જીવની પર્યાય-વિશેષની અપેક્ષાથી જે ૪ ગતિનું વણુન શાસ્ત્રમાં બતાવ્યું છે. એ જ ચાર ગતિ ૨૫ ખેલના થોકડામાં લીધી છે. સિદ્ધગતિ કમ રહિત જીવાની છે તેથી ત્યાં કીધી નથી. પ્રશ્ન ૧૩પ૯ :-મધા દેવલાકામાં પાંચમા બ્રહ્મલાકને શ્રેષ્ઠ કેમ માન્યુ છે ? ઉત્તર :—પાંચમા દેવ લોકમાં રહેનારા લેાકાંતિક (ઉદય ભાવરૂપી લાકના અંતમાં રહેનાર) દેવા આવીને, તીથંકર ભગવાનને દીક્ષા લેવા તથા તી પ્રવર્તાવવા વિનંતી કરે Page #219 -------------------------------------------------------------------------- ________________ .ܪ છે, ત્યારે ભગવાન વષીદાન આપીને દીક્ષા લ્યે છે. તથા બધા દેવ લાકની અપેક્ષાએ પાંચમા દેવલેાકનુ ક્ષેત્ર વિશાળ છે. તેથી તેને મેાટું માન્યું છે. 1 સમથ –સમાધાન પ્રશ્ન ૧૩૬૦ : પ્રત્યેક તીથ કરની સાથે હજારા વ્યક્તિ દીક્ષા લે છે, કિન્તુ ભગવાન મહાવીર સ્વામીએ એકલા જ દીક્ષા કેમ લીધી ? ઉત્તરૢ :—દીક્ષા અંગીકાર કરવી, પ્રત્યેક વ્યક્તિની પાતાની ખાખત છે. તે સમયે કોઈની ઈચ્છા થાત તે તે, ભગવાનની સાથે દીક્ષા લઈ શકત તેમાં ભગવાનની કોઈ રૂકાવટ ન હતી. કાઈ પણ વ્યક્તિની ઈચ્છા એ સમયે દીક્ષા લેવાની ન થઈ, તેથી ભગવાને એકલા જ દીક્ષા લીધી. પ્રશ્ન ૧૩૬૧ :—સમવાયાંગ સૂત્ર સમવાય ૧૧ સુ` સૂત્ર પાઢ આ પ્રમાણે છે. રોગતાઓ વારસદારેદિ નોયદિ આયાદાપ નો અંતે પન્નતે” તેમાં ‘લેાકાન્ત’ શબ્દના અર્થ શું છે? જયોતિષ-અન્ત, યાતિષ ચક્રને અન્ત ભાગ લેાકાતથી ૧૧૧૧ યોજન કયા હિસાબથી બેસે છે ? જ્યેાતિ ઉત્તર :-સમભૂમિ ભાગથી ૭૯૦ ચાજન ઉપરથી જ્યાતિષી દેવાના વિમાન શરૂ થાય છે. અને ૯૦૦ ચેાજનની ઉંચાઈ સુધી છે. કુલ ૧૧૦ ચેાજનની ઉંચાઈમાં ષીઓના વિમાન આવેલાં છે. ત્યાં તિર્થાં લેાકની લંબાઈ પહેાળાઈ એક રજ્જુ પરિમાણ છે. જેમાંથી ચારે તરફ ૧૧૧૧ ચાજન કિનારાના ભાગ છેડીને જ્યાતિષીઓના વિમાન આવેલાં છે. અર્થાત્ તીમાંં લેાકના ૧૧૧૧ ચેાજન અંતિમ ભાગમાં જ્યાતિષીએના વિમાન નથી. અહિ જોઈ સ તેના અર્થ એ છે કે જ્યાતિષીઓના જે છેલ્લા બે વિમાન છે તેનાથી આગળ ચારે તરફ ૧૧૧૧ ચેાજન ઉપર તિચ્છા લેાકના અન્ત છે, તે ૧૧૧૧ યાજન અંતિમ ભાગમાં લેાક સ્વભાવથી જ જ્યાતિષ દેવાના વિમાન નથી. પ્રશ્ન ૧૩૬૨ :—નિશ્ચય અને વ્યવહારનુ સ્વરૂપ શુ' છે? ઉત્તર :—વસ્તુના મૂળ સ્વરૂપને નિશ્ચય અને તેને અનુકુળ પાષક બાહ્ય શુદ્ધ સાધનાને વ્યવહાર કહે છે. પ્રશ્ન ૧૩૬૩ :—નિશ્ચય મેક્ષ માગ નિવિકલ્પ અને વ્યવહાર માક્ષ મા સવિકલ્પ આશ્રવ સહિત છે? ઉત્તર ઃ—જો કે નિશ્ચય મેાક્ષ માર્ગ નિવિકલ્પ છે, અને વ્યવહાર મેક્ષ માગ સવિકલ્પ તથા પુણ્યાશ્રવ સહિત છે. તથાપિ આવશ્યકતા ખંનેની છે. જેમ કે * નિશ્ચય વાળી સાંમહી, સાધન તનવા નોય । निश्वय राखी लक्षमां, साधन करवा सोय ॥ नय निश्चय एकांतथी, आमां नथी कहेल । एकांते व्यवहार नहीं, बन्ने साथ रहेल || Page #220 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજે [ ૧૯૧ उपादान- नाम लई, ए जे तजे निमित्त । पामे नहीं सिद्धत्व ने, रहे भ्रान्तिमां स्थित ॥ अथवा निश्चय नय आहे, मात्र शब्दनी मांय। लोपे सद् व्यवहारने, साधन रहित थाय ॥ त्यांग विराग न चित्तमां, थाय न तेने ज्ञान । अटके त्याग विरागमां, ते भूले निज भान ॥" તપ-સંયમથી ઉત્પન્ન થતાં પુણ્યાશ્રવની અપેક્ષાથી મુક્તિ માર્ગમાં સાધક પણ બને છે, જેમ કે મનુષ્યભવ, ઇષભ નારાજી સંઘયણ વગેરે. પ્રશ્ન ૧૩૬૪ –શું વ્યવહાર મોક્ષ માર્ગથી મુક્તિ છે? ઉત્તર :–અપેક્ષાથી વ્યવહાર ક્ષમાર્ગ મુક્તિને હેતુ હોય છે. જેમ કે ઉત્તરાધ્યયન અધ્યયન ૨૮ ગાથા ૨૫ માં ક્રિયા રુચિને મોક્ષ માર્ગને હેત કહેલ છે તથા ભગવતી શતક-૨, ઉદ્દેશક-૫ તથા ઠાણાંગ ઠા-૩ થી મુનિ સેવાનું ફળ ધર્મ શ્રવણથી લઈને મોક્ષ સુધીનું બતાવ્યું છે ઈત્યાદિ અનેક પ્રમાણ છે. પ્રશ્ન ૧૩૬૫ –-શું દ્રવ્ય પિતપોતાનામાં સ્વતંત્ર છે? શું એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ સહાયતા કરી શકે છે? અને જે કરી શકે છે તો કેવી રીતે? ઉત્તર –નિશ્ચયનયથી દ્રવ્ય પિતાપિતાનામાં સ્વતંત્ર છે પરંતુ વ્યવહારથી પરતંત્ર પણ હોય છે. તથા એક બીજાને અનુકુલ તેમ જ પ્રતિકુલ રૂપથી સહાયતા પણ કરી શકે છે. જેમ કે જીવ કર્મના સંગથી નર, નારક આદિ રૂપ ધારણ કરે છે. કર્મથી ભારે બને છે, ભવ ભ્રમણ કરે છે. મૂઢ બને છે. અને પરવશ બની જાય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્ય ઉપર અસર કરે છે ત્યારે જ ભગવાને વિકારી શબ્દ, રૂપ વગેરેથી બચવાનું ફરમાવ્યું છે. ધર્મોપકરણ સંયમ સાધનામાં તથા શુભગ સ્વાધ્યાય, સેવા, ધર્મોપદેશ વગેરેમાં સહાયક બને છે. અજીવ દ્રવ્યને લઈને જીવ, શરીર, ઈન્દ્રિય, યોગ વગેરે બતાવે છે. જીવની સહાયતાથી ઘટ-પટાદિ અજીવ દ્રવ્યની ભિન્ન ભિન્ન આકૃત્તિએ તૈયાર થાય છે. ઈત્યાદિ પ્રકારથી દ્રવ્ય એક બીજાને સહાયક હોય છે. આ પ્રશ્ન ૧૩૬૬ –દેખાતી જેટલી પણ વસ્તુઓ છે તે પ્રયોગ પરિણુત અને મિશ્ર પરિણત જ છે, કે વિશ્વસા પરિણત પણ છે? આપણને પૃથ્વી, પાણું, આદિ સ્થાવર તથા વસ, તેમજ મકાન, ખુરશી, ટેબલ વગેરે જીવ પ્રયોગ-પરિણત અને મિશ્ર પરિણુત પુદ્ગલ દેખાય છે. બંધાયેલા અને Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ] સમર્થ–સમાધાન યુક્ત દેખીયે છીએ એવી જ રીતે વિસસા પણ દેખાય છે અને પચ્છમાં આવે છે શું ? ઉત્તર –વિસસા પરિણત પુદ્ગલમાંથી કેટલાક પુદ્ગલ દેખાય છે. જેમ કે તડકે, છાંયડે, વાદલ, વાદલરૂપ વૃક્ષ, ઈન્દ્રધનુષ, ઉદક-મસ્ય, જલકુંડ, વાયુકુંડ, વગેરે અનેક વિસસા પરિણત પુદ્ગલ પણ દેખાય છે. પ્રશ્ન ૧૩૬૭ –અજીવન ઉદયભાવ હે, એ પ્રજ્ઞાપના સૂત્ર પદ ૫ સૂત્ર ૧ ની ટીકામાં લખ્યું છે. સેંડલ સંપ્રદાયના પૂજ્ય શ્રી પુરુત્તમજી મહારાજે પણ કેટલાક વરસ પહેલાં, એમજ કહ્યું હતું, શું આ બરાબર છે? ઉત્તર:–અજીવને ઉદયભાવ હેવાનું જે પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે તેને આશય એ છે કે, કર્મના ઉદયથી અજીવમાં (જીવ દ્વારા ગૃહિત અજીવ-જડરૂ૫ શરીરાદિ) થનાર ઔદારિક આદિ શરીર, નામ કર્મના ઉદયથી, પુદ્ગલ દ્રવ્યરૂપ અજીવમાં નિષ્પન્ન થવાથી અજીદય નિષ્પન્ન કહેવાય છે. જીવદય નિષ્પન તે સીધે જીવ પર અસર કરે છે. જેમ કે–નારક આદિ પર્યાય, અ દય નિષ્પન્ન એ જીવ પર અસર નથી કરતે. પરંતુ જીવાશ્રિત શરીર વગેરે પર અસર કરે છે. જેમ કે-શરીરને ગૌરવર્ણ થે, કાળે વર્ણ થવે, એ જ પ્રકારે શરીરમાં ગંધ વગેરે ઉત્પન્ન થવા. જે પુદ્ગલ જીવ આશ્રિત નથી, પણ કેવળ જડરૂપ જ છે, તેનામાં ઉદય ભાવ હોતે નથી. કારણ કે, ઉદય ભાવનું થવું એ, કર્મના ઉદયથી જ માનવામાં આવેલ છે. આનું સ્પષ્ટીકરણ અનુગદ્વાર ટીકા પત્ર ૨૧૪ માં તથા ભગવતી ભા. ૪ પૃષ્ઠ ૩૨ ના ટીપ્પણમાં છે. પ્રશ્ન ૧૩૬૮ –શું એ કેઈ નિયમ છે કે જે દિવસે (વાર) અષ્ટમી હોય, એ જ વારે (દિવસે) ૫ખી હેવી જોઈએ અને જે વારે ૫ખી હોય તે જ વારે અષ્ટમી હેવી જોઈએ? ઉત્તર–એકાંત એ કેઈ નિયમ નથી કે અષ્ટમી અને પખીને એક જ વાર હોય. કયારેક અષ્ટમી અને પખીને એકવાર આવી પણ જાય, અને કયારેક ન પણ આવે. પ્રશ્ન ૧૩૬૯ –શું કેઈ સ્થળે મોક્ષને આઠમી ગતિ પણ લખેલ છે? પંચમ ગતિ તે ધ્યાનમાં છે જ, અષ્ટમ (આઠમી) ને કયાંય ઉલ્લેખ હોય તે બતાવશે ? ઉત્તર–શ્રી પન્નવણુ સૂત્રના ત્રીજા પદમાં ૨૭ કાર ચાલ્યા છે, તેમાંના બીજા ગતિ-દ્વારમાં ગતિની અપેક્ષાએ, અલ્પ-બહત્વ બતાવેલ છે જેમાં પહેલી સિદ્ધ ગતિ સહિત, પાંચ ગતિની અને પછી સિદ્ધ ગતિ સહિત આઠને અલ્પ-બહત્વ બતાવેલ છે. આ પાઠ આ પ્રમાણે છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૧૯૩ “ એ એસિ ́ણું ભંતે ! નેરયાણું તિરિક્ખ જોણિયાણું તિરિક્ખ જોણણણણ મણુસ્સાણું મણુસ્સીણું, દેવાણું દેવીણું સિદ્ધાણુ ય અદ્ભૂગતિ સમાસેણુ કરે રે રે હિં અપ્પા વા બહુ વા તુલ્લા વા વિસેસાહિયા વા ? '' આ અપેક્ષાથી સિદ્ધગતિને આઠમી ગતિ કહી શકાય છે. ઠાણાંગસૂત્રના આઠમા ઠાણામાં આઠ ગતિ ખતાવી છે. પરન્તુ તેમાં તે સિદ્ધ ગતિના નખર પાંચમે છે. આગળની ત્રણ ગતિ ખીજી બતાવી છે. તે પાઠ આ છે. “ નિરય ગઈ તિરય ગઈ મય ગઈ દેવ ગઈ, સિદ્ધ ગઈ શુરુ ગઈ પણેાલ્લ ગઈ પëાર ગઈ.” પ્રશ્ન ૧૩૭૦ :—ઉત્તર ભરતમાં તીથ કર આદિ હાય છે કે નહિ? ને ન હોય તે કેમ ? ઉત્તર :—દક્ષિણ ભરતમાં જે તીથ કરાનુ શાસન હોય છે તેમનું જ શાસન ઉત્તર ભરતમાં પણ હોવાનું સમજાય છે. ઉત્તર ભરતમાં તીર્થંકર, ચક્રવતી, ખલદેવ, વાસુદેવ, ( પ્રતિવાસુદેવ ) જન્મતા નથી, જન્મે છે માત્ર દક્ષિણ ભરતના મધ્ય ખંડમાં જ તથા તીર્થંકર આ ખંડમાં જ વિચરે છે. જે તીથંકર, ચક્રવતી પણ થાય છે તે ચક્રવતી અવસ્થામાં ખડ સાધવા માટે ઉત્તર ભરતમાં જાય છે. ખારે ય ચક્રવર્તી એના સમયમાં, ઉત્તર ભરતના લોકોનુ ત્યાં ગમનાગમન તા રહે જ છે, તે સમયે તીથંકર, સાધુ વગેરેના ઉપદેશ તેમ જ સંસગ થી, ધમ ના બધ તેમનામાંના કોઇને પણ થઈ શકે છે અથવા જાતિ સ્મરણુજ્ઞાન આદિથી પશુ ખાધ થાય છે. તેમનામાંથી કોઈ અહિંયા દીક્ષા પણ લે છે. કોઈ પાતાના ઘરે ઉત્તર ભરતમાં શ્રાવકપણાનુ પાલન કરે છે, પરન્તુ સાધુપણુ લઈ ને ત્યાં વિચરવું કઠણ થઈ પડે છે. જો કોઈને અંતિમ સમયે સાધુપણાને ભાવ થઈ જાય અને અહિં' દક્ષિણ ભરતમાં આવવા જેટલા સમય ન હોય, તે ત્યાં જ ચારિત્ર પ્રાપ્ત કરી સથારા ગ્રહણ કરી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિના પ્રમાણુ અનુસાર મેાક્ષમાં પણ 3 જઈ શકે છે. વૈતાઢય પર્યંત ઉપર વિદ્યાધરોની અને શ્રેણીઓમાં ચારેય તી હોય છે. ત્યાં વિદ્યાધર સાધુ સાધ્વી વિચરી પણ શકે છે. પૂર્વે કહેલા બધાય દક્ષિણ ભરતના તીર્થંકરોના શાસનના જ કહેવડાવશે. પ્રશ્ન ૧૩૭૧ :—સંવત્સરી સુધીમાં બધા પ્રકારનું પ્રાયશ્ચિત લઈ લેવુ, જરાય બાકી ન રાખવુ', એવુ' પણ વિધાન ક્યાંય છે ખરૂં' ? ઉત્તર :—સંવત્સરી સુધીમાં બધુ પ્રાયશ્ચિત લઈ લેવુ' એવે સ્પષ્ટ પાઠ તે જોવામાં આવ્યા નથી, પરન્તુ પ્રાયશ્ચિત તે! તરત જ એ જ વખતે લઈ લેવુ' જોઇએ, આવુ વિધાન આગમમાં જોવા મળે છે, કદાચિત્ એવુ ન થઈ શક્યું' તે દિવસના દોષોનું દેવસી પ્રતિક્રમણ વખતે અને રાત્રીના દોષોનુ રાત્રીના પ્રતિક્રમણ વખતે દોષની શુદ્ધિ કરી લેવી Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ] સમથ –સમાધાન જોઇએ. કદાચ આવું પણ ન બન્યું, તો પાક્ષિકપ ને દિવસે વૈરાગ્ય ભાવનાની વૃદ્ધિ કરી, સૂક્ષ્મ બુદ્ધિએ, અતિચારોનુ નિરીક્ષણ કરીને, દોષાના ત્યાગ કરી દેવા જોઇએ. કદાચ આમ પણ ન બની શકવું, તેા ચૌમાસી પ્રતિક્રમણ વખતે, એ પણુ ન બન્યું તે છેવટે સંવત્સરી પર્વ ને દિવસે ઉત્તરાત્તર વૈરાગ્યની વૃદ્ધિ કરી પ્રાયશ્ચિત લઈને શુદ્ધ થવુ જોઇએ. પ્રતિક્રમણ તે। દેવસી આદ્ધિ પાંચ બતાવ્યા છે. તેથી સંવત્સરી પર અવશ્ય પ્રાયશ્ચિત લઈ લેવુ' જોઇએ. વ્યક્તિગત દોષાને તે સાધકના આત્મા અને જ્ઞાની જ જાણી શકે છે. તેથી થયેલા દોષાની શુદ્ધિ તેના પેાતાના આત્માપર અવલંખિત છે. પરન્તુ પ્રસિદ્ધ દોષાને અનેક માણુસે જાણે છે એટલા માટે તેનું પ્રાયશ્ચિત સંવત્સરી સુધીમાં અવશ્ય લઈ લેવુ... જોઈ એ, પ્રશ્ન ૧૩૭૨ :—સાંભળ્યુ છે કે, જેટલા તી‘કરા નામ કર્મીના બધવાળા છે એટલા વમાનમાં ગજ મનુષ્ય પણ નથી. શુ' આ વાત સાચી છે? ઉત્તર :——તીથ કરના વિરહ ( અ ંતર )લાકમાં કદી પણ પડતા નથી. લેાકમાં કયારેય પશુ ૨૦ તીથ કરાથી ઓછા તીર્થંકર હોતા નથી. તીર્થંકરાની દીક્ષાપર્યાંય એક લાખ પૂર્વથી વધારે હોતી નથી. તીથંકર, નરક કે વૈમાનિક દેવમાંથી જ આવેલા હોય છે. વૈમાનિક દેવની સ્થિતિ એક પચેપમથી ઓછી હોતી નથી. એક પલ્યાપમના કરોડ પૂર્વ અસખ્ય હોય છે. તેથી એક પત્યેાપમમાં અસખ્ય તીર્થંકરોના શાસન વ્યતીત થઈ જાય છે, તે અસંખ્ય તીથ કરો નરક કે દેવગતિમાંથી જ આવે છે. જેમકે આજે કાઈ જીવ વૈમાનિક દેવેમાં જાય. તે તે એક લ્યેાપમ પહેલાં ત્યાંથી ચ્યવશે નહિ અને એક, એક કરાડ પૂમાં એક-એક તીર્થંકર પણ વૈમાનિકથી આવેલ હશે, તે પણ એક પત્યેાપમ સુધી અસંખ્ય થઈ જશે, અને....ગજ મનુષ્ય તા સખ્યાતાથી અધિક કદાપિ હોતા જ નથી. તેથી તીથ કર નામ-કના બંધવાળા જીવ, ગČજ મનુષ્યથી નિરંતર અધિક જ હશે. પ્રશ્ન ૧૩૭૩ :—વિષાસૂત્ર સ્કંધ, એમાં વણુ વેલ દશેય પ્રાણી કાળ કરીને કઈ ગતિમાં ગયા? તેમાંથી કોઈ સીધા મેાક્ષગતિમાં ગયા છે શું? જે નથી ગયા, તે પાંચમા અધ્યયનમાં ‘નાય સિદ્ધે' કહ્યુ', તો તેના શો અર્થ ? નંદીની હુડીમાં સુખ વિપાકનું વ ન કરતાં, ટેવોન ગમના, સુવાબો ........ ....તેથી તે સર્વેનુ દેવલાક ગમન સિદ્ધ થાય છે. ઉત્તર :—વિપાકસૂત્ર સ્કાઁધ ૨ માં, દશ પ્રાણીઓમાંથી પ્રથમના ૩ અને દશમાઆ ચારનું વર્ણન સમાન છે તથા બાકીના છયે જીવેા એ જ ભવમાં મેાક્ષ ગયા છે, એવી કેટલાકની ધારણા છે. ટીકામાં આના કોઈ ખાસ ખુલાસેા નથી માત્ર एवमुत्तराणि नवाદ્મનુન્તિવ્યાનીતિ ” આવી ટીકા આપી છે, એથી તે દશેયનું સમાન વન માલમ પડે * Page #224 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૧૫ છે, પરંતુ વિપાકસૂત્રના મૂલ પાઠની ભલામણથી તો પ્રથમ પસવાળી વાત બરાબર પ્રતિત થાય છે. પં. શ્રી ઘસીલાલજી મ.ના બનાવેલ વિપાકસૂત્રની ટીકામાં છયે જેને તે ભવમાં જ મોક્ષ થયાનું સ્પષ્ટરૂપે બતાવેલ છે. નંદીસૂત્રમાં દેવલેક આદિને જે પાઠ છે તે તે જે જે જ દેવલોકમાં ગયા તેમને માટે તે પાઠ હશે, એવું પ્રથમ પક્ષનું કહેવું છે. પ્રશ્ન ૧૩૭૪ --ઠાણાંગ ૧૦ માં, “સિદ્ધ વિઝા રિનો ઉલ્લેખ છે, ને કઈ રીતે સંગત છે? સિદ્ધ ભગવાનની તે સમગતિ જ જાણે છે, પછી આ વિગ્રહ ગતિ કેવી રીતે સમજવી? ઉત્તર :–વિગ્રહ અને અવિગ્રહ ગતિને પ્રસિદ્ધ અર્થ ઉપરાંત નીચેનો અર્થ પણ થાય છે. વિગ્રહગતિ-એક ગતિમાંથી બીજી ગતિમાં જનારા (વક તથા જુગતિથી વાટે વહેતાં) બધા જ વિગ્રહ ગતિવાળા અને જેઓ ઉત્પત્તિ ક્ષેત્રને પ્રાપ્ત થયેલા એટલે ત્યાં રહેનારા બધા અવિગ્રહ ગતિવાળા સમજવા. આ અર્થ ભગવતી શ. ૧૪, ઉ. ૫ થી તથા ઠાણુગ ૧૦ સૂત્ર ૭૪પ ની ટીકાથી થાય છે. જે ખૂબ જ આવકારદાયક પ્રતીત થાય છે. પ્રશ્ન ૧૩૭૫ –વિનયના ૭ ભેદમાં “લોકપચાર વિનય' ને અર્થ તથા ભાવ શું? ઉત્તર:–સ્થાનાંગસૂત્ર, સ્થાન ૮ (સૂ. ૫૮૫) ની ટીકામાં “વિનીયતે અષ્ટ પ્રકારે કર્મને નેતિ, વિનયઃ” આઠ પ્રકારના કને જેનાથી નાશ થાય તેને વિનય કહે છે. “લેકાનામુપચારે વ્યવહાર-સ્તન સ એવ વા વિન લોકપચાર વિનયઃ” આ વિનયને લોકો તે કલા, ધન, કામ વગેરેની પ્રાપ્તિ માટે કલાચાર્ય, નૃપ, વેશ્યા આદિ “અભ્યાસ વત્તિયં” વગેરે સાત પ્રકારના વિનય કરે છે. પરંતુ અહિંયા મોક્ષમાર્ગના પ્રવર્તક તે જે ઉપર કર્મનાશને અર્થ બતાવ્યું છે એ જ અર્થની સિદ્ધિ, જે શુદ્ધ-ચારિત્રિઓની સાથે અબ્બાસ વત્તિયં” (શ્રુતાથીય નહિ આચાર્યાદિ સમીપે આસિતવ્ય મિત્યર્થ) વગેરે સાત પ્રકારની વિનય પ્રવૃત્તિ કરવાથી થાય છે તેવી જ કરશે, અશુદ્ધોની સાથે નહિં. કલાચાર્ય વગેરેની સાથે જે “અબ્બાસ વરિય” વગેરે વિનય પ્રવૃત્તિ છે-જેમ કે અબ્બાસ વત્તિય” આદિ વિનયપ્રવૃત્તિ શુદ્ધ ચારિત્રીઓની સાથે થવાથી તેનું નામ લેકે પચાર વિનય કહેલ છે, પરંતુ પાસે રહેલાના વિચારમાં અંતર છે, તે બહાને મોક્ષમાર્ગ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવી, સર્વથા અનુચિત છે. પ્રશ્ન ૧૩૭૬ –કેઈ દુરાચારી સાધુને ગૃહસ્થ પ્રાયશ્ચિત આપે, તો તે તેના અધિકારમાં છે કે નહિં? ઉત્તર –સંતિ એગેહિં ભિકબૂહિ, ગારસ્થા સંજમુત્તરા” ઉત્તરાધ્યયન અ. ૫, Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ] સમથ –સમાધાન ગાથા ૨૦ કુસીલલિંગ ઈહ ધારઈત્તા....” ૪૩ ઉત્ત, અ. ૨. આવુ થાય તે અયંસિ "" "" તથા ગિહત્થા વિણ ગરિઢુંતિ, લેાએ વિસમેવ ગરહિએ ” ઉત્ત. અ. ૧૭, ગાથા ૨૦ જેણુ જાણુતિ તારિસ....” (C દશ વૈકાલિક અ. ૫ ઉ. ૨ ગાથા ૪૦ પ્રમાણે તે નિંદનીય બની જાય છે. તેના અસહ્ય દુષ્કૃતને કારણે લેાકો તેને નિર્દે, દંડ આપે, તે સ્વાભાવિક જ છે, તેને અનધિકાર સમજવું નહિ. જ્યારે તે સાધુ પેાતાના અધિકારોને છેડે છે ત્યારે જ ગૃહસ્થા દ્વારા વાસ્તવિક રીતે દંડને પાત્ર બને છે, આવી સ્થિતિમાં જો તેને અધિકાર બતાવે તે। દોષ કહેનાર અને દોષપાત્રને મચાવ કરનાર થાય છે. દેવ તથા શ્રાવકોએ વિપરીત પ્રવૃત્તિ કરનારની નિંદા કરી તેમ જ માર પણ આપ્યા તેનાં કેટલાક ઉદાહરણ.... (૧) ૨૨ મા પરિસ ઉપર આપેલી આષાઢાચાય ની કથામાં દેવે રાજાનું ( શ્રાવક ) રૂપ ધારણ કરીને આહાર વહારવાની વિનંતી કરી, યાવત્ પાત્રામાં આભૂષણ મળવાથી અત્યંત કઠોર શબ્દોમાં તેની નિČના (નિદા) કરી. (ર) અલભદ્રનૃપ જેએ શ્રાવક હતા તેમણે ત્રીજા નિન્દ્વવ પર કાપ કરીને તેમને બંધાવ્યા તથા મારવાના હુકમ કર્યાં. (૩) શુલ્કપાલ (દાણી) શ્રાવકોએ ચેાથા નિન્હેવ પર મારપીટ કરી. (૪) મણિનાગ નામના દેવે પાંચમા નિન્દ્વવ પર મુગર ઉપાડયું અને ક્રેધિત થઈ ને મેલ્યું.... ઉપરોક્ત ઉદાહરણા પરથી સ્પષ્ટ થાય છે કે, દુરાચારીઓને શ્રાવક વગેરે દંડ આપી શકે છે. નિન્હેવાની કથા ઉત્ત. અ. ૩, સ્થાનાંગ ઠા. ૭ (સૂત્ર ૫૭૮)ની ટીકા તથા ઉવવાઇ આદિ સૂત્રમાં છે. વ્યવહારસૂત્રના પ્રથમ ઉદ્દેશાના ઉપાંતમાં આલેાચના દેવડાવવા યાગ્ય અન્યના સયાગ ન મળતાં, સમભાવવાળા સમ્યગૂષ્ટિ ગૃહસ્થની પાસે પણ આલેચના કરવી, યાવત્ પ્રાયશ્ચિત સ્વીકારવું—ખતાવ્યું છે. પ્રશ્ન ૧૩૭૭ :—મત્રીસ સૂત્રોના મૂળથી ૪૭ દોષામાં પાઆઆર ', પરિવર્તિત” તથા “પાહુડિયા” દોષ ક્યાં આવેલ છે ? ' ઉત્તર :—ઉદ્ગમના ૧૬ દોષોમાંના દો દોષ · પાહુડ' * (પ્રાભૂત) મહેમાન આવુંપાછું કરીને આપે, સાતમા “પાઉકરણ” (પ્રાક્રુષ્કરણ) અંધારામાં અજવાળુ કરીને આપે. આ બંનેય દોષા પ્રશ્ન વ્યાકરણના અંતિમ અધ્યયનમાં છે. દશમા “ પરિયટ્ટિય ” ( પિર 27 Page #226 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો વતિ ત) દોષ નિશીથના ૧૪ મા ઉદ્દેશકમાં, પાત્રવર્ણનમાં ૧૮ મા ઉ.માં તથા ૧૯મા " ઉ.માં, · વિયંડ ’ના વણુનમાં આપેલ છે. પ્રશ્ન ૧૩૭૮ :—ઉત્પાદનના ૧૬ દાષામાં નિમિત્ત તથા આજીવિકા સિવાયના ૧૪ બેલ જણાતા નથી? ( ઉત્તર ઃ—મૂલ કર્યાં વગર ઉત્પાદનના ૧૫ દોષ નિશીથના ૧૩ મા ઉ.ના અંતમાં બતાવ્યા છે. મૂલ–કમ-દોષ મૂળથી દીક્ષાદિનું કારણ હોવાથી, કદાચ અહિં નહિ મતાન્યા હાય. ૧૯૭. પ્રશ્ન ૧૩૭૯ એષણાના ૧૦ માંથી “ડ્રિય” નથી ? ઉત્તર :——છઠ્ઠિય દોષનુ સ્થાન પ્રશ્ન વ્યાકરણ દશમા અધ્યયનમાં પકિણુ ? ( પ્રકીણ" ) વિક્ષિપ્ત વિચ્છેદિંત-પરિશા રીતય અનેન ચછહિઁતભિધાન—એષણાદોષ ઉક્તઃ એ પ્રમાણે બતાવેલ છે. C પ્રશ્ન ૧૩૮૦ ઃ—આહારમાં લાગનારા દાષામાં આચારાંગના ૬ દોષ છે. તેમાંથી ૩ વાગરણ, ૪ સધાર વેણે, ૬ ભૂમાલેાહડ ક્યાં છે? ' ઉત્તર :—આચારાંગના ૬ દોષામાંથી ત્રીજો ‘ વાધાય” દોષના ભાવ ખીજા આચારગના અ. ૧ ના . ૫ માંના અંતિમ સૂત્ર “ લાગાહાવતિ વિ. પાઠથી નીકળે છે. તથા ૭ મા ઉદ્દેશાના પ્રથમ સૂત્ર હું ઉ સૂત્રમાં ‘અધે માલેાહડ 'નુ વણ ન છે. (૩) સયગ્ગહું દાતાની ઈચ્છા વગર પેાતાની મેળે ગ્રહણ કરવું. (૪) “ અંતેા વા હિં. વાહા ઘરની બહાર તૈયાર કરી સાધુને માટે રાખ્યા હાય. સમણુ‡યાયે પ્રશ્ન ૧૩૮૧ :—પ્રશ્ન વ્યાકરણ નિશીથ ઉત્તરાધ્યયન, સ્થાનોંગ, દશાશ્રુતસ્કંધ તથા બૃહત્કેલ્પમાં બતાવેલા દાના ખુલાસા તથા આધાર બતાવશે ? વક્રિય (૨) જાએના ’’ માલાડ ” અને ખીજા ઉત્તર ઃ—પ્રશ્ન વ્યાકરણમાં વણુ વેલા દોષો પાંચમા સંવર દ્વારમાં છે. (૧) રચયગ–( રચિતક' )–સાધુ ને માટે મેકના ચૂરણને તપાવીને ફરીથી મેઇક રૂપે કરવા તે ઔદેશિકને ભેદ છે. (૨) પત્રજજાય ( પÖવજાત )–સાધુને માટે એક પાઁયમાંથી બીજી પર્યાયમાં બદલવું. જેમકે કોઈ વસ્તુ લઈને તેનું પરિવર્તન કરવું, વિય` ' જે આહાર ઘરમાં કે (૫) માહર’-દાતાની પ્રશંસા કરી વધારે મેલીને આહાર મેળળ્યા હોય [ હવે પછી નિશીથનાં પ્રમાણે ]. " ૧- એભાસિય આભાસિય ' જોરજોરથી પૈાકારીને અશનઆદિની યાચના કરે. એમ કરવાથી આધાકમાંદિ દોષ કોઈ લગાડે તેથી તે નિષિદ્ધ છે. . ૩ નાં પ્રારંભમાં જ છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ સમ–સમાધાન ર્– કતાર ભક્ત ’–અટવી વાસીઓના ભાગ . હું આ ઉદેશામાં તેા દ્વારપાલ, પશુ વગેરે અનેકમાંથી ભાગ લેવાનો નિષેધ કર્યાં છે. તે અહિંયા પણુ કેવળ અટવીવાસિયાના ભાગના નિષેધ જ કેમ કરે છે? ૩- વણીમપિંડ, અનાપિડ ’ સાધુને માટે બનાવેલ આહાર પાણી લેવાને નિષેધ છે. ઉ. ૮ નાં અન્તમાં આ દોષ અન્યત્ર પણુ ખતાન્યેા છે. ૪-‘ પાસસ્થા, એસન્ના' વગેરેને આહાર લેવાના પ્રતિષધ છે. પ–દુગ ́ચ્છનીય કુળાનેા આહાર વસ્ત્રાદિ લેવા નિષિદ્ધ છે. ૯. -૧૬ : ૬- સાગારિય’ પિંડ' શય્યાત્તરના આહારાદિ સૂત્ર--૪૬ · સાગારિય નિસાણું” અને તેની દલાલીથી આહાર લેવાને નિષેધ છે. સૂત્ર-૪ નિ. ઉ. ૩, ૨ [હવે પછી ઉત્તરાધ્યયન સૂત્રના પ્રમાણે. ] (૧) ‘સન્નાઈ પિ’ઢ’’-અ. ૧૭ ગાથા ૧૯, 7 (૨) ‘અકારણ છ કારણ વિના આહાર કરે તો કારણ દોષ અ. ૨૬ ગાથા ૩૨, ૩૩. સ્થાનાંગ સ્થા. ૯ માં શ્રી શ્રેણિક મહારાજના વણુ નમાં— છે. બીજા દોષ વાળા પાઠ તે ધ્યાનમાં આવ્યે નથી પરંતુ આચારાંગ આદિ સૂત્રામાં છે જ [ હવે દશાશ્રુત સ્કંધ ]. " णो गुब्विणीए, जो बालवच्छाए 7) ૧-૨ અ. ૭ ૮ અભિધાન રાજેન્દ્ર 'માં તે જ્વિળીદ્દ ના અર્થ ગવતીનાં હાથને આહાર-એવા અથ કર્યાં છે. · જિનકલ્પી અને પઢિમાધારી સાધુ તે સ્ત્રીને ગર્ભવતી જાણીને તેના હાથનુ લેવાનુ છેડી દે છે અને ગચ્છ વાસીએ ૮ મા ૯ મા મહિનામાં લેવામાં છેડી દે છે એવે-અથ કર્યાં છે. " ૮ પારિયાસિએ-કાલ પ્રમાણ (ત્રણ પહેાર )નાં ઉપરનુ' તથા વાસી રાખીને ખાવાના નિષેધ છે. પ્રશ્ન ૧૩૮૨ :—મિથ્યાત્વનાં ૨૫ પ્રકાર કયા સૂત્રમાં છે ? ઉત્તર :—મિથ્યાત્વનાં ૧૦થી વધારે ભેદ એક સાથે સૂત્રના સૂલ પાઠમાં જોવામાં આવ્યા નથી. ૧૦ ભેદો સિવાય સૂત્રાનાં જુદા જુદા સ્થાનેા પર નીચે પ્રમાણે ધ્યાનમાં આવેલ છે. મિચ્છતાભિણિવેસેહિય ’”... આદિ પાઠ ભગવતી શ. ૬, ઉ. ૨૩માં છે. આ અભિનિવેશ મિથ્યાત્વ છે. << પાહુણ ભત્તે ઈવા ’ પાઠ આમિષના નિષેધ અન્યત્ર (6 અકિરિયા, અવિણ્ય, અણ્ણાણે” આ ત્રણ પ્રકારનાં મિથ્યાત્વ અને તેના ભેદપ્રભેદ સ્થાનાંગ સ્થાન–૩, ઉ-૩ માં ખતાવેલ છે. અનાભાગ મિથ્યાત્વને સમાવેશ ઉપર અતાવેલ ‘અન્નાણુ ’ મિથ્યાત્વમાં થાય છે. સંશય મિથ્યાત્વનો સમાવેશ જે શંકાદિ સમક્તિનાં અતિચાર ઉપાસક દશાંગમાં બતાવ્યા છે. તેમાં થાય છે. ન્યૂન, અધિક અને વિપરીત Page #228 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૧૯૯ એ ત્રણ ભેદ સ્થાનાંગ ઠાણું ર-ના પ્રથમ ઉ. માં બતાવેલ મિથ્યાત્વ ક્રિયાના બે ભેદમાં આવી જાય છે. “અનભિગ્રહિય કુદિડી(ઉ. અ. ૨૮) આ શબ્દો પરથી આભિગ્રહિક અનભિગ્રહિક એ બે મિથ્યાત્વ લઈ શકાય છે. કુખ્યવયણપાર્સડી” (ઉત્ત-૨૩) તથા અનુગ દ્વારમાં કહેલ આવશ્યકના ભેદોમાં લૌકિક, કેત્તર અને કુમારચનિક ભેદ આવેલ છે. તેના ઉપરથી મિથ્યાત્વનાં પણ ઉપરોક્ત ત્રણ ભેદ બની શકે છે. અરિહંતાણું આસાયણએ” વગેરે જે ૩૩ પ્રકારની આસાતના આવશ્યક સૂત્રમાં બતાવી છે તે પરથી આસાતના મિથ્યાત્વ નીકળેલ છે. પ્રશ્ન ૧૩૮૩ –ચાર સ્પશી પુદ્ગલ પકડમાં આવી શકે છે શું ? પ્રકાશ અને છાયા ચાર સ્પશી છે કે આઠ સ્પશી છે ? ઉત્તર–ચાર સ્પશી પુદ્ગલ બાહ્ય સાધન વડે પક્કડમાં આવતા નથી. પ્રકાશ અને છાયા આઠ સ્પશી છે. પ્રશ્ન ૧૩૮૪–જે સાધુ રજિસ્ટ્રેશન કરાવે તથા લાયસન્સ રાખે તે તેને કો દેષ લાગે છે? ઉત્તર :–પ્રથમ તે સાધુ પિતાના નિયમાનુસાર રજીસ્ટ્રેશનને માટે ગૃહસ્થને વિનંતિપત્ર લખી શક્તા નથી. કારણ કે વિનતિ પત્ર એ દીનતા સુચક છે, દિનતાથી ભિક્ષાદિ લેવાનો પણ નિષેધ છે. લાયસન્સ ન આપતા તથા પુરી શરત ન સ્વીકારતા અનેક પ્રકારની દેડાદોડી, ખુશામત, લાંચ વગેરે અપાય એ સ્વભાવિક છે. ગૃહસ્થાને અહીં તહીં મેકલવા, તેમની મારફત લાયસન્સ મંગાવવું, તેમણે લાવેલું લેવું, પિસ્ટકાર્ડ કવર વગેરે રાખવા. અદાલતોમાં હાજરી આપવી ઈત્યાદિ અનેક દેનાં સમુહને ઉદ્ભવ થે દેખાય છે. આવી પ્રપંચમય સ્થિતિમાં સાધુનું સાધુત્વ કેવી રીતે સ્થિર રહી શકે ! કેઈ સાધુ પર કોઈને વિરોધ પેદા થવાથી વિધીઓ પ્રપંચ રચીને સાધુને ફસાવી પણ શકે છે. તેથી અદાલતના કેસમાં પડવું, સાક્ષી આપવા જવું, આ બધા કારણોથી પરિગ્રહધારી બનીને સાધુપણાથી હાથ ધોઈ નાખવા પડે. લાયસન્સની હમેશાં રક્ષા કરવાથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને પ્રતિબંધ થશે જેથી વ્રત નિયમ કઈ રીતે સ્થિર રહી શકશે? 'ખાસ વાત તે એ છે કે, સાધુએ પ્રભુની આજ્ઞાને સ્વીકાર કરવાનું છે. લાયસન્સમાં તે રાજની આજ્ઞા પણ માનવી પડે. આવી સ્થિતિમાં દોષ તે શું પરંતુ મૂળ સંયમમાંથી પણ વંચિત રહેવા જેવી બાબત દેખાય છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ] સમય –સમાધાન પ્રશ્ન ૧૩૮૫ :—એથી ઓછા સાધુ અને ત્રણથી ઓછા સાધ્વીઓએ વિચરવુ નહી' તથા એકલવિહારના નિષેધનુ' આગમ-પ્રમાણ શું છે? ઉત્તર ઃ—ઠાણાંગ સૂત્રના આઠમા ઠાણાના પ્રારંભનાં સૂત્રમાં પતાવ્યુ' છે કે આઠ ગુણાના ધારક મુનિ એકલવિહાર તથા પ્રતિમા ધારણ કરવા ચેાગ્ય હાય છે, જેના ચાથા એલમાં “ બહુસ્સુએ '”ની ટીકા તથા અČમાં લખ્યુ છે કે જઘન્ય ૯ મા પૂર્વાંની ત્રીજી આચાર વસ્તુ અને ઉત્કૃષ્ટ અસંપૂર્ણ ૧૦ પૂના ધારક હાય. આથી સ્પષ્ટ છે કે આટલા જ્ઞાનાદિ ગુણાના અભાવમાં એકલ વિહારી થઈ શકાતું નથી. ઉપરના ગુણાના અભાવમાં એકલ વિહાર કરવા વાળામાં આચાસંગ સૂત્રમાં પાંચમા અધ્યયનના પ્રથમ ઉદ્દેશમાં ખતાવેલ બહુ કાએ બહુ માણે ઈત્યાદિ દોષાની સંભાવના છે. ઃઃ વ્યવહાર સૂત્રના ચોથા ઉદ્દેશાના પ્રારંભમાં બતાવ્યુ છે કે આચાય તથા ઉપાધ્યાય એકલા રહે નહી. પરંતુ ઠંડી અને ગરમીના સમયમાં એછામાં એછા એ સાધુને રહેવાનુ કલ્પે છે. એ વાત જુદી છે કે સાધુ તેા સેવા આદિ કાર્ય માટે એકલા પણ જઈ શકે છે. એક સાધુ આ ગચ્છના અને એકઃસાધુ ખીજા ગચ્છના એ પ્રમાણે બે રહી શકે છે. કિન્તુ આચાય ઉપાધ્યાય તે ઘણા એકત્ર થવા છતા પણ આ પ્રકારે એકલાં રહી શકતા નથી. પ્રત્યેક આચાય ઉપાધ્યાય આત્મદ્વિતીય ( એક સ્વય' આચાર્ય અથવા ઉપાધ્યાય તથા ખીજા તે જ ગચ્છનાં સાધુ ] રહી શકે છે. વ્યવહાર સૂત્રના પાંચમા ઉદ્દેશમાં બતાવ્યું છે કે પ્રતિ ની [ સાધ્વી ] એ શીતકાલ ઉષ્ણુકાલમાં ત્રણથી એછી સંખ્યામાં રહેવાનું કલ્પતું નથી. આર્યાંજીએને સ્વભાવિક આ જ કલ્પ છે. પરન્તુ સેવા વગેરે કાર્ય માટે એથી વિહાર કરી શકે છે. એકલી સાધ્વીજીએ ગૃહસ્થને ઘેર આહાર પાણી લેવા માટે, સ્થંડિલ ભૂમિ, સ્વાધ્યાય ભૂમિ તથા ગ્રામાનુગ્રામ વિહાર કરવાનું કલ્પતું નથી. આ ખાખત બૃહત્ કલ્પનાં ૫ મા ઉદ્દેશામાં છે. પ્રશ્ન ૧૩૮૬ ઃ—દશવૈકાલિક અ-૬ ગાથા-ર૩ માં એગભત્ત' ચ ભેાયણ માં એગભત્તના અર્થ એકવાર ભાજન કરવુ. ઉચિત લાગે છે. જ્યારે આપણે ચાર ભક્તના, છ ભક્તના અથ એટલી વાર, ભેાજન કરીએ છીએ, તે એક ભક્તના અથ એકવાર ભાજન કરવુ એ બરાબર છે. અને તે દિવસનું ભાજન તા છે જ, કારણ કે રાત્રિ ભોજનના તે સર્વથા નિષેધ છે. આ વાત ઉત્તરાધ્યયન અ-૨૬, ગાથા-૩ર “ તઈયાએ પારસીએ ભત્ત પાણ ગવેસએ ’થી પણ એકવાર ભાજન કરવાની સમાચારી લાગે છે. એટલા માટે દેશ થૈ. અ. ૬ નાં એગ ભત્ત શબ્દને અથ એકવાર ભાજન લેવુ એ શું સરંગત નથી લાગતું' ? Page #230 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૨૦૧ ઉત્તર :–દશ ૧. અ. ૬ માં જે ૧૮ સ્થાન બતાવ્યા છે ત્યાં ગાથા ૬-૭ માં કહ્યું છે કે આ અઢારેય સ્થાનેનું પાલન બાલક, વૃદ્ધ, રોગી, નીરગી એ બધા મુનિઓએ અખંડ રીતે કરવું જ જોઈએ. તેમાંના એક પણ સ્થાનને ભંગ કરે છે તે નિર્ચથતાથી ભ્રષ્ટ થાય છે. એટલા માટે જે “એગભત્ત અને અર્થ એકવાર જ કરવામાં આવે તે સકારણ સ્થિતિમાં અથવા આહારાદિ અધિક આવી જાય તે મુનિ બે વાર આહાર કરી શકે નહીં, જે કરે તે ઉપરોક્ત ગાથાથી તે સાધુ નિર્ચ થતાથી ભ્રષ્ટ થઈ જાય છે. કલ્પ. સૂત્રની આઠમી સમાચારમાં નિત્યજીને માટે સાધારણ રીતે ગોચરી કરવા જવા માટે અમુક સમય બતાવ્યા છે. ચઉથ-ચઉથ ભક્ત કરવાવાળા જરૂર પડે તે બીજીવાર બેચરી જઈ શકે છે. છડું–છડ્રની તપસ્યા કરનાર સાધુ ગોચરી બે વખત જઈ શકે. અડ્ડમ-આઠમ કરનાર ત્રણ કાળ ગેચરી માટે જઈ શકે. અને અઠમ-આઠમની તપસ્યાથી અધિક તપસ્યા કરવાવાળા માટે ગોચરીના બધા કાળ બતાવ્યા છે. પારણુમાં એક જ સમય ભજન કરવાનું હોય તે આટલીવાર ભીક્ષાચરી કેમ બતાવી ? ઠાણુગ ૩ ઉ. ૩ માં ચઉથ, છઠ્ઠ વગેરેને શબ્દાર્થ કરીને પછી પ્રવૃત્તિ-ચઉત્થને ઉપવાસ અને છડના બે ઉપવાસ બેલા ] કહ્યા છે. ભગવતીનું પંદરમું શતક જે એક દિવસમાં પૂરું ન થાય તે બીજે દિવસે આયંબિલ કરીને પૂરું કરવું. જે બીજે દિવસે પણ પૂરું ન થાય તે ત્રીજે દિવસે આયંબિલને છઠ્ઠ કરીને સમાપ્ત કરે. આ વાત એકતાળીસમા શતકની સમાપ્તિ પછી મૂળ પાઠમાં બતાવી છે. એથી પણ સિદ્ધ થાય છે કે બેલાના છડૂની સંજ્ઞા છે. કૃષ્ણ-વાસુદેવે દેવકી પાસેથી નીકળીને પૌષધશાળામાં જઈને અઠમ કર્યો. તેમને પહેલા તે ખબર જ ન હતી કે આવતી કાલે અઠમ કરે પડશે, તેથી પહેલે દિવસે તેમનું એક ભક્ત જન કેવી રીતે થયું હશે ? આથી પણ તેલાના અઠમની સંજ્ઞા સિદ્ધ થાય છે. જે એમ કહેવામાં આવે કે તે સમયે એક જ વખત ભોજન કરવાની પ્રણાલિકા હતી તે તેમનાથી અઠમ (ત્રણ ઉપવાસ) થયે જ કેવી રીતે ? કારણ કે ત્રણ દિવસનું ત્રણ સમયનું ભેજન છુટું છે. એ જ પ્રમાણે ધારિણી રાણીએ દોહદની પૂતિને માટે કરાયેલાં અભયકુમારના અટ્ટમનું પણ સમજવું જોઈએ. વ્યવહાર સૂત્ર ઉ. ૯ માં “લઘુમેક પ્રતિમા ” જે ભજન કરીને પ્રારંભ કરે, તે ચૌદ ભકતથી પૂરી થવાનું બતાવે છે અને ભજન કર્યા વગર પ્રારંભ કરે તે સેળ ભક્તથી પૂરી થાય છે. એ જ પ્રકારે મેટી લેક પ્રતિમા સેળ અથવા ૧૮ ભકતે પૂરી થાય છે. ભજન કરીને શરૂ કરવાથી; તપના બે ભકત ઓછા થાય છે અને ભજન કર્યા વગર શરૂ કરે તે તપના બે ભક્ત વધી જાય છે એથી પણ દિવસને એક તથા રાત્રિનો એક, એ રીતે રોજના બે બે ભકત થાય છે, એમ સમજાય છે. ભિખુય ઉગય વિત્તય અણુ-અર્થીમિયં સંકેપે ” એ પાઠથી ચાર સૂત્ર બૃહત્કલ્પના પાંચમા ઉદ્દેશામાં છે, તે પણ અવેલેકનીય છે. २६ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ] સમર્થ–સમાધાન છે. પ્રથમ પ્રહરના આહાર પાણી ત્રણ પ્રહર સુધી સાધારણ રીતે સાધુ ઉપયોગમાં લઈ શકે છે. ત્રણ પ્રહર ઉપરાંત ઉપગ કરે, તે મારી પ્રાયશ્ચિત બતાવ્યું છે. ખાસ કારણે તે ચેથા પ્રહરમાં પણ ઉપયોગ કરવાની છૂટ આપી છે, બે ગાઉ સુધી આહાર-પાણી લઈ જવાનું વિધાન છે પરંતુ તેનાથી આગળ લઈ જવાથી પ્રાયશ્ચિત આવે છે. આ બાબત બૃહત્કલ્પના તથા ભગવતીના “કાલાઈkતે મગ્નાઈ કંતે” પાઠથી સ્પષ્ટ છે. - દશ. અ. ૫ ઉ. રની ગાથા બીજી તથા બૃહતક૫ ઉ. ૫ નું અંતિમ સૂત્ર પણ આ વિષયમાં જેવું જરૂરી છે. ઉત્ત. અ. ૨૬ની ગાથા ૩રમી તે સાધુને માટે સામાન્ય રૂપે કહી છે, પરંતુ તેની સાથે આ અધ્યયનની ગાથા ૯ અને ૧૦ તથા બાકી વધેલો આહાર, બે ગાઉ સુધી આવેલ આહાર તેમજ પરિઠાવણીયા આગર, સાધુને માટે એકાંતર તપ પણ આવ્યું છે, ઈત્યાદિ બધી બાબતે પર વિચારવાથી, આ સ્પષ્ટ સિદ્ધ થાય છે કે, દશ વિકાલિક સૂત્રના છઠ્ઠા અધ્યયનની ૩૨ મી ગાથા રાત્રિ ભેજનને નિષેધ બતાવવા માટે છે અને ત્યાંનું પ્રકરણ પણ એજ બતાવે છે, એટલા માટે આ ગાથામાં આવેલ એગભત્તને અર્થ એકવાર નહિં પરંતુ રાત્રિ ભેજનને નિષેધ છે. આ પ્રશ્ન ૧૩૮૭ –કરણ અને વેગમાં શું અન્તર છે? ઉત્તર – કરણ” શબ્દનો અર્થ કરવું એ છે, અને “ગ” શબ્દનો અર્થ મન, વચન અને કાયાનો વેપાર છે. કરણના ત્રણ ભેદ છે. પિતે કરવું, બીજા પાસે કરાવવું અને કઈ કરતું હોય તેને અનુમોદન આપવું અથાત્ કરવું એ કરણ, કરાવવું એ કરણ અને અનુમોદના એ કરશુ. દરેક કરણને વ્યાપાર મન, વચન અને કયાથી થાય છે. તેથી કાર્ય કરવાના ૯ ભેદ થાય છે. પ્રશ્ન ૧૩૮૮ –ગૌતમસ્વામી આનન્દ શ્રાવકની પાસે આવ્યા ત્યારે તેમને અવધિજ્ઞાન હતું તેનું પ્રમાણ શું? ઉત્તર–ગૌતમ સ્વામી જ્યારે આનંદ શ્રાવકને ત્યાં પધાર્યા તે પહેલાં જ તેમને અવધિજ્ઞાન થયું હતું. આ વાત આગમિક સમાલોચનાથી ધ્યાનમાં આવે છે. જેમ-ભગવતી સૂત્રના પ્રારમ્ભમાં જ જે સમયે રાજગૃહનગરમાં શ્રેણીક રાજા અને ચેલણ રાણી હતા તે સમયે પણ ગૌત્તમ સ્વામીના ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વ બતાવ્યા છે. ૧૫ મા શતકમાં ગૌશાલકે આઠ ચરમ કહ્યા, તેમાં સાતમું ચરણ મહાશીલા કંટક સંગ્રામ બતાવેલ છે. જો કે તે નજીકનાં ભવિષ્યમાં થયું હોય એ સંભવ છે. એજ શતકમાં ભગવાને ફરમાવ્યું છે કે હું ચાલુ વર્ષ ઉપરાંત સેળ વર્ષ વધારે કેવળી પર્યાયમાં વિચરીશ. ભગવાનની કેવળી પર્યાય ૩૦ વર્ષથી કાંઈક ઓછી હતી. તે સમયે ભગવાનની કેવળી પર્યાયનું ૧૪મું વર્ષ ચાલતું હતું, શ્રેણિક રાજા હતા. શ્રેણીક રાજાનું મૃત્યુ થઈ ચૂક્યું હતું, ત્યારે જ મહાશીલા કંટક નામને સંગ્રામ થ હતા. Page #232 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૨૦૩ જ્યારે ગૌતમ સ્વામી શ્રેણિક નરેશને જીવિત અવસ્થામાં જ ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વ ધારક હતા, તે તેમના મૃત્યુ પછી તેઓ ચારજ્ઞાનવાળા હોય તેમાં શંકાને સ્થાન જ નથી. આનન્દ શ્રમણે પાસકની ઘટના ભગવાનના કેવળી પર્યાયના વીસ વર્ષ પૂર્વેની તે હતી જ નહીં, કાર. કે ભગવાનને કેવળજ્ઞાન થયા બાદ જ તેઓ તેમની પાસે શ્રાવક બન્યા હતા. તેમણે વીસ વર્ષ સુધી શ્રાવકપણું પાળ્યું હતું. આ ઘટના તેમના સંથારાના સમયની છે. તેથી એ સમયે તો ગૌત્તમ સ્વામી અવધિજ્ઞાની હતા જ. હા એ વાત અવશ્ય સંભવિત છે કે તે સમયે તેમણે પોતાના પૂર્વોને તથા પોતાના અવધિ જ્ઞાનને ઉપગ મૂક્યો ન હતો તેથી જુ સૂત્ર (વર્તમાનકાળગ્રાહી) નયથી એમ કહી શકાય કે તે સમયે તેમને અવિવજ્ઞાન ન હતું. અર્થાત્ તેમણે અવધિજ્ઞાન વગેરેને ઉપયોગ કર્યો ન હતે. પ્રશ્ન ૧૩૮૯ –મરુદેવી માતા અવ્યવહાર રાશિમાંથી નીકળીને કદલીને ભવ કરી મરુદેવી બન્યા, તે સંસારના બધા પ્રાણુઓ સાથે સંબંધ કેવી રીતે થયો? ઉત્તર : પન્નવણું સૂત્રના ૩૬માં પદમાં બતાવ્યું છે કે એક-એક નરક આદિ વીસેય દંડકનાં જીએ ભૂતકાળમાં અનંતવાર વેદનીય સમુદઘાત કરી છે. તે સ્થળે ટીકાકાર તથા ટમ્બાકારે ખુલાસે કર્યો છે, કે આ વાત બહુલતાની અપેક્ષાઓ કહેવામાં આવી છે. ઘણું જીવો એવા હોય છે કે જેમને અવ્યવહાર રાશીમાંથી નીકળ્યા અનંતકાળ થઈ ગયો છે. થોડા જેવો એવા પણ હોય છે, કે જેમને અવ્યવહાર રાશીમાંથી નીકળ્યા થોડો કાળ થયું છે. તેમાંથી કોઈએ સંખ્યાતી અને કોઈએ અસંખ્યાતી વેદનીય સમુદઘાત કરી છે. પરંતુ એવા જીવ થતા હોવાથી સૂત્રકારે તેમને ગૌણ કર્યા છે એટલા માટે એક જીવે એવા છે સાથે અનંતવાર સંબંધ કર્યો છે, આ વાત બહુલતાની અપેક્ષાએ સમજવી, કારણ કે કઈ કઈ જીવ અવ્યવહાર રાશીથી નીકળીને ચેડા કાળમાં મોક્ષ ચાલ્યા જાય છે, તેમને બધા જીવ સાથે સંબંધ થતો નથી એટલા માટે મરુદેવી માતાને સઘળા જીની સાથે સંબંધ થયેલ ન હોય તે શાસ્ત્રીય વાક્યમાં કોઈ હરકત આવતી નથી. મરુદેવી માતાનો જીવ કદલીને ભવ કરીને ફરી મરુદેવીનો ભવ કરીને મેક્ષ ચાલ્યા ગયા. આ વાત શાસ્ત્રના મૂળ પાઠમાં તે નથી પરંતુ કયાંક ટીકામાં જરૂર આવી છે. પ્રશ્ન ૧૩૯૦ તીર્થકર ભગવાન સિંહાસન પર બીરાજે છે કે તેમના અતિશયથી દકેને એવું દેખાય છે? ઉત્તર :-સમવાયાંગ સૂત્રના ૩૪મા સમવાસમાં તીર્થકર ભગવાનના ૩૪ અતિશનું વર્ણન આવ્યું છે. તેમાં ૯ મું અતિશય એ છે. કે—“આગીસ ફલિહાભયં સપાયપીઢ સીહા સણું” ટીકા--“આકાશમિવયદત્યન્તમષ્ઠ ફટિકં તન્મય સિહાસન સહપાદપીટેન સંપાદપીઠમિતિ નવમઃ” Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ] સમર્થ સમાધાન અર્થાત આકાશ સમાન અત્યંત નિર્મળ સ્ફટિક રત્નમયપાદપીઠ સહિત સિંહાસન હોય છે. એ નવમું અતિશય છે. અહિંયા માત્ર અતિશય રૂપ (કેવળ લેકોને જોવા માટે) સિંહાસન નથી પરંતુ સાક્ષાત્ સિંહાસન હોય છે. તે દેવકૃત હોય છે. અનાદિની રીત પ્રમાણે તીર્થકર ભગવાન તેના પર પોતે બિરાજે છે. પ્રશ્ન ૧૩૧ –ખમાસમણુ બે વાર કેમ આપવામાં ( કરવામાં) આવે છે? ઉત્તરઃ—ખમાસમણુના વિષયમાં આવશ્યક સૂત્રના ત્રીજા અધ્યયનમાં નીચેની ગાથાઓ આવેલી છે “સી પઢમ પવેસે, વંદિકે માવસ્સિયાએ પડિકસ્મિઉં, બીય પર્વસન્મિ પુણે વંદઈ કિ ચાલણ અહવા (૧૯૧) જહ દુઓ રાયાણું, નમિઉં. કજર્જણિ વેઈઉં પછા, વિસ જિઓ વિ વંદિય, ગ૭ઈ સહ વિ એમેવ (૧૨) અર્થ-શંકા-શિષ્ય પ્રથમ પ્રવેશમાં આવશ્યક પ્રતિક્રમણ કરવા માટે વંદન કરે છે, પરંતુ બીજા પ્રવેશમાં તે વંદણું કેમ સમાધાન –જેમ, દૂત રાજાને નમસ્કાર કરીને કાર્યનું નિવેદન કરે છે અને પછી રાજા પાસેથી વિદાય લેતી વખતે ફરી નમસ્કાર કરે છે એ પ્રમાણે સાધુ પણ કરે છે. અર્થાત્ શિષ્ય, કાર્યનું નિવેદન કરવા માટે અથવા અપરાધની ક્ષમા માગવા માટે પ્રથમ વંદન કરે છે (ખમાસમણ કરે છે, જ્યારે ગુરૂમહારાજ ક્ષમા આપે છે ત્યારે ફરીથી શિષ્ય વંદણુ કરીને (ખમાસમણ આપીને) પાછો ફરી જાય છે. પ્રશ્ન ૧૩૯૨ –“કયબલિક ” કેને કહે છે ? ઉત્તર –જયાં વિશદરૂપે સ્નાનનું વર્ણન હોય ત્યાં “કયબલિકમ્મ” શબ્દનો પ્રયોગ કર્યો નથી. જ્યાં સ્નાનનું વર્ણન સંક્ષિપ્તમાં છે ત્યાં સ્નાન સંબંધી સઘળા કાર્યોના નિરૂપક રૂપે આ શબ્દ-પ્રવેગ કર્યો છે. આ બાબત જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિન-ભરત–અધિકાર જોવાથી સ્પષ્ટ થશે. પ્રશ્ન ૧૩૭ – મૃગાપુત્ર જિનકલ્પી હતા કે સ્થવિર કપી હતા? ઉત્તરઃ—કઈ બાહ્ય વસ્તુઓ દેખીને જેને બંધ થાય છે તે પ્રત્યેક બુદ્ધ કહેવાય છે. નિયમાનુસાર પ્રત્યેક બુદ્ધ પાછળના મનુષ્ય ભવમાં જઘન્ય ૧૧ અંગ તથા ઉત્કૃષ્ટ ૧૦ પૂર્વથી કાંઈક ન્યૂન-જાણનાર હોય છે. પ્રત્યેક બુદ્ધને સ્થિતિ પ્રાપ્ત થતાં જાતિ મરણ જ્ઞાન થાય છે. તે વડે પૂર્વે ઉપજેલું (અભ્યાસ) જ્ઞાન સ્મૃતિમાં આવી જાય છે. એટલે તેઓ પિતે જ્ઞાન હેવાથી સ્વયં દીક્ષા અંગીકાર કરે છે. દીક્ષિત અવસ્થામાં જઘન્યરૂપે રજોહરણ અને Page #234 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો મુહપત્તી (મુખ વસ્ત્રિકા), એ બે ઉત્કૃષ્ટ પાત્ર નિગ યુક્ત નવ ઉપધિના ધારક તથા “પ્રાવણ વર્જી હોય છે. પ્રાવરણ વર્જનું તાત્પર્ય એ છે કે, ઓઢવા–પહેરવાના વસ્ત્ર રાખતા નથી અને તેઓ નિયમ પ્રમાણે આજીવન જિનકલ્પી તરીકે એકાકી જ વિચારે છે. ઠાણુગના પ્રથમ ઠાણાની તથા પન્નવણાને પ્રથમ પદની ટીકામાં પ્રત્યેક બુદ્ધ વિષે વર્ણન છે. મૃગાપુત્ર પણ મુનિને દેખીને બોધ પામ્યા, એટલા માટે નિયમ મુજબ તેઓ પ્રત્યેક બુદ્ધ જ હતા. તેથી તેઓ દીક્ષિત થયા બાદ જિનકપી રહ્યા અને પછી કલ્પાતીત અવસ્થાને પ્રાપ્ત થયા. પ્રશ્ન ૧૩૯૪ –મૃગાપુત્ર કયા સમયે થયા? ઉત્તર:–“સામન્ન ચ પુરાકય” ૯, સુયણિમે પંચ મહાવ્યાણુિં ૧૧ “દેવલેગ ચુઓ સંતે ૮“પંચ મહન્વય જુત્તો” ૮૯ વગેરે શાસ્ત્રીય પદથી એ પ્રમાણિત છે કે, મૃગાપુત્રના જીવે પાછળના મનુષ્ય ભવમાં પંચમહાવ્રતરૂપ સંયમનું આરાધન કર્યું હતું. પછી દેવભવ પૂરો કરીને, મૃગાપુત્ર થયા. મૃગાપુત્રના ભાવમાં પણ તેમણે પાંચ મહાવ્રત રૂપ સંયમનું પાલન કર્યું. તેને ફલિતાર્થ એ છે કે, મૃગાપુત્ર, ભગવાન રાષભદેવના શાસનમાં થયા, કેમકે, પંચ મહાવ્રત રૂપ સંયમ પાલનને આટલો લાંબે શાસન કાળ અન્ય કેઈપણ તીર્થકરને આ અવસર્પિણ કાળમાં નથી રહ્યો. પ્રશ્ન ૧૩૫ –સાધુને માટે ઔષધિનું સેવન, એ ઉત્સર્ગ માર્ગ છે કે અપવાદ માર્ગ ? ઉત્તર –ષધિ–સેવન અપવાદ માર્ગ છે. પ્રશ્ન ૧૩૯ –કાર્યોત્સર્ગ અને ધ્યાન કેને કહે છે? ઉત્તર –શરીરના મમત્વ પરથી દષ્ટિ હઠાવીને, અને તેના વ્યાપારને છેડીને, અંતરંગ આત્મા સંબંધી શુભ ચિંતન કરવું તે ક્રિયાને કાત્સર્ગ કહે છે. ચિત્તની એકાગ્રતાને ધ્યાન કહે છે. જે એકાગ્રતા શુભ તરફ હેય તે શુભ ધ્યાન, અને અશુભ તરફ હેાય તે અશુભ ધ્યાન કહેવાય છે. પ્રશ્ન ૧૩૯૭ –શેષ કાળમાં સાધુ-સાધ્વીને કેટલીવાર નદી ઉતરવાનું કરે છે? વધારે પાણી વાળી નદીમાં ઉતરવાથી વધારે પ્રાયશ્ચિત આવે છે શું ? ઘુંટણ સુધીના પાણીમાં પ૦ ડગલા નદી ઉતરવાનું પ્રાયશ્ચિત શું આવે? ઉત્તર –જે કઈ બીજો રસ્તો હોય, તો તે નદીમાં ઉતરવું ન જોઈએ, જે પ્રયત્ન કરવા છતાં પણ બીજે કઈ રસ્તે ન હોય, તે યતના પૂર્વક એક મહિનામાં બે અને એક વર્ષમાં ૯ થી વધારે વાર નદી ઉતરવી જોઈએ નહિં. તેનું પ્રાયશ્ચિત ભિન્ન ભિન્ન પ્રકારનું Page #235 -------------------------------------------------------------------------- ________________ સમર્થ–સમાધાન છે. પાણીમાં કુલણ સેવાળ-લીલ કુલ) જેવી સ્થિતિ હોય તે વધારે પ્રાયશ્ચિત આવે છે. અન્ય માર્ગના અભાવમાં જે સાધુ યત્નાપૂર્વક ૫૦ ડગલાં ઘુંટણ સુધીના પાણીવાળી નદીમાં ઉતરે, તે ૨૫ ઉપવાસનું પ્રાયશ્ચિત બતાવ્યું છે. પ્રશ્ન ૧૩૯૮ – પન્નવણું પદ ૧ માં જાતિ આર્યના ૬ ભેદ “અંબઠ્ઠા, કલંદા, વેદેહા, વેદાતિતા,હરિત અને ચંચુણ બતાવ્યા છે. તેનો અર્થ શું છે? ઉત્તર –માતૃપક્ષને જાતિ કહે છે. જાતિથી જે આય નિર્દોષ હોય, તેને જાતિઆર્ય કહે છે. અર્થાત્ જેને માતૃપક્ષ નિર્મળ હોય, તે જાતિ-આર્ય કહેવાય છે. જેના “અંબા આદિ છ ભેદ છે. આ ભેદન જુદા જુદા અર્થ ટીકાકારે આપ્યા નથી. કોષ બનાવનારે “જાતિ વિશેષ’ એ અર્થ આપે છે. એટલે ભેદોને અર્થ “નિર્મળ માતૃપક્ષ” સમજ. પ્રશ્ન ૧૩૯ –સેપ કમ આયુષ્ય ૭ કારણથી તૂટે છે એવું સ્થાનાંગ ૭ માં કહ્યું છે, તો કેટલું તૂટે છે? કઈ કહે છે કે ૬ મહિનાથી વધારે તૂટતું નથી, તે તે કેવી રીતે? ઉત્તર – ૫ ક્રમ આયુષ્ય વાળાનું આયુષ્ય કોડપૂર્વથી વધારે હેતું નથી. જે સેપ કમ આયુષ્યવાળા જીવનું જેટલું આયુષ્ય હોય, તેમાંથી વધારેમાં વધારે એક તૃતીયાંશ ભાગનું આયુષ્ય બંધાયા પછી તૂટી શકે છે. વધારે નહિ. સેપ કમ આયુષ્યવાળે જીવ, પરભવના આયુષ્યને બંધ ત્રીજા, નવમા તથા સત્તાવશમા ભાગથી બાંધે છે પરંતુ પહેલાના બે તૃતીયાંશ (૨૩) ભાગમાં કઈ પણ જીવ પરભવનું આયુષ્ય બાંધતા નથી. આ બાબત પન્નવણાના છઠ્ઠા પદમાં બતાવી છે. એ પણ સ્પષ્ટ છે કે, પરભવનું આયુષ્ય બાંધ્યા વિના, કોઈ પણ સંસારી જીવ મૃત્યુ પામતો નથી. આ ઉપર અનેક આચાર્યને મત છે કે, આયુષ્ય બંધ પડ્યા પછી એક તૃતીયાંશ ભાગનું આયુષ્ય તૂટે છે. ભગવતી શ. ૧ ઉ. ૮ માં, પ્રહાર હેતુક મરણમાં જે છ માસ સુધીનું વ્યવહારનયમાં બતાવ્યું છે તે ઉપરથી કેઈ આચાર્ય છ માસથી વધારે આયુષ્ય તૂટે છે એમ માનતા નથી. પરંતુ આ વ્યવહાર નયના કથનથી છ માસથી અધિક આયુષ્ય તુટવાને નિષેધ બરાબર સિદ્ધ થતું નથી. સૂત્ર કૃતાંગ અ. ૨ ની બીજી ગાથાની ટીકામાં ટીકાકાર કહે છે કે, કેઈ જીવ ત્રણ પલ્યોપમનું આયુષ્ય પામીને પણ પર્યાપ્તિ થયા પછી અંતર્મુહુર્તમાં જ પોતાના જીવને છોડી દે છે પરંતુ આ વાત સૂત્ર સાથે બંધ બેસતી નથી. ઉપરોક્ત ત્રણ માન્યતાઓમાં આયુ બંધ પછી ૬ ભાગનું આયુષ્ય તૂટે છે એ માન્યતા વધારે પ્રચલિત છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ ભાગ ખી પ્રશ્ન ૧૪૦૦ ઃ—વાણવ્યંતર ત્રાયત્રિ‘શક કેમ હોતા નથી ? [ ૨૦૬ તથા જ્યાતિષી દેવાને લાકપાલ તથા ઉત્તર ઃ-પ્રશ્નમાં કહેલા અને દેવા અલ્પઋદ્ધિવાળા છે તેથી તેમને લેાકપાલ અને ત્રાયત્રિ શક હાતા નથી. દૃષ્ટિ કેટલી હોય છે ? પ્રશ્ન ૧૪૦૧ ૬-લેાકાન્તિક દેવામાં ઉત્તર :—લેાકાંતિક વિમાનાના મુખ્ય દેવામાં તે એક સમ્યગ્ર દૃષ્ટિ હોવાના સભવ છે. અને અન્ય આભિયાગિક વગેરે દેવાની અપેક્ષાએ અન્ય દૃષ્ટિ પણ હોય છે. શકા :—લેાકાંતિક વિમાનાના મુખ્ય દેવામાં આપે સમ્યગ્ર દૃષ્ટિ હોવાનો સંભવ ખતાબ્યા, પરંતુ અનુત્તર વિમાનાના દેવાને છેડીને, સર્વાં સ્થાનામાં જીવ ‘અણુ ત ખુત્તો’ કહ્યું, તે કેવી રીતે સમજવું ? સમાધાન :—àકાંતિક દેવે પાંચમા દેવલાકમાં છે. તેથી સમુચ્ચય પાંચમા દેવલેાકની અપેક્ષાએ તે અણુત ખુત્તો' બેસી શકે છે, પર ંતુ લેાકાંતિક દેવાની અપેક્ષાએ ‘અણુંત ખુત્તો' બેસતું નથી. કારણ કે, ભગવતી શ. ૬. ઉ. ૫ માં બધા જીવે લેાકાંતિક વિમાનામાં દેવપણે ઉત્પન્ન થતા નથી એમ મતાવ્યું છે, એટલા માટે લેાકાંતિક વિમાનામાં મુખ્ય દેવામાં એક સમ્યગ્ દૃષ્ટિ હેાવાના જ સભવ છે. પ્રશ્ન ૧૪૦૨ :—સમકિતમાં મનુષ્યનું આયુષ્ય કેવી રીતે બાંધે છે? ઉત્તર ઃ—નારકી અને દેવ તે સમક્તિમાં મનુષ્ય આયુષ્ય સિવાય કોઈ બીજી આયુષ્ય ધતા નથી અને મનુષ્ય તથા તિર્યંચ સમકિતમાં વૈમાનિક સિવાય કાઈ બીજી આયુષ્ય માંધતા નથી. પ્રશ્ન ૧૪૦૩ :—ન દીશ્વર દ્વીપનુ` ક્રમાનુસાર ક્યુ સ્થાન છે? ઉત્તર :માત્ર દ્રીપાને ગણવાથી નંદીશ્વર દ્વીપ આઠમા દ્વીપ છે; અને દ્વીપ અને સમુદ્ર બંનેને ગણવાથી ૧૫ માદ્વીપ છે. પ્રશ્ન ૧૪૦૪ :-કાલેાદધિ સમુદ્રનુ પાણી કેવુ છે? ઉત્તર :—કાલેાદધિ, પુષ્કર સમુદ્ર અને સ્વયં ભ્રમણ સમુદ્ર એ ત્રણે સમુદ્રોનાં પાણીના રસ સ્વભાવથી જ પાણી જેવા છે. પ્રશ્ન ૧૪૦૫ઃ—સલિલાવતી વિજય ક્યા મહાવિદેહ ક્ષેત્રમાં છે? ઉત્તર :—સલિલાવતી નામની વિજય પાંચેય મહાવિદેહમાં પશ્ચિમ તરફ આવેલી છે, પરંતુ હજાર યોજનની ઉંડાઈ તા જમુદ્દીપના મહાવિદેહમાં જ છે. ખીજામાં નથી. પ્રશ્ન ૧૪૦૬ :—મેતારજ સુનીનું નામ સાધુ વંદણામાં નથી. તે તેનુ શું કારણ ? Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ] સમર્થ–સમાધાન ઉત્તર –મેતારક ગણધર સિવાય બીજા મેતારજ મુનિનું નામ સાધુવંદણામાં નથી આવ્યું તેનું કારણ મારા ધ્યાનમાં નથી. પ્રશ્ન ૧૪૦૭ –અસાચા કેવળી કેને કહે છે? ઉત્તર –એ ભવમાં કઈ બીજા પાસે ધર્મનું સ્વરૂપ સાંભળ્યા વિના જ પિોતે ધર્મનું સ્વરૂપ સમજીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. તેમને અસ્થા કેવળી કહે છે. પ્રશ્ન ૧૪૦૮ઃ–પૂજ્ય ધર્મદાસજી મહારાજ કયા સંવતમાં થયા? તેઓએ અકારણ સંથો કેમ કર્યો? ઉત્તર-પૂજ્ય ધર્મદાસજી મહારાજને જન્મ વિક્રમ સંવત ૧૭૦૩ આસો સુદ અગિયારસના રેજ થયે હતે. સંવત ૧૭૧૬ આ સુદ અગિયારસનાં જ દીક્ષા થઈ. આચાર્ય પદ-સંવત ૧૭૨૧ મહાસુદ પાંચમ (વસંત પંચમી) ના રોજ આપવામાં આવ્યું. બીજા સાધુ સંથારામાં ડગી જવાથી તેમની જગ્યાએ સ્વયં પૂજ્યશ્રીએ સંથારે કર્યો જે નવ દિવસ સુધી રહ્યો. સંવત્ ૧૭૨૮ ફાગણ સુદ એકમના રોજ સ્વર્ગવાસ પામ્યા. વીર ભગવાનની ૬૨ મી પાટે થયા. તેમ જ એકાવતારી થયા એવું વાંચવામાં આવ્યું છે. પ્રશ્ન ૧૪૦૯ –સાધુ ટેચ [ બત્તી ] રાખી શકે છે? ઉત્તર–સાધુને માટે ટોર્ચ રાખવી કલ્પતી નથી અને તેનો ઉપયોગ કરે. પણ વત છે. પ્રશ્ન ૧૪૧૦ –લેટાની ઘડી [વાસણ ] પર માટલીમાં પાણું રાખવાનું સાધુને ક૯પે છે શુ? ઉત્તર –લોઢાની તથા લાકડા વગેરેની ઘડી (તાસકે) પર સાધુએ પાણીની માટલી રાખવી જોઈએ નહીં. કારણ કે પાણીના ટીપાં ઉપરથી પડવાને કારણે અયત્ન થાય છે. તેથી સાધુએ રાખવી જોઈએ નહીં. પ્રશ્ન ૧૪૧૧ –શું સાધુ એમ કહી શકે છે કે મેઢા પર મુખવીકા બાંધવાથી કેઈ લાભ નથી? ઉત્તર:–મુખ વસ્ત્રકા બાંધવાથી કોઈ લાભ નથી એવું બેલિવું તે સૂત્ર વિરુદ્ધ છે. તેથી ધર્મી પુરુષે એવું બોલવું જોઈએ નહીં. પ્રશ્ન ૧૪૧૨ ઓરડામાં એકલા સાધુએ અને બહાર કઈ ભાઈ બેઠા હેય એવી સ્થિતિમાં એકલી બહેન સાથે સાધુ બેસી શકે છે? ઉત્તર –સાધુ પિતાની પાસે ભાઈઓની હાજરી વગર બહેનોને બેસવા દેવી જોઈએ નહીં. એ જ કલ્પાનુસાર છે. પ્રશ્ન ૧૪૧૩ –ગૃહસ્થને સાધુ, કઈ સંસ્થાને આભુષણ વગેરે આ પવાનું કહી શકે છે; Page #238 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૯ ઉત્તર :—ગૃહસ્થને ધન, આભૂષણ વગેરે સ્થાને આપવાનું સાધુ કાંઈ કહી શકે નહીં. આ પ્રપ ́ચામાં સાધુએ પડવું જોઇએ નહીં. ભાગ પ્રશ્ન ૧૪૧૪ ઃ—ફાઉન્ટન પેન રાખવી અને પેાતાના હાથે ગૃહસ્થને પત્ર લખવા એ શુ` સાધુને ક૨ે છે? ઉત્તર :—સાધુને કા`-કવર લખવા કલ્પતા નથી તેમ જ કા -કવર રાખી શકે નહી, એ જ પ્રમાણે ફાઉન્ટનપેન પણ રાખી શકે નહી, શાહીમાં લીલ ફૂલની શકા હેાવાને કારણે તેનાથી લખવું પણ ન જોઇએ. પ્રશ્ન ૧૪૧૫ :—મૂળ સૂત્રની પરિભાષા શી છે? મૂળ નામ કયારથી અને કેમ પડયુ ? ઉત્તર ઃ—મૂળ સૂત્રની પરિભાષા આ પ્રમાણે છે. સાચા સાધુપણાને પાસે મજબૂત કરવાને કારણે દશવૈકાલિક વગેરે સૂત્રને મૂળસૂત્ર કહે છે. નદી અને અનુયાગદ્વાર સૂત્રમાં જ્ઞાનનું વર્ણન છે. તથા દશવૈકાલિક તથા ઉત્તરાધ્યયન સૂત્રમાં મુખ્યત્વે ક્રિયા [ તપસંયમ ] નું વર્ણન છે. હેમચંદ્રાચાય વિક્રમની ખારમી શતાબ્દિમાં થયા છે. તેમનાં ગ્રંથામાં આ સૂત્રોના નામ મૂળ સૂત્ર છે, એવું જોવામાં આવે છે, તે પહેલાનાં ગ્રંથામાં આ નામે લેવામાં આવ્યા નથી, એટલા માટે વિદ્વાનોના મત છે કે મૂળસૂત્ર એવું નામ ખારમી શતાબ્દીથી પ્રચલિત થયું છે. પહેલા પણ એ સૂત્ર તેા હતા જ, પરંતુ અંગ માહ્ય, અંગ પ્રષ્ટિ, આવશ્યક, આવશ્યક-વ્યતિરિકત, કાલિક, ઉત્કાલિક વગેરે રૂપે સૂત્રના નામે હતાં. પ્રશ્ન ૧૪૧૬ઃ—નિકાચિત્ત બંધાયેલા કર્મોની સ્થિતિ ઘાત તથા રસઘાત થાય છે કે નહીં? તે કર્માંની ઉદીરણા [ સ્થિતિ પરિપકવ થયા પહેલા ] કરી શકાય છે કે નહીં ? ઉત્તર :—નિકાચિત્ત કર્માંની સ્થિતિ ઘાત અને રસઘાત થતી નથી તેમ જ ઉદીરણા પણ થતી નથી ઉદ્દન, અપવન, સંક્રમણ, ઉદીરણા વગેરે બધા કારણેા અયેાગ્ય હોય તેને નિકાચિતકમાં કહે છે. આ વાત ભગવતી સૂત્ર શ. ૧ ઉ. ૧ (પ્રથમ ભાગ પૃષ્ઠ૬૫] ઠાણાંગ–૪, ૩. ૨ ની ટીકા · કમ્મપયડિ, પંચ સંગ્રહ, ગામટસાર ' વગેરે ગ્રંથાથી આ અર્થ નીકળે છે. ઠાણાંગના દશમા સૂત્રમાં દશ પ્રકારનાં ખળ ખતાવ્યા છે. તેમાં નીવી તપ ખળ છે, તેની ટીકામાં અતાવ્યું છે કે તપ કરવાથી નિકાચિત્ત કમ ક્ષય થાય છે. પરન્તુ ત્યાં પણ તપ વડે કષ્ટ સહન કરીને તે કર્માને ક્ષય કરવાનું લખ્યુ છે. પરં’તુ ઉદીરણા વગેરે સમજવી જોઇએ નહી.. અઠ્ઠજુત્તાણિ સિક્િખા, નિરઠ્ઠાણુ ઊ વજ્જુએ ’’ અહિંયા અથ યુક્તનુ શું પ્રયેાજન છે? જે સ્વશાસ્ત્ર જ લેવામાં આવે પ્રશ્ન ૧૪૧૭ : २७ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ] સમર્થ–સમાધાન તે પછી સંસ્કૃત આદિ અન્ય વિષયનું અધ્યયન કયા આધારે કરવામાં આવે છે? ' ઉત્તર ––“અદ્વૈજુરાણિ સિકિખજજા” અહિંયા અર્થયુક્ત શબ્દનો અર્થ સ્વશાસ્ત્ર જ લેવું જોઈએ. “નિરાણિ ઉ વજએ” માં નિરર્થકને અર્થ મોક્ષ માર્ગથી વિપરીત કામશાસ્ત્ર વગેરેને વર્જવા એ અર્થ લેવું જોઈએ. વ્યાકરણ, ગણિત વગેરે શીખવું એ પણ જે મક્ષ માગને પ્રતિપાદક હોય તેમ જ વિતરાગ પ્રરૂપિત શાસ્ત્રોમાં ગતિ કરવા માટે હોય તે તે ઉદેશની પૂર્તિમાં સહાયક છે. પણ જે અન્ય ઉદેશની સિદ્ધિ માટે તે શીખવામાં આવે છે તે નિરર્થકની ગણતરીમાં આવશે, એ દષ્ટિએ શીખવું સર્વથા વર્જિત છે. પ્રશ્ન ૧૪૧૮:–અનુયોગ દ્વાર સૂત્રના સમાસ વગેરે વનમાં જ્યાં કે જ્યાં સંસ્કૃત શબ્દનો પ્રયોગ કેષ્ટક વિના કર્યો છે તે તે મૂળસૂત્રની પરંપરા છે? કે ક્ષેપક છે અથવા તેને મુદ્રણની અશુદ્ધિ સમજવી? - ઉત્તર–અનુયેાગ દ્વાર સૂત્રનાં સમાસ આદિ વર્ણનમાં જે સંસ્કૃત શબ્દને પ્રગ કોષ્ટક વિના કર્યો છે, તે અર્ધમાગધિ ભાષાની વ્યાકરણની શૈલીથી કર્યો છે, એવું લાગતું નથી. શિષ્યને સમજાવવા માટે આચાર્ય મહારાજે સંસ્કૃતનાં ઉદાહરણ આપ્યા હોય અને કેટલાક સમયથી તે પરંપરામાં જેમ અને તેમ લીપીબદ્ધ થઈ ગયા હોય તો કંઈ કહી શકાય નહીં. કારણ કે ટીકાકારે આ વિષયમાં કેઈ ખુલાસો કર્યો હોય એવું જોવામાં આવ્યું નથી. આ પાઠ તે સમયના મુદ્રણની અશુદ્ધિ હોય એમ પણ લાગતું નથી. પ્રશ્ન ૧૪૧૯ – કવિધી દેવ શું મિથ્યાદષ્ટિ જ હોય છે? ?': ' ઉત્તર –“મિચ્છત્તા અભિણિવેસેહિ.” વગેરે પાઠ ભગવતી શ. ૯. ઉ. ૩૩ ને તથા “તત્થા વિશે ન યાણુઈ, કિં મે કિગ્રા ઈમં ફલ” બેહી જ0 સુ દુલ્લહા” વગેરે પાઠ દશવૈકાલિક અધ્યયન પાંચને જેવાથી અથવા પૂર્વાચાર્ય કૃત જીવ-ઘડા વગેરે જેવાથી કિલ્વિષી દેવ મિથ્યાત્વી હોય છે. પ્રશ્ન ૧૪ર૦ –“જે કમે સૂર તે ધમ્મ સૂરા” આ પાઠ કયાં આવેલું છે? ઉત્તર –“જે કમે સૂરા તે ધમે સૂરા” આ પ્રકારને પાઠ ધ્યાનમાં નથી. આ નિયમ પણ ભલા કેવી રીતે હોઈ શકે છે? કારણ કે ત્રીજા ઠાણાનાં પ્રથમ ઉદ્દેશમાં વાસુદેને કર્મ પુરુષ કહેવામાં આવ્યા છે. પરંતુ તેઓ ધર્મસુર કયાં હોય છે? તેમને તે “ સૂરે વાસુદેવે” ચોથા ઠાણાનાં ત્રીજા ઉદ્દેશામાં કહ્યું છે. એ જ ત્રીજા ઠાણાના પહેલા ઉદેશામાં અરિહં તેને “ધર્મ પુરુષ” કહ્યા છે. અહિંયા “ખંતિ સૂર અરિહન્તા, તવે સૂરા અણગારા” બતાવ્યું છે. એ બંને “કમેસૂરા કયાં છે? વગેરે પાઠથી એમ જણાય છે કે કે ધર્મશૂર હોય છે, પરંતુ કર્મચૂર હોતા નથી. જેમકે તીર્થકર. કઈ “કર્મશર” હોય છે, Page #240 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજે { ૨૧૧ પણ “ધર્મજૂર” હોતા નથી. જેમ કે વ્રત-ધર્મ રહિત વાસુદેવ અથવા બંને ધર્મથી રહિત કાલ સૌકરિક કસાઈ વગેરે. કઈ કઈ પહેલાં કર્મસૂર હોય છે, પછી સુસંગતિથી ધર્મ શૂર બની જાય છે. જેમકે દઢપ્રહારી, પ્રભાવ, ચિલાતી પુત્ર વગેરે. આથી જે કર્મસૂર હોય છે, તે ધર્મસૂર હોય જ એ એકાન્ત નિયમ નથી. પ્રશ્ન ૧૪ર૧ –મોક્ષ જનારા છાના રસ્તામાં કેટલા દેવલોક આવે છે? તે છ દેવલોકમાં થઈને જાય છે શું? ઉત્તર –જે જીવ જંબુદ્વીપના મેરુપર્વતથી દક્ષિણનાં સમય ક્ષેત્રથી મોક્ષ જાય છે, તેમના રસ્તામાં ૨, ૪, ૧૦ અને ૧૨ મું એ ચાર દેવકને છોડીને બાકીના આઠ દેવલેકે, નવરૈવેયક અને સર્વાર્થ સિદ્ધ વિમાન આવે છે અને જે ઉત્તર તરફથી જાય છે. તેઓને, ૧, ૩, ૯ અને ૧૧ આ ચાર દેવકાને છેડીને બાકીના આઠ દેવલેક, નવચૈવેયક અને સર્વાર્થસિદ્ધ વિમાન રસ્તામાં આવે છે. જે જંબુદ્વીપના મેરુપર્વતની લગભગ મધ્યભાગની સિધાણથી જાય છે, તે જેને બારેય જ દેવલોકની સીમા અને નવરૈવેયક રસ્તામાં આવે છે, તથા સર્વાર્થ સિદ્ધ વિમાન કેઈન રસ્તામાં આવે છે, અને કોઈને સર્વાર્થ સિદ્ધની ચારે તરફથી ખુલ્લા વિમાનમાંથી કેઈ વિમાન આવે છે, કારણ કે મોક્ષમાં જનારા જીવ અજુશ્રેણીથી ગતિ કરે છે. તેથી રસ્તામાં ઉપર કહેલાં દેવેલેકો આવે છે. પ્રશ્ન ૧૪૨–૩૩ આસાતનામાં “સદેવ મણુઆ સુરસ્સ લેગસ્સ આસાયણએને કે આશય છે. કાળ આસાતના કેવી રીતે થાય છે? ઉત્તર –દેવ મનુષ્ય અસુરાદિ સહિત જે લોક છે, તેની આસાતના આ પ્રકારે થાય છે. લેકના સંબંધમાં જુઠ્ઠી પ્રરુપણ કરવી, જેમકે આ લેક દેવને બનાવેલ છે. બ્રહ્માને બનાવેલું છે. ઈશ્વરને બનાવેલ છે. સાત દ્વીપ અને સાત સમુદ્ર સુધી જ લેક છે વગેરે રૂપે લેકના વિષયમાં પરુપણ કરવી તેને લોક આશાતના કહે છે. વર્તના લક્ષણ રૂપ કાળ છે–બાલ, તરુણ-વૃદ્ધ વગેરે અવસ્થાઓ કાળકૃત છે. જે કાળ ન હોય તો દ્રવ્યમાં રૂપાન્તર જ કેવી રીતે થાય! એવા કાળને ન માને તે કાળ આસાતના છે. ધાર્મિક પુરુષાર્થ ન કરતા કાળને દુષણ આપવું, જેમકે “આ પંચમ કાળ છે, અમે ધર્મકરણ કેવી રીતે કરીએ? ઈત્યાદિ કહીને પિતાની પ્રવૃત્તિ ન સુધારતા કાળને દુષણ આપવું એ કાળની આસાતના છે. પ્રશ્ન ૧૪ર૩ –અઢાર પાપમાં રાગ, દ્વેષ અને રતિ–અરતિમાં શું અંતર છે? દ્વેષ અને ક્રોધમાં શું અત્તર છે? Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ] સમર્થ–સમાધાન ઉત્તર :–અનેરૂ સુત–બાંધવ વગેરે પર સ્નેહ-આસકિત થવી એ રાગ છે, અને અમનેશ શત્રુ પર નારાજગી થવી એ ઠેષ છે. આરંભ આદિ અસંયમ તથા પ્રમાદમાં પ્રીતિને રતિ તથા સંયમ તપ વગેરેમાં અપ્રીતિ તેને અરતિ કહે છે. એમ તે સામાન્ય રૂપથી ક્રોધ અને માન એ બંને દ્વેષનાજ ભેદ છે. વિશેષ રૂપથી નારાજગીને દ્વેષ અને કેપને કેધ કહે છે. પ્રશ્ન ૧૪૨૪ :–નવ તત્ત્વમાં જાણવા ચોગ્ય ત્રણ, આદરવા ચોગ્ય ત્રણ, અને છેડવા ગ્ય ત્રણ, એવું “વિનયચંદ ચોવીસીના ૨૧ મા તીર્થંકરની પ્રાર્થનામાં છે. તે માટે કઈ પ્રાચીન આધાર છે શું? એક ટીકામાં પ્રાચીન ગાથા આ પ્રમાણે છે. હેયા બન્ધાસવ પુન્ન પાવા, જીવાજીવાય હુતિ વિનેયા, સંવર નિજર મુફ, તિણિ વિ એઓ ઉવાયા છે આ પ્રકારનો આધાર પ્રત્યેક ત્રણને માટે છે શું ? ઉત્તર –એમ તે નવેય તત્વ જાણવા ગ્ય છે જ. પરતું જાણીને તેમાંથી રેય, હેય અને ઉપાદેયની મર્યાદામાં રહેનારા ભેદ શ્રી ટીકમદાસજી મ. કૃત “ચૌવીસ ઠાણુ” (નવતત્વનું જાણપણું )માં વીસ દ્વાર છે, તેમાંથી વીસમું દ્વાર હેય સેય અને ઉપાદેયનું છે. તેમાં કેટલીયે અપેક્ષાથી અનેક પ્રકારનું વિભાજન કર્યું છે. જેમાં પૂછેલ ગાથાના ભાવ તથા વિનયચંદ ચૌવીસીમાં પ્રદર્શિત થયેલ ભાવ નીકળે છે. ઉત્તરા. સૂત્રના ૨૮ મા અધ્યયનની ૧૪મી ગાથા આ પ્રમાણે છે – “ વાલીવાર ધો ૧, gori gવાસ તા | संवरो निज्जरा मोकखो, संतेए तहिया नव ॥ १४ ॥ આ ગાથામાં બતાવેલા ક્રમથી ત્રણ ત્રણ ય, હેય અને ઉપાદેય છે. આવું પૂર્વજોથી સાંભળ્યું છે. સમક્તિ છપ્પની” ગાથા ૯ થી ૧૨ સુધીમાં ઉપરોક્ત ગાથા પ્રમાણે ય, હેય, ઉપાદેય બતાવ્યા છે, સંભવ છે કે આ જ ગાથા પરથી બતાવેલ હોય. પ્રશ્ન ૧૪૨૫ –આત્માના ૮ સુચક પ્રદેશ ૧ થી લઈને ૬ તથા ૮ આકાશ-પ્રદેશ પર રહી શકે છે, કિન્તુ ૭ ઉપર રહી શકતા નથી; તે શું આ બરોબર છે? - ઉત્તર –જીવને ૮ સુચક પ્રદેશ એકથી લઈને છે, અને ૮ આકાશ પ્રદેશ પર રહી શકે છે, પરંતુ 9 ઉપર રહી શકતા નથી, આ ઠીક છે. આ વાત ભગવતી શ. ૨૫ Page #242 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો | ૨૧૩ ઉ. ૪ ના અ ંતિમ મુલપાડમાં બતાવી છે. ટીકાકારે તેની ટીકામાં છ આકાશ પ્રદેશ પર નહિ રહી શકવાનું કારણ એ બતાવ્યુ છે કે, વસ્તુ સ્વભાવ જ એવે છે. પ્રશ્ન ૧૪૨૬ :—શું એવી પણ માન્યતા છે કે, ૧૧ મા ગુણસ્થાનક સુધી છદ્મસ્થ છે, ખારમુ ગુણસ્થાનક ‘અકેવલી’ છે, છમસ્થ નથી. આનુ શું કારણ છે? ઉત્તર :—મરમાં ગુણસ્થાનક સુધી છદ્મસ્થ માનવામાં આવેલ છે. છદ્મસ્થ શબ્દને અથ` આ છે.— 66 છદ્મતીતિ છમ, છાયતિ જ્ઞાનાદિક ગુણુ માત્મન ઇતિ છદ્મ. છમિને જ્ઞાન દશ નાવરણ માહનીય–અંતરાય-આત્મ કે તિષ્ઠતીતિ છદ્મસ્થ :-~~ આ ચારેય કર્માંના આવરણમાં રહેનાર ૧૦ મા ગુણસ્થાનક સુધીના જીવેા છે. અને જ્ઞાનાવરણુ, દશ નાવરણુ, તથા અંંતરાય, આ ત્રણ કર્મીના આવરણમાં રહેનાર ૧૧ મા-૧૨ મા ગુણ · સ્થાન વતી જીવા છે, તે બધા છદ્મસ્થ છે. ઠાણાંગ, પનવણા, ભગવતી વગેરેમાં વિશિષ્ટ અવધિ આદિ રહિત, પણ છદ્મસ્થ કહેવાય છે. આ વ્યાખ્યાથી અવધિ જ્ઞાની વૈમાનિક દેવાને તથા મનુષ્યને છદ્મસ્થથી ભિન્ન પણ બતાવ્યા છે. આ વ્યાખ્યામાં તે ચેાથા ગુણસ્થાન વતી પણ લીધા છે પરન્તુ સાધારણ રીતે છદ્મસ્થની વ્યાખ્યા ખારમા ગુરુસ્થાન સુધીના જીવે માટે છે. પ્રશ્ન ૧૪૨૭ :—આઠમા ગુણસ્થાનકમાં જે શ્રેણી માંડે છે, તેઓ શુકલધ્યાનના પ્રથમ દ્વિતીય પાદમાં ઉપયાગવત હોય છે. તેએ છઠ્ઠાસાતમા ગુણસ્થાનની જે ઈયાઁ સમિતિમાં ઉપયોગ રાખે એ કેવી રીતે મની શકે? હા, તેમનાથી ઈમાં સમિતિનું પાલન થતું રહે છે; આ વાત અલગ છે, પરન્તુ તેઓ તે તરફ ધ્યાન આપે તે તે સ્થિતિ પર પહોંચવુ' જ મુશ્કેલ થઇ પડે. છ મા ગુણુસ્થાન પછી તે અંતર્મુખી દૃષ્ઠિ, ધ્યાનની સ્થિરતા અને ઉત્તરાત્તર વૃદ્ધિની સભાવના છે. તેથી તેમના ઉપયાગ ઈર્ષ્યા વગેરેમાં રહેવાના સંભવ નથી ? આદ્ય રૂપે કલ્પમાં રહેવા છતાં પણ, સાતમા ગુણસ્થાનથી આગળ વધનારના ઉપયોગ કલ્પની ક્રિયાઓમાં ન રહેતાં, અન્તપરિણમન થવાના જ સભવ છે. એટલા માટે આઠમા ગુણસ્થાનને ‘ અપૂવ કરણ ' પણ કહ્યું. છે. અહિં આત્મ-પરિણતિ એવી હોય છે કે, જે છટા-સાતમામાં નથી હોતી. ઉપયાગની ધારા ૫ની ક્રિયાઓમાં રહે ત્યાં સુધી સાતમાથી આગળ વધવુ' અસંભવિત હોય છે, Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ] wwwwwww સમર્થ–સમાધાન એ પણ જાણવું છે કે, શુકલ ધ્યાનની ૪ અનુપ્રેક્ષા છે, તે બાર ભાવનાઓમાંથી ચાર ભાવના કઈ છે? ઉત્તર –દશમા, અગીયારમા અને બારમા ગુણસ્થાન વર્તી જેને ચાલવામાં ઈર્યામાં ઉપયોગ સંબંધી પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે- ભગવતી શ. ૧૮ ઉ. ૮ નું પ્રથમ સૂત્ર અને શ. ૭ ઉ. ૭ નું પ્રથમ સૂત્ર એ બંનેય અવલોકનીય છે. તેથી એ સ્પષ્ટ છે કે, તેમને ઈર્ચામાં, ઉપયોગ હોય છે. જેમકે ભાવિયપણે પુરઓ દુહએ જુગમાયાએ પહાએ રીય રીય માણસ્સ..........“ તથા” સંવુડમ્સ ભંતે ! અણગારલ્સ આઉત્તર ગચ્છ માણસ” “અહિં ઈપથિક ક્રિયા બતાવી છે. તેથી તેઓને વીતરાગી જ સમજવા જોઈએ. જ્યારે ૧૧ મા તથા ૧૨ મા ગુણસ્થાન વતી જીવોની ઈયમાં તથા સુવા બેસવા વગેરેમાં ઉપયોગ યુક્તતા બતાવી છે, ત્યારે ૮ મા, મા, દશમ ગુણસ્થાન વત માં ઈર્યા વગેરેમાં ઉપયોગ હોય તેમાં હરક્ત શી છે? આ અંતર્મુખી છે હલન-ચલન આદિ ક્રિયાઓ કરતાં હોવા છતાં પણ અંતર્મુખીપણુમાં હરકત આવતી નથી. બલકે એ ક્રિયાઓ તેમના અંતર્મુખી પણમાં જ ગણાય છે. ભગવતી શ. ૮ ઉ. ૮ માં જે પરિસોનું વર્ણન આપ્યું છે, તેનું પૂર્વાવલોકન કરવાથી પણ ૮-૯ આદિ ગુણ સ્થાનેમાં સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દશ-મસક, ચય, શા, વધ, રોગ, તૃણ સ્પર્શ વગેરે પરિસને અનુભવ થે એ સ્પષ્ટ સિદ્ધ થાય છે. “ચય” ચાલવામાં ઉપગ રહે છે, ત્યારે જ તે તેમને ચર્યા–પરિસહને અનુભવ થાય છે. એ જ પ્રમાણે અન્ય પરિસાને અનુભવ પણ પ્રસંગોપાત થાય છે. અંતર્મુખી હોવા છતાં પણ કર્મના ઉદયથી ક્ષુધા વગેરેને અનુભવ થે સ્વાભાવિક છે. આઠમા-નવમ ગુણસ્થાનમાં કપાતીત સિવાય પણ કલ્પ હોય છે. આ વાત ભગવતી શ. ૨૫ ઉ. ૭ થી સ્પષ્ટ છે, છટ્ઠા ગુણ સ્થાનકની અપેક્ષાએ આઠમા-નવમા ગુણસ્થાનવતી જીવન ઈય આદિમાં ઉપગ સવિશેષ રહે છે. કારણ કે, અહીંની સ્થિતિ અપૂર્વ છે. એટલા માટે તેઓ જે કાર્યમાં પ્રવૃત્તિ કરે છે, તે કાર્યમાં તન્મય બની જાય છે. કલ્પાતીતને એ અર્થ નથી કે, તેમનું લક્ષ્ય સંયમની વિધિમાં ન રહે. પરંતુ તેમનું લક્ષ્ય તે સંયમની વિધિમાં વિશેષ રૂપે રહે છે. હા, તેઓ વિશેષજ્ઞ અથવા સર્વજ્ઞ હોવાને કારણે આગામી કાર્યનું ફલાફલ તેમજ લાભાલાભ પહેલા વિચારી લે છે, અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. જેમકેભગવાન અરિષ્ટનેમિએ ગજસુકુમલ મુનિને એજ દિવસે ભિક્ષુ પઢિમા માટે આજ્ઞા આપી દીધી. પ્રભુ મહાવીરે અગ્યાર અંગના અભ્યાસી એવા અંધકજીને ભિક્ષુપ્રતિમાની આજ્ઞા આપી. પરંતુ ક૨વાળા આવી આજ્ઞા આપી શકતા નથી. Page #244 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૨૧૫ બાર ભાવના મુખ્યતઃ ધર્મ ધ્યાનની છે. જે શુકલ ધ્યાનની ચાર અનુપ્રેક્ષાને વિચાર કરવામાં આવે તે (૧) અનંત વત્તિયાનુપેહાને સમાવેશ લેક સ્વરૂપ ભાવનામાં (૨) વિપરિણમાનુપેહાને સમાવેશ અનિત્ય ભાવનામાં (૩) અસુભાશુપેહાને સમાવેશ અશુચિ ભાવનામાં અને (૪) અવાયાનુપેહાને સમાવેશ આશ્રવ ભાવનામાં સંભવિત છે. પ્રશ્ન ૧૪૨૮:–“કુટુંબ જાગરણું" કેને કહે છે? જો શબ્દ ઉપરથી જ કુટુંબ જાગરણને અર્થ કરવામાં આવે તે, બહુપુત્રીયા દેવીને પહેલા ભવમાં સંતાન ન હતું. ત્યાં કુટુંબ જાગરણુ પાઠ આવેલ છે તેને ક્ય અથ લેવું જોઈએ? ઉત્તર:–“કુટુંબ” શબ્દ આ અર્થમાં આવે છે–પિષ્ય વર્ગ, બાંધવ, સંતતિ અને સ્વજન વર્ગ. એ બધાની અથવા તેમાંથી કેઈ એકની પણ ઉત્પત્તિ સંબંધી, પાલનપિષણ સંબંધી, વિવાહ સંબંધી, આરોગ્યતા સંબંધી વિચાર કરે તે કુટુંબ જાગરણ કહેવાય છે. બહુ પુત્રીકા દેવીએ પાછળના ભાવમાં સંતાન ઉત્પન્ન થવા સંબંધી વિચારણા કરી હતી, તે કુટુંબ જાગરણમાં સમાવિષ્ટ થાય છે. પ્રશ્ન ૧૪ર૯ – “તંદુલ નામના મચ્છ થાય છે તે બધા સાતચી નરકમાં જાય છે? ઉત્તર –તંદલ નામના મત્સ્ય સાતમી નરકમાં જ જાય છે, એ એકાંત નિયમ નથી. તે પહેલી નરકથી સાતમી નરક સુધી જઈ શકે છે. તે સિવાય બધા તીયામાં, મનુષ્યમાં તથા દેવામાં આઠમા દેવલોક સુધી જઈ શકે છે. અર્થાત તંદુલ મચ્છપિતાના પરિણામ અનુસાર ચાર ગતિઓમાં જઈ શકે છે. પ્રશ્ન ૧૪૩૦ –શાસ્ત્રોમાં દીક્ષા લેતી વખતે, પંચમુષ્ઠિ લોચને ઉલ્લેખ મળે છે. આ યુગમાં દીક્ષિત સ્વયં પિતાના હાથે પોતાને પંચમુષ્ટિ લોચ કેમ કરતા નથી? જો એમ સમજીને કે તેઓને તે સંબંધી અભ્યાસ નથી અથવા તેનામાં શક્તિ નથી, તે પછી દીક્ષા બાદ તે સ્વયં લેચ કરવું જ પડે છે, તે પછી પહેલા જ પોતાની મેળે પિતાના હાથે લચ કેમ કરતા નથી? દીક્ષાથીના વાળ નાઈ (હજામ) દ્વારા કપાવવા એવો રિવાજ કયારથી શરૂ થયો? ઉત્તર –દીક્ષાથીના કેશ નાઈદ્વારા કપાવવાની પ્રણાલિકા પ્રાચીન છે. નવી નથી. ભગવતી શ. ૯. ઉ. ૩૩ માં જમાલિ ક્ષત્રિય કુમારનું વર્ણન આવે છે, ત્યાં માતા પિતાને પૂછીને જમાલિએ કુતિયાવનમાંથી રજોહરણ વગેરે લાવવાને તથા નાઈને બોલાવવાને Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ] સમર્થ–સમાધાન આદેશ આપે હતે. તે મુજબ પિતાએ નાઈને બોલાવ્યું, અને નાઈએ “પરેજતણું ચઉરંગુલ વજજે નિખમણ પાઓગે. અગ્ગકેસે કમ્પ”....પૂર્ણ સાવધાની સાથે ચાર આંગળ છેડીને નિષ્ક્રમણ યોગ્ય અગ્રકેશ કાપ્યા. જમાલિના પાઠની ભલામણ અનેક સ્થળે કરવામાં આવે છે. બાકી રહેલ વાળને પંચમુષ્ટિ લેચ તે જમાલિકુમારે પિતેજ કર્યો છે. એવું વર્ણન આગળ જતાં ત્યાં જ છે. - આ રીતે કેટલાક તે પિતાની મેળે પંચમુષ્ટિ લોન્ચ કરી ત્યે છે. કેટલાક કહેતા હતા કે ભગવન્! આપ જ મારે લગ્ન કરે. જેમ–ભગવતી સૂત્ર શ. ૨ ઉ. ૧ માં ખન્દકજીએ ભગવાન મહાવીર સ્વામીને કહ્યું છે કે-“તે ઈચ્છામિણું દેવાણુપિયા સયમેવ પવ્યાવિએ સયમેવ મુંડાવિ ” ઈત્યાદિ. તેની પ્રાર્થનાથી ભગવાને એમ જ કર્યું છે. અર્થાત્ તેને લેચ કર્યો છે. - એ જ પ્રકારે-ઠાણાંગ ઠા. ૩ ઉદ્દેશક ૪ માં તથા બૃહત્ક૫ ઉ. ૪ માં પણ મુંડિત કરવાને અધિકાર આવે છે. એ પ્રકારે લેચ કરવાનું વર્ણન પણ આવે છે. તેથી દીક્ષાથી સ્વયંમેવ લોચ ન કરે તે પણ કાંઈ હરકત નથી. પ્રશ્ન ૧૪૩૧ –પાણીમાં ૭ બેલેની નિયમો બતાવી છે, તે તમકાયમાં પણ હોય છે શું ? ઉત્તર :--તીર્થોલિકની સીમા સુધી આવેલી તમસ્કાયમાં તો બે ઈન્દ્રિય, તે ઈન્દ્રિય, ચૌરિદ્રિય અને પંચેન્દ્રિય જ હોઈ શકે છે, પરંતુ જે તમસ્કાય ઉર્વી લોકમાં ચાલી ગઈ છે, તેમાં તે ઉપર કહેલા છ હોતા નથી. અપકાય તથા તેને આશ્રિત વનસ્પતિ કાય તો છે જ. દેવલોકની વાવડીઓ તથા ઘનોદધિમાં પણ બે ઇન્દ્રિય આદિ જી હાતા નથી. પ્રશ્ન ૧૪:૨:–અઠાવીસ પ્રકારની લબ્ધિઓના અર્થ સહિત નામ શાં છે? ઉત્તર–શાસ્ત્રકારોએ ૨૮ પ્રકારની લબ્ધિઓ આ પ્રમાણે બતાવી છે. “આમોસહિ વિપેસહિ ખેલોસહિ જલ્લ એસહિ ચેવ છે સસહિ સંભિકને એહી રિઉ વિકલમઈલદ્ધિ છે ચારણ આસીવિસ કેવલિય ગણહારિણે ય પુથ્વધર ! અરહંત ચક્રવટ્ટી બલદેવા વાસુદેવાય છે ખીર મહ સપિ આસવ કેતૃય બુદ્ધિ પયાણસારી યા તહ બીય બુદ્ધિ તેયગ, આહારગ સીય લેસા ય છે વેલબ્ધિ દેહ લદ્ધો અકખીણ મહાણસી પુલાયા ય પરિણામ તવ વસેણું એમાઈ હુંતિ લદ્ધિઓ છે Page #246 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૨૧૭ અર્થ :-આમસ ઔષધિ લબ્ધિ, વિપ્રડૌષધિ, ખેલૌષધિ, જલ્લઔષધિ, સૌષધિ, સભિન્નશ્રોત, અવધિ, ઋજુમતિ, વિપુલમતિ, ચારણ, આશીવિષ, કેવલી, ગણુધર, પૂર્વધર, અહુ લબ્ધિ, ચક્રવર્તી, ખલદેવ, વાસુદેવ, ક્ષીરમધુ સર્પરાશ્રવ, કોષ્ટક, પદ્માનુસારી, ખીજબુદ્ધિ, તેજોલેશ્યા, આહારક, શીતલેશ્યા, વૈકુવિક દેહ, અક્ષીણુ મહાનસી અને પુલાક લબ્ધિ પ્રશ્ન ૧૪૩૩ :—પાષ અને અશાડ જ મહિના વધે છે, બીજા મહિના વધતા નથી એવું વર્ણન શાસ્ત્રમાં ક્યાં આવ્યું છે? ઉત્તર :—વર્ષ અને યુગના પ્રારંભ અશાઢવદ ૧ ના રાજ તથા સમાપ્તિ અશાડે શુદિ પુનમે થાય છે. આ ખામત જબુદ્વીપ પન્નતિ, ચંદ્રપન્નતિ, સૂર્યપન્નતિ આદિ સૂત્રામાં મતાવી છે. ચંદ્રમાસ ૨૯ અહારાત્રી અને એક અહેારાત્રીના ખાસઠીયા ૩૨ ભાગના (૨૯/૩૨/૬૨) અને સૂ`માસ ૩૦ના અહેારાત્રી (૩૦/૩૦/૬૦) હાવાનુ ખતાવ્યુ છે. આ હિસાબથી જ્યારે સૂર્યના ૩૦ માસ અધિક થાય છે ત્યાંસુધીમાં ચંદ્રના ૩૧ મહિના થઇ જાય છે અર્થાત્ ઉપરક્ત હિસાબથી ૩૦ સૂ માસની ૯૧૫ અહેારાત્રી થાય છે અને આટલી અહારાત્રી ખરેખર ૩૧ ચંદ્ર મહિના-ઉપરના હિસાબે થાય છે, તેથી સૂચના ૩૦ મહિના થતાં ચંદ્રના એક અધિક માસ અને ૬૦ થતાં બીજો અધિક માસ કરવા જોઈએ. પ્રત્યેક યુગમાં ૩૦મે મહિના પાષ અને ૬૦ મે મહિના અશાડ જ આવે છે. આ કારણથી આ જ બે મહિના વધે છે. આ પ્રમાણે પંચવર્ષીય યુગની મધ્યમાં પેષ અને અંતમાં અશાડ વધવાના હિસાબ જબુદ્વીપ પ્રજ્ઞપ્તિ આદિ સૂત્રામાં જોવા મળે છે. પંચવર્ષીય યુગની ૧૮૩૦ હેારાત્રી બતાવી છે જેના સૂર્યમાસ ૬૦, ઋતુમાસ ૬૧, ચંદ્રમાસ દર અને નક્ષત્ર માસ ૬૭ થવાનુ ખતાવ્યુ છે. સૂર્ય માસ આદિ પ્રત્યેક માસના દિવસ અને દિવસના ભાગ નીચેના યંત્રમાં જુએ. માસનું નામ સૂર્ય માસ ઋતુમાસ માસ નક્ષત્રમાસ માસની અહારાત્રી અહારાત્રીના ભાગ ૩૦ ૩૦ ૩૦ ૨૯ ૩૨ } }ર સૂર્યાં અને ચંદ્ર માસમાં ઉપરોક્ત અંતર હાવાથી બંનેનું મીલાન કરવામાટે યુગમાં એ ચંદ્રમાસ વધે એમ પતાવ્યુ છે. ૨૭ ર ૨૧ પ્રશ્ન ૧૪૩૪ : કરવું, કરાવવુ અને અનુમેદન આ ત્રણ કરણ છે. તેમાંથી એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને અસ'ની પ'ચેન્દ્રિયમાં કેટલા કરણ છે? સંજ્ઞીમાં તે ત્રણેય હાય છે, પરન્તુ અસ'જ્ઞી જીવાની બાબતમાં પ્રશ્ન છે, २८ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ] સમર્થ–સમાધાન એક કાયયોગવાળાને પણ ત્રણ કરણ અને વચન તથા કાય એવા બે રોગવાળાને કરાવવું અને અનમેદવું હોય છે? ઉત્તર –એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યન્ત સઘળા માં કરવું, કરાવવું અને અનુમદન એ ત્રણ કરણ માનવા પ્રતિત થાય છે. કારણકે તેઓએ કરાવવાથી અને અનુમોદનથી નિવૃત્તિ લીધી નથી, તેથી તેઓને ત્રણેય કરણની અવિરતી સંબંધી ક્રિયા ચાલુ છે. જેમકે ભગવતી સૂત્ર અ.૧ ઉ.દમાં “કિયા વિચાર” કરતા એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવને અઢારેય પાપની ક્રિયા બતાવી છે. જો વિચાર કરવામાં આવે છે, એકેન્દ્રિય જીવ મૃષાવાદનું સેવન કરતા નથી, કલહ કરતા નથી, અભ્યાખ્યાન (કેઈન પર ખોટું કલંક મૂકવું) કરતા નથી, પશુન્ય (ચાડી ચુગલી) કરતા નથી, અને પર પરિવાદ (પારકાની નિંદા કરતા નથી વગેરે બાબતે પ્રત્યક્ષ રીતે તેઓમાં દેખાતી નથી, તથાપિ તેમનામાં બધાય પાપોની ક્રિયા બતાવી છે તે પણ “કડા કજજઈ છે અકડા કજઈ, અત્તકડા કજજઈ છે તદુભયા કડા કજજઈ” ઈત્યાદિ બતાવ્યું છે. આથી સ્પષ્ટ છે કે, તેમને મૃષાવાદ આદિની ક્રિયા સ્વકૃત છે અર્થાત્ તેઓ એકેન્દ્રિય આદિ સ્થિતિમાં પણ સ્વયં કરે છે. આ ઉપર વિચાર કરવાથી ફલિત અર્થ એ નીકળે છે કે, તેઓએ તે ક્રિયાને ત્યાગ કર્યો નથી. તેઓ અવિરતી છે. તેથી તેમને તે ક્રિયાઓ ચાલુ રહે છે. સામર્થ્યવાન હોવા છતાં પણ વિચારપૂર્વક તે કિયાઓને ત્યાગ કરવાથીજ ત્યાગી બનાય છે. અને ત્યારે જ તે ક્રિયાઓ આવતી બંધ થાય છે. આ બાબત સંજ્ઞી પંચેન્દ્રિય માંજ બની શકે છે. શંકા – અવિરતીની અપેક્ષાએ તે બધાય કરણુ ખુલ્લાં છે, તે ઠીક છે, પરંતુ મારે પ્રશ્ન અવિરતીની અપેક્ષાએ ન હતા. મારે પ્રશ્ન તે જેવી રીતે ત્રણેય ચોગવાળા મનથી પણ કરી શકે છે, કરાવી શકે છે અને અનુમોદન આપી શકે છે. એ પ્રમાણે શું એકેન્દ્રિય તથા વિકસેન્દ્રિય કરી શકે છે? જ્યાં જેટલા એગ છે ત્યાં તેટલાજ કરણ છે શું? શું તેઓ શરીરથી અથવા અધ્યવસાયથી કરી શકે છે, કરાવી શકે છે, અનુમોદી શકે છે? જેમ વૃક્ષને પાણી પાવાથી તેને અનુકુળ લાગે તે અનુદના આવે છે કે નહિ? સમાધાન –એકેન્દ્રિયમાં ત્રણે કરણ હોવા સંભવિત છે. તેના શરીરથી કરવું, કરાવવું, અનુમેદવું એ ત્રણેય કરણું હોય છે. જેમકેહવા, પાણી વગેરેથી જીવની વિરાધના થાય છે—તે સ્વયં કરવું છે. હવાથી પ્રેક્તિ વનસ્પતિ વગેરેથી પણ જીવની વિરાધના થાય છે તે “કરાવવું” છે, તેનામાં પ્રકુલ્લિતતા આવવી અથવા અધ્યવસાયમાં પરિવર્તન થવું એ અનુદન છે તેથી તેના શરીર તથા અધ્યવસાયે થી ત્રણે કરણ હોય છે, એ જ પ્રમાણે બે ઈન્દ્રિય વગેરેમાં પણ સમજી લેવું. પ્રશ્ન ૧૪૩૫ પૂ. શ્રી દેલતરામજી મ. ના શિષ્ય શ્રી સૌભાગ્યમલજી ભક લિખિત તથા લગભગ ૬૦-૭૦ વર્ષ પહેલા અહમદનગરથી પ્રકાશિત Page #248 -------------------------------------------------------------------------- ________________ ભાગ ખીજ [ ૨૧૯ • નવ તત્ત્વ પ્રશ્નોત્તરી શકાસ્પદ પણ છે, જેમકે-ભાવ સામાયિક, પ્રતિ ક્રમણ્ વગેરેમાં મેક્ષ તત્ત્વને છેડીને આઠે તત્ત્વ માન્યા છે, જેમાં પાપતત્ત્વ પણ સામેલ છે. દ્રવ્યવ દન વગેરેમાં પાંચ તત્ત્વ (પાપ તત્ત્વને છોડીને) માને, તેા ભાવ સામાયિકમાં પાપ તત્ત્વને કેમ ન છોડવુ' ? ઉત્તર :~~~આ પુસ્તક જોવામાં આવ્યુ નથી. તે કઈ અપેક્ષાએ લખે છે તેની મને ખબર નથી. ભાવ-સામાયિક, પ્રતિક્રમણ વગેરેમાં જે પાપ તત્ત્વને સામેલ કર્યું. તેનુ ં કારણુ કાં તે। નિશ્ચય સામાયિક હોય, પાપના અભાવનુ કારણ સમજીને ભાવ-સામાયિકમાં પાપના અંશ લીધા હોય અથવા દેશમા ગુણસ્થાનક સુધી પાપના બંધના સદ્ભાવ સમજીને ભાવ સામાયિક વિ. માં પાપનેા અંશ (હાવા સંબંધી ) લીધે હાય. દ્રવ્યવદનમાં જે પાપ છેડયુ છે તેનુ કારણ વણાથી નીચ ગોત્ર કમના નાશ અને ઉચ્ચ ગોત્ર ક`ના અંધ વિ. જે મુખ્ય રૂપે ફળ બતાવ્યું છે તે કદાચ એ અપેક્ષાએ મુખ્યતા સ્વીકારીને લખ્યું હોય. પ્રશ્ન ૧૪૩૬ :—ધ્વનિ પ્રસારક યંત્રના વિષયમાં આચાય તરફથી અપ વાદના (નિય‘જૈન પ્રકાશ તા. ૧-૧૧-૫૬ ના અંકમાં છપાયા છે. આ વિષે આપના (પૂ. મ. શ્રીના) શો અભિપ્રાય છે ? ઉત્તર :—ધ્વનિ પ્રસારક યંત્રને પ્રયાગ અપવાદમાં આવતે નથી. શાસ્ત્રના પરિશીલનથી જણાય છે કે, અપવાદ જુદા જુદા પ્રકારના હાય છે. તેમાંથી કેટલાકનુ' પ્રાયશ્ચિત હાય છે અને કેટલાકનું પ્રાયશ્ચિત હાતુ નથી. જ્યારે ધ્વનિ વર્ધક યંત્રના પ્રયાગ તેજસકાય હૈવાનુ' વિવાદાસ્પદ બતાવવામાં આવે છે તેા પછી તેના પ્રત્યેાગ ૫માં કેમ હાઈ શકે? જે પ્રશ્ન વિવાદાસ્પદ હોય તેના પ્રયાગ પણ શાસ્ત્રીય દૃષ્ટિએ નિષિદ્ધ છે, જુએ દશવૈકાલિક અ. ૫ ઉ. ૧. जं भवे भत्तपाणं तु, कप्पा कप्पम्मि संकियं । दितीयं पडियाइकूखे, न मे कप्पर तारिसं ॥ લઘુ ચામાસી પ્રાયશ્ચિતનું સ્પષ્ટિકરણ આ પ્રમાણે છે. તેની સ્થિતિ ભિન્ન ભિન્ન છે. કાઈમાં ૪ આય’ખીલ, કેઈમાં ૪ ઉપવાસ, કાઈમાં ૧ છઠ્ઠ, આ—સામાન્ય ભૂલ વગેરેમાં છે, ખાસ સ્થિતિમાં ૧૦૫ ઉપવાસ (એક એક ઉપવાસ કરીને ઉતરવું અથવા ૧૦૫ દિવસની દીક્ષાના છેદ. ) પ્રશ્ન ૧૪૩૭ :-અનાથી મુનિને વેદના કેટલા વર્ષો સુધી રહી અને તે વેદના દેવકૃત હતી કે સ્વાભાવિક હતી ? Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ] સમર્થ સમાધાન ઉત્તર –અનાથી મુનિને વેદના બહુ લાંબા સમયથી તે ન હતી. પરંતુ કેટલાક દિવસે સુધી રહી, આ વાત ત્યાંના સંદર્ભથી જણાય છે. પરંતુ કેટલા દિવસ રહી તેની સંખ્યાનું પરિમાણ જોવામાં આવ્યું નથી, તથા તેમની તે વેદના દેવકૃત હતી. મિત્રદેવે તેમને પ્રતિબોધન કરવા માટે આમ કર્યું હતું. આ પ્રકારનું વાંચવામાં આવ્યું છે. પ્રશ્ન ૧૪૩૮:–વિસંયોજના કેને કહે છે? ઉત્તર ઃ—જે પ્રકૃતિ ક્ષય થઈ ગઈ હોય તેમ છતાં મિથ્યાત્વને કારણે ફરીથી બંધાઈ જાય, તે ક્ષયનું નામ “વિસંયેજના છે. અને જે પ્રકૃતિને ક્ષય થઈ જતાં, બળેલા બીજની માફક પુનઃ પલ્લવિત ન થાય, આ પ્રકારના ક્ષયને “ક્ષપણ” કહે છે. પ્રશ્ન ૧૪૩૯ –ભવનપતિ, વાણુવ્યંતરમાં લેશ્યા ચાર કહે છે, પરંતુ જીવઘડામાં બે કેમ માની છે? ઉત્તર:– જીવઘડા” માં પણ, સમુચ્ચય ભવનપતિમાં તે બે લેક્યા બતાવી નહિ હોય, પરંતુ જઘન્ય સ્થિતિના ભવનપતિ ઇત્યાદિ કોઈ પણ વિશેષણ યુક્ત ભવનપતિમાં બે વેશ્યા બતાવી હશે, જઘન્ય (દશ હજાર વર્ષની) સ્થિતિના ભવનપતિમાં કૃષ્ણ અને તેને એ બે લેશ્યા જ હોય છે. આ બાબત ઉત્તરાધ્યયનના ૩૪ મા અધ્યયનની “દેવાની લેસ્થાની સ્થિતિ જેવાથી સ્પષ્ટ થાય છે. પ્રશ્ન ૧૪૪૦ –જે ન ભરાવે તે “મુકેલક પુદગલાની પાકિયા લાગે છે, પરન્તુ પુણ્યની કિયા આવતી નથી, તેનું કારણ શું? ઉત્તર :–ભગવતી સૂત્ર શ. ૫ ઉ. ૬ ની ટીકામાં અવ્રતની અપેક્ષાએ પાપની કિયા લાગે છે એમ બતાવ્યું છે, પુણ્ય કિયા વિવેક વિના આવતી નથી. વિચાર કરવાથી આ કથન બરાબર લાગે છે, કારણ કે, ઉપરના માળ પર ચડવાનું ઈરાદાપૂર્વક જ હોય છે, પડવાનું તે ઈરાદાપૂર્વક અથવા ઈરાદા વિના–એ બંનેય પ્રકારથી હોઈ શકે છે. આ પ્રકારે ઘટ-પટ-કટાદિ તૈયાર તે એક તરેહથી, અને નાશ બંને તરેહથી થઈ શકે છે. તેમજ જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ પ્રયત્નપૂર્વક, અને વિકાર આદિ દુર્ગની પ્રાપ્તિ પ્રયત્ન અથવા વિના પ્રયત્ન બંને પ્રકારથી થાય છે. ઉપરના ઉદાહરણથી પુણ્ય અને પાપની કિયા સંબંધમાં સમજવું. પ્રશ્ન ૧૪૪૧ –માખણને પાણી કે છાશમાં બે ચાર દિવસ રાખવામાં આવે, તે તેમાં કયા પ્રકારના છ ઉત્પન્ન થાય છે? - ઉત્તર –પાણુ અથવા છાશમાં રાખેલું માખણ તે દિવસે તે કામમાં લઈ શકાય છે, તેમાં છત્પત્તિ કે જીવ વિરાધના ન જોતાં પ્રભુએ એવી આજ્ઞા બૃહત્કલ્પના પાંચમા ઉદેશમાં ફરમાવી છે. વધારે દિવસ રાખવાથી કદાચ છાશ ખાટી (રસ ચલિત) થઈ જાય અથવા માખણમાં છાશ રસ ચલિત થઈ જાય તે તેમાં બે ઇન્દ્રિય-આદિ રસૈયા જીવ તથા લીલ કુંગ ઉત્પન્ન થવાની આશંકા રહે છે, તેથી આવી આશંકાને કારણે વધારે દિવસનું માખણ ઉપયોગમાં ન લેવું એ જ શ્રેયસ્કર છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજે - ( ૨૨૧ પ્રશ્ન ૧૪૪૨ –કેણિક રાજા કેટલા ભવ કરીને મોક્ષમાં જશે? ઉત્તર –કોણિક, ભગવાનને ભક્ત હતા, તેથી અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળમાં અવશ્ય મોક્ષે જશે, તેના ભવોની સંખ્યા કયાંય જોવામાં આવી નથી. પ્રશ્ન ૧૪૪૩ –ગૌતમ સ્વામીને ત્રણ જ્ઞાન કયારે થયા અને ચાર જ્ઞાન કચારે થયા? શાસ્ત્રના ઉદાહરણથી જણાવવા વિનંતી છે. ઉત્તર –આટલા વર્ષો પછી ગૌતમ સ્વામીને ત્રણ જ્ઞાન થયા અને ત્યારબાદ અમુક વર્ષો પછી ૪ થું જ્ઞાન થયું એ ઉલ્લેખ શાસ્ત્રમાં જોવામાં આવ્યું નથી, પરન્તુ ગૌતમસ્વામી જ્યારે આણંદ શ્રાવકને ત્યાં પધાર્યા. તે પહેલાં જ તેમને અવધિ અને મનઃ પર્યવ જ્ઞાન થઈ ગયું હતું. અર્થાત્ કેવળજ્ઞાન સિવાય તેમને ચારે ય જ્ઞાન થઈ ગયા હતા, તે આગમિક સમલેચના પરથી ધ્યાનમાં આવે છે. જેમકે-ભગવતી સૂત્રના પ્રારંભમાં જ-જે સમયે રાજગૃહિ નગરીમાં શ્રેણિક રાજા અને ચેલણ રાણી હતાં, તે સમયે પણ ગૌતમ સ્વામીને ચાર જ્ઞાન અને ચૌદપૂર્વ હતા એમ બતાવેલ છે. વળી ૧૫ મા શતકમાં ગોશાલકે ૮ ચરમ કહ્યા, તેમાં છ મું ચરણ “મહાશિલા કંટક” બતાવ્યું છે, કે જે નજીકના ભવિષ્યમ જ થયું—એવી સંભાવના છે. એ જ શતકમાં ભગવાને ફરમાવ્યું છે કે, હું ચાલુ વર્ષ ઉપરાંત વધારે ૧૬ વર્ષ સુધી કેવળપણમાં વિચરીશ. ભગવાનની કેવળ-પર્યાય ૩૦ વર્ષથી કાંઈક ઓછી હતી. તે સમયે ભગવાનની કેવળ -પર્યાયનું ૧૪ મું વર્ષ ચાલતું હતું. તે સમયે કેણિકનું રાજ્ય હતું. શ્રેણિકનું મૃત્યુ થઈ ચૂકયું હતું. ત્યારબાદ મહાશિલા કંટક નામને સંગ્રામ થયો હતો. જ્યારે ગૌતમ સ્વામી શ્રેણિકની જીવિત અવસ્થામાં જ ચાર જ્ઞાન અને ચૌદપૂર્વના જાણકાર હતા, તે શ્રેણિકના મૃત્યુ બાદ પણ તેઓ ચાર જ્ઞાન અને ચૌદપૂર્વના ધારક રહ્યા, તેમાં સંશયને કોઈ સ્થાન નથી. આણંદની ઘટના ભગવાનના કેવળી-પર્યાયના ૨૦ વર્ષ પહેલાની તે હતી જ નહિ, કેમકે ભગવાન કેવળજ્ઞાની થયા બાદ જ આણંદ ગાથાપતિ ભગવાન પાસે બાર વ્રતધારી શ્રાવક બન્યા હતા. તેમણે ૨૦ વર્ષ શ્રાવકપણું પાળ્યું હતું. આ ઘટના તેમના સંથારાના સમયની છે. તેથી તે સમયે ગૌતમ સ્વામી ચાર જ્ઞાનવાળા હતા જ. હા, એ અવશ્ય સંભવિત છે કે, તે સમયે શ્રી ગૌતમે પિતાના અવધિજ્ઞાન અને ચીદપૂર્વનો ઉપયોગ કર્યો નહિ, તેથી ત્રાજુ સૂત્ર (વર્તમાન કાલગ્રાહી) નયથી ઉપગ નહિ મૂકવાનું કારણ એ કહી શકાય કે, તે સમયે તેમને ચાર જ્ઞાન અને ચૌદપૂર્વો ન હતાં. આ વાત ઉપગ ન મૂકો તેના કારણરૂપે કહી શકાય, પરંતુ ૪ જ્ઞાન અને ૧૪ પૂર્વ તે હતાં જ. પ્રશ્ન ૧૪૪૪–ચાર જ્ઞાનવાળા બીજાના જ્ઞાનને જાણી શકે કે નહિં? ઉત્તર :–અવધિ અને મન:પર્યવજ્ઞાનનો વિષય તો રૂપી પદાર્થ જ છે. તેથી આ બંને જ્ઞાનથી બીજાના જ્ઞાનને જાણી શકતા નથી, પરંતુ શ્રુત જ્ઞાન (ચૌદપૂર્વનું જ્ઞાન) થી Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ] સમર્થે સમાધાન તથા પ્રૌઢ મતિજ્ઞાનથી તેઓ બીજાના જ્ઞાનને જાણી શકે છે. એટલા જ માટે, ગૌતમ સ્વામી, આણંદ શ્રાવકે પિતાને થયેલા અવધિજ્ઞાનની હકીકત જાણી ઉપગ મૂકે હેત તે અવશ્ય જાણી શક્ત. આ પ્રમાણે મતિ-શ્રુત જ્ઞાનથી બીજાઓના જ્ઞાનને જાણી શકે છે. પ્રશ્ન ૧૪૪૫ –“નામ ચઉવિસાએ"માં “ચાળ મુત્તિય જોઇછા પરિવાફ્રધાર’’ આ પાઠમાં “મુહપત્તિ” શબ્દ શાસ્ત્રાનુકુળ છે કે નહિં? ઉત્તર :–“નમે ચઉવિસાએ”માં મુહપત્તિ શબ્દ છે. તે, મુનિ પરંપરાથી અનુકુળ જણાય છે. પરંતુ હસ્તલિખિત પ્રતમાં તથા “અભિધાન રાજેન્દ્ર કેષ’માં ઉપરોક્ત શબ્દ, વર્ણન કરેલી જગ્યા પર નથી, તેથી આ માટે કોઈ પ્રાચીન લેખિત આધાર મળી જાય તે આ શબ્દ ખૂબ જ જરૂરી છે. કારણ કે, રજોહરણ અને મુહપત્તિ જિન કલ્પી વગેરે મુનિઓના પણ મુખ્ય ઉપકરણે છે. શ્રી તિલકરત્ન સ્થા. જૈન ધાર્મિક પરીક્ષા બોર્ડ–પાથરડી (જી. અહમદનગર) તરફથી પ્રગટ થયેલ” આવશ્યક સૂત્ર સાર્થ (મુહપત્તિય)માં આવો પાઠ કાઉન્સમાં આવે છે. પરંતુ સ્પષ્ટ જોવામાં આવ્યું નથી. • પ્રશ્ન ૧૪૪૯ –સાધુ-સાધ્વી કાળ કરીને દેવલોકમાં જાય છે, જે તેમને કેઈ, અહિંથી “તિકખુત્તા"ના પાઠથી વંદણું કરે, તે દેશ લાગે કે નહિ? ઉત્તર –તપ-સંયમની આરાધના કરીને, જેઓ દેવલોકમાં ગયા તેમના ગુણાનુવાદ કરવા, એ લાભનું કારણ છે, પરંતુ તેઓ દેવ-અવસ્થામાં હોવાથી તેમને વંદણ કરવી ઉપયુક્ત નથી. પ્રશ્ન ૧૪૪૭:–“નમો અરિહંતાણું શુદ્ધ છે કે “મે અરિહંતાણું" ઉત્તર :–નો અને બંને શબ્દ શુદ્ધ છે. પરંતુ વધારે પ્રચલિત “ણમે અરિહંતાણું” છે. પ્રશ્ન ૧૪૪૮ :–ધમરુચિ મુનિએ તુંબડાના શાકનું ટીપું પૃથ્વી પર નાખીને કેમ જોયું ? જે તેઓ ખાડે છેદીને તુંબડાનું બધુએ શાક નાખી દેત, તે આટલા છ ન આવત. ઉત્તર :-કડવા તુંબાના શાકનું એક ટીપું નીચે નાખીને જોયું, તેની ગંધથી હજારે કીડીઓ આવી અને કેટલીયે તે નાખેલ ટીપાને રસ ખાઈને મૃત્યુ પામી. જે તેઓ ખાડો ખોદીને નાખત, તોપણ કીડીઓ પૃથ્વીની અંદર સુગમતાથી ચાલી જાત અને વધારે ઊંડે ખાડો ખેદવાથી પૃથ્વીકાયના જીવની પણ વિરાધના થાત. તેથી ખાડે બેદીને તેમાં શાક નાખવામાં તેઓએ કોઈ લાભ જાણે નહિં. પ્રશ્ન ૧૪૪૯ –ધમરુચિ મુનિના સ્વર્ગવાસ બાદ, તેમના ગુરૂને જ્ઞાનમાં ઉપગ મૂકતાં, માલમ પડયું કે, નાગશ્રીએ મુનિરાજને કડવા તુંબાનું Page #252 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજે [ ૨૨૩ શાક વહેરાવ્યું હતું, તે આ વાત તેમણે પ્રગટ કેમ કરી? જો તેઓ પ્રગટ ન કરતા તે નાગશ્રીના કુટુંબીઓ તેને કષ્ટ ન આપત, અને તે તેની કરણના ફળ ભોગવત ઉત્તર :–નાગશ્રીને પ્રગટ કરનાર ધર્મ ઘેષ આચાર્ય મ. પૂર્વધારી તથા આગમવ્યવહારી મુનિ હતા. આગમ-વ્યવહારીઓની પ્રવૃત્તિનું ખંડન સૂત્ર પ્રમાણુથી થઈ શકતું નથી. તેઓએ કઈ વિશેષતા જોઈને આમ કહ્યું તે તે જ્ઞાની જ જાણી શકે કહી શકે. પ્રશ્ન ૧૪૫૦ –પહેલી બીજી નરકમાં માત્ર કાપત લેશ્યા જ હોય છે અને છઠા દેવકથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધી શુક્લ લેશ્યા હોય છે, તો શું નરક તથા દેના મનના પરિણામ હંમેશાં એક જ રહે છે? ઉત્તર પ્રત્યેક દેવ અને નારકીમાં જીવનપર્યત દ્રવ્યલેશ્યા એક જ હોય છે. ત્રીજી અને પાંચમી નરકમાં જે, બે લેચ્છા બતાવી છે તે ભિન્ન ભિન્ન જીવની અપેક્ષાએ બતાવી છે, એમ સમજવું, પરંતુ એક નારકીમાં તો જીવન પર્યંત કહેલી બે લેશ્યાઓમાંની એક દ્રવ્ય લેશ્યા જ હોય છે. અધિક નહિ. એ જ પ્રમાણે ભવનપતિ અને વ્યંતર દેવામાં પણ જે ચાર લેસ્યા બનાવી છે ત્યાં પણ ભિન્ન ભિન્ન દેવની અપેક્ષાએ બતાવી છે. પરંતુ એક-એક દેવમાં તે એક–એક દ્રવ્ય લેહ્યા જ હોય છે. દેવ અને નારકીમાં જીવનપર્યત દ્રવ્ય લેશ્યા ન બદલાતી હોવા છતાં, પણ ભાવલેક્ષાનું પરિવર્તન થાય છે. આ વાત પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે, એક, એક વેશ્યાનું સ્થાન (દરજજો) અસંખ્યાત બતાવેલ છે, અર્થાત્ એક એક વેશ્યા અસંખ્ય પ્રકારની હોય છે, તેથી થોડાક સમયને માટે એક જ વેશ્યા રહેતી હોવા છતાં, તે લેસ્થાનું સ્થાન બદલાતાં, મનનાં પરિણામો બદલાઈ જાય છે. તેમના પરિણામ સદૈવ એક જ રહેતા નથી. ઉપરોક્ત બાબતે પ્રજ્ઞાપનાના ૧૭ મા પદથી સ્પષ્ટ છે. પ્રશ્ન ૧૪૫૧ –યુગલિયાના ક્ષેત્રમાં જે રીંછ તથા વાઘ એકાક દ્વીપમાં રહે છે, તેઓ શું શાન્ત પ્રકૃતિથી રહે છે? તેઓ શું ખાય છે ? શું કહપવૃક્ષ તેમની ઈચ્છા પૂરી કરે છે? તેઓ આયુષ્ય પૂરું કરીને કયાં જાય છે? ઉત્તર –એકારૂક દ્વીપમાં જે સિંહ, વાઘ, વગેરે ધાપદ પ્રાણીઓ છે તેઓ પ્રકૃતિના ભદ્ર હોવાથી, પરસ્પર કે મનુષ્યને કશી પણ હાનિ કરતા નથી. તેમને મુખ્યત્વે એકેન્દ્રિય અને આહાર હોય છે. અર્થાત્ કલ્પવૃક્ષોને તથા અન્ય વૃક્ષાદિને આહાર કરીને તેઓ પિતાનું જીવન આનંદપૂર્વક વ્યતીત કરે છે. પાંચ જાતિના તીયામાંથી કેવળ સ્થળચર અને ખેચર તીર્થમાં જ યુગલિયા હોય છે, જે યુગલિયા હેય છે તે માંસાહારી હેતા નથી, અને મરીને દેવગતિમાં જ જાય છે, Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ] સમર્થ સમાધાન ચૌપદ સ્થળચર અને ખેચર તીર્થમાં જેઓ યુગલિયા હોતા નથી પણ કર્મભૂમિ હેય છે તેઓ પણ કોઈ તીર્થંચ કે મનુષ્ય યુગલિયાને સતાવતા નથી, પરંતુ તેમાંથી કોઈ કોઈ અન્ય તીર્યનું ભક્ષણ (આહાર) કરતા હશે અને મારીને કર્મ–બંધ-અનુસાર ચારમાંથી કોઈ પણ એક ગતિમાં જાય છે. જલચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ–આ ત્રણ તીર્થમાં તો યુગલિયા હતા જ નથી, તેઓ તે બધા કર્મભૂમિના જ હોય છે; તથાપિ પ્રકૃતિ ભદ્રતાથી કોઈપણ યુગલિયાને દુઃખ આપતા નથી, અને મરીને કર્મબંધાનુસાર ચારમાંથી ગમે તે એક ગતિમાં જાય છે. આ પ્રશ્ન ૧૮૫૨–ચકવતી મહારાજના આઠ મંગલ કહ્યા છે. (૧) સ્વસ્તિક (૨) શ્રી વલ્સ (૩) નંદાવત (૪) વર્ધમાન (૫) ભદ્રાસન (૬) કલશ (૭) મત્સ્ય-ન્યુગલ અને (૮) દર્પણ-આમાંથી શ્રી વલ્સ, નંદાવર્તા, વર્ધમાન તથા ભદ્રાસનને અર્થ શું છે? ઉત્તર :–શ્રી વત્સ–એ પણ એક પ્રકારનું સ્વસ્તિક સાથીઓ) છે. આ આકારનું મહાપુરુષોની છાતી પર ઊંચુ ઉપસેલું અવયવ વિશેષ ચિન્હ રૂપે હોય છે. નંદાવર્ત–પ્રત્યેક દિશામાં–જેના નવ ખૂણ દેખાય છે તેવા સ્વસ્તિક (માંગલિક) ને નંદાવર્ત કહે છે. વર્ધમાન-શરાવ-સંપુટને કહે છે. એક પ્રકારના માટીના વાસણને શરાવ અથવા શરાવલા કહે છે. એક શરાવને સીધું રાખીને તેના પર બીજું શરાવ ઊંધું રાખો, બંનેના ની જેડ બરાબર થાય તેને શરાવ–સંપુટ કહે છે. આ આકારના માંગલિક ચિન્હને વર્ધમાન કહે છે. - ભદ્રાસન-એક પ્રકારના બેસવાના આસનને “ભદ્રાસન કહે છે. લોકહિત (ભલાઈ)ને માટે, જેના પર બેસવામાં આવે તેને ભદ્રાસન કહે છે. તે આકારના બનેલા ચિહ્નને લોકે માંગલિક માને છે. પ્રશ્ન ૧૪૫૩ –લવણ સમુદ્ર સિવાય બીજા સમુદ્રોમાં વર્ષા થતી નથી પરન્તુ અપકાયના જીવ ચવતા (મૃત્યુ પામીને) રહે છે, તો તે સમુદ્રોનું પાણું ઓછું થાય છે કે નહિં ? ઉત્તર –જે પ્રમાણે, મેરુ આદિ શાશ્વત પર્વત, વિમાન, ભવન, નરકાવાસ, સિદ્ધશિલા વગેરે સ્થળેથી જીવ અને પુદ્ગલ–બંનેનું ગમનાગમન થતું રહે છે અને તે પહાડ વગેરેની–આકાર, પ્રકાર, લમ્બાઈ, પહોળાઈ, જાડાઈ વગેરે એવી ને એવી જ દેખાય છે, એ જ પ્રમાણે તે સમુદ્રોમાંથી અપકાયના જી અને પુદ્ગલે બંનેનું ગમનાગમન થતું જ રહે છે તેથી ત્યાં વરસાદ ન થતું હોવા છતાં પણ તે સમુદ્રનું પાણી ઓછું થતું નથી. આ પ્રશ્ન ૧૪૫૪ –કુલ-કેડી કેને કહે છે? Page #254 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજો [ ૨૨૫ ઉત્તર :- ઉત્પત્તિના સ્થાનને “યોનિ” અને ઉત્પત્તિના રસ્તા, પ્રકારને “કુલ” કહે છે. એક એનિમાં અનેક કૂળ હોય છે. જેમકે-છાણની એક એનિમાં કૃમિ, કીડા, વિંછી વગેરેના અનેક કુળ હોય છે. ઘઉંની એક યોનિમાં ઈલી, (જીવડું) ખાપરીયા, ધનેડા, વગેરે અનેક કુળ હોય છે. આકૃતિ, સ્વભાવ, કાર્ય વગેરે ભેદોથી કુલ કેડી જુદી જુદી બતાવી છે. પૃથ્વીકાય આદિ બધાને ભેળવતાં, ૧ કેડ, સાડી સત્તાણું લાખ કુલકેડી થાય છે. પ્રશ્ન ૧૪૫૫ –ભગવાન મહાવીર સ્વામી દશમા દેવલોકમાંથી ઍવીને, દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં આવ્યા, ત્યારે દેવાનંદ બ્રાહ્મણુને ૧૪ સ્વપ્ન આવ્યાં, આ કયા શાસ્ત્રમાં કહ્યું છે? ઉત્તરઃ–દેવાનંદ બ્રાહ્મણને ૧૪ સ્વપ્ન આવ્યાં, તેનું વર્ણન કપસૂત્રની બીજી વાંચનામાં છે. ભગવાન મહાવીર સ્વામી દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં આવ્યા, જેનું વર્ણન આચારાંગ સૂત્રના ૨૪મા અધ્યયનમાં આવ્યું છે, અને ભગવતીસૂત્ર શ. ૯ ઉ. ૩૩ માં ભગવાને ફરમાવ્યું કે, આ દેવાનંદ બ્રાહ્મણી મારી માતા છે, હું તેને પુત્ર છું, તેથી દેવાનંદા બ્રાહ્મણને પુત્ર નેહથી ઉત્સાહ આવ્યું. તીર્થકરને જીવ ગર્ભમાં આવે છે ત્યારે તીર્થકરની માતાને ૧૪ સ્વપ્ન આવે છે, આ વાત ભગવતી સૂત્રના ૧૬ મા શતકના છઠા ઉદ્દેશામાં બતાવી છે. આ બધાં શાસ્ત્રીય પ્રમાણેથી કલ્પસૂત્રમાં કહેલા, દેવાનંદાના ચૌદ સ્વપ્ન પ્રમાણિત છે. પ્રશ્ન ૧૪૫૬ –નવ રૈવેયક તથા અનુત્તર વિમાનના દેવેને આભરણું, વસ્ત્રો કેમ હતાં નથી? ઉત્તર:–નવ રૈવેયક અને અનુત્તર વિમાનના દેવેને એક ભવ ધારણિક શરીર જ હોય છે. ઉસુક્તાના અભાવે, તેઓ શરીર, વસ્ત્ર, આભૂષણ વગેરેની વિમુર્વણ કરતા નથી તથા એ સઘળા દેવોને મનોવિકાર અને અસૌંદર્યતા ન હોવાથી, તેમને પોતાને લજ્જિત થવાનું કે બીજાઓની લજા ઢાંકવાનું કેઈ પ્રજન નથી. અને વિકારના અભાવમાં આભરણ વગેરેની વિભૂષા કરવાનું તેમને મન જ થતું નથી, તેથી તેઓ વસ્ત્રાભરણુ રહિત હોય છે. તેમાં પણ તેમનું સ્વાભાવિક સૌંદર્ય દેખાય છે. - પ્રશ્ન ૧૪૫૭ –છદ્મસ્થ, ઉત્કૃષ્ટ અસંખ્યાતા કાળ સુધી અનાહારક કેવી રીતે રહી શકે છે? ઉત્તર –છદ્મસ્થ ઉત્કૃષ્ટ અનાહારકની ઉત્કૃષ્ટ સ્થિતિ બે સમયની જીવાભિગમ અને પનવણું સૂત્રના મૂળ પાઠમાં બતાવી છે, અસંખ્યાત કાળની નહિ. પૂશ્રી અલક ઋષિજી મ. વાળી પ્રત તે હમણા અહિં નથી. જે તેના અર્થમાં છપાઈ ગયું હોય તે તે ખોટું સમજવું. હા, છદ્મસ્થ આહારકની ઉત્કૃષ્ટ સ્થિતિ અને છદ્મસ્થ અનાહારકનું ઉત્કૃષ્ટ અંતર અસંખ્યાત કાળનું હોય છે. આ પ્રમાણે સૂત્રમાં બતાવ્યું છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ] સમર્થ સમાધાન પ્રશ્ન ૧૪૫૮:–યથાખ્યાન ચારિત્ર બે વાર કેવી રીતે આવી શકે છે? ઉત્તર :–૧૧-૧૨-૧૩ અને ૧૪ મા ગુણ સ્થાનમાં એક યથાખ્યાત ચારિત્ર જ હોય છે, કેઈજીવ આઠમા ગુણસ્થાનથી ઉપશમ શ્રેણી કરીને, ૧૧ મા ગુણસ્થાન સુધી ગયે હય, જ્યારે જીવ ૧૧ મા ગુણસ્થાને ગમે ત્યારે તેને એકવાર તે યથાખ્યાત ચારિત્ર થઈ ગયું. જે તે જીવ કાળધર્મ પામે નહિં અને ત્યાંથી પાછો પડે તો આઠમા ગુણસ્થાને આવીને બીજીવાર ઉપશમ શ્રેણી કરીને, ૧૧ મા ગુણસ્થાને જાય અથવા ક્ષપક શ્રેણી કરીને, ૧૨ મા વગેરે ગુણસ્થાને જાય, તે તે જીવને બીજીવાર યથાખ્યાન ચારિત્ર થાય. આ રીતે એક જીવને એક ભવમાં ઉત્કૃષ્ટ બે વાર યથાખ્યાત ચારિત્ર આવી શકે છે. તથા એક જીવને અનેક ભવમાં ઉત્કૃષ્ટ પાંચવાર યથાખ્યાત ચારિત્ર આવી શકે છે. જેમાં ચારવાર તે ઉપશમ શ્રેણી દ્વારા ૧૧ મું ગુણસ્થાન પ્રાપ્ત કરીને, યથાખ્યાન ચાસ્ત્રિ પામે છે. અને ક્ષેપક શ્રેણી વડે તે એક પાંચમી વાર જ પામે છે. ક્ષેપક શ્રેણી વાળે પતનને પામતો નથી (પડતું નથી). પ્રશ્ન ૧૪૫૯શું નરકના નારકીઓ પણ મરવાની ઈચ્છા કરે છે કે જ્યાં તેઓને બહુ જ ક્ષેત્ર–વેદના છે? ઉત્તર–ઠાણાંગના ચેથા ઠાણાના પહેલા ઉદ્દેશમાં કહ્યું છે કે, નારકીઓ મનુષ્યલેકમાં આવવા ઈચ્છા કરતાં હોવા છતાં પણ, ચાર કારણથી તેઓ આવી શકતા નથી, જેમાં ચાથું કારણ એ બતાવ્યું છે કે, નરકનું આયુકર્મ ક્ષય ન થતાં તેઓ આવી શકતા નથી, આ ઉપરથી એ ભાવ નીકળે છે કે, તેઓ મરવાનું ઈચ્છતા હોવા છતાં પણ ત્યાનું બંધાયેલું નરકાયુ, તેમના આયુષ્યની સમાપ્તિ પહેલાં મૃત્યુ થતું નથી અને તેઓ દેવેની જેમ (મૃત્યુ પામ્યા વગર) અહિં આવી શકતા નથી. સૂયગડાંગ સૂત્રનું પાંચમું અધ્યયન તથા પન્નવણું સૂત્રનું પાંચમું પદ જેવાથી માલમ પડે છે કે, તેઓ (નારકી) ત્યાં રહેવાનું ઈચ્છતા ન હોય, છતાં પણ, આયુષ્ય સમાપ્ત થયા પહેલાં મરતા નથી. એમ તે કોઈપણ જીવ મરવા (દુઃખના સંગ અથવા સુખના વિયેગ રૂપ મરણ) ઈચ્છતું નથી, પરંતુ દુઃખથી ગભરાઈને દુઃખથી છૂટવાની અને સુખની પ્રાપ્તિ કરવાની આશાએ મૃત્યુ છે છે. તેને ફલિતાર્થ એ નીકળે છે કે, તે સુખને માટે જ મૃત્યુની અભિલાષા કરે છે. અન્ય કારણુથી નહિ. પ્રશ્ન ૧૪૬૦ –ચંદ્ર અને સૂર્યને, જયોતિષી દેના બે જ ઈન્દ્ર કહ્યા છે, તે કયા આશયથી તથા તે ઈન્દ્રો અઢી દ્વીપની અંદર છે કે બહાર, તથા આ વર્ણન ક્યા સૂત્રમાં આવેલું છે? ઉત્તર :–તમામ ચંદ્ર અને સૂર્ય ઈન્દ્ર છે, પરંતુ જાતિ માત્રને આશ્રય લઈને, જ્યોતિષીઓનાં બે ઈન્દ્ર, ચંદ્ર અને સૂર્ય બતાવેલ છે. આ ભાવ ઠાણાંગ સૂત્રના બીજા ઠાણાના ત્રીજા ઉદ્દેશમાંથી નીકળે છે. તથા ત્યાં મૂળપાઠમાં તિષીઓના બે ઈન્દ્ર બતાવેલ છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ ભાગ બીજે [ ૨૨૭ પ્રશ્ન ૧૪૬૧–દેવલે ક તથા તીર્થકમાં જાનવરોના ચિહન કેમ લેવામાં આવ્યા તેમાં કોઈ વિશેષતા છે. તેમને કેમ શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે? ઉત્તર :–પુરુષ વગેરેના શરીરના અમુક અમુક સ્થાન પર રેખાઓના બનેલ અશ્વ, ગજ, વૃષભ વગેરેના ચિહેને શુભ માનવાનું કારણ એ છે કે, પુરુષને આ પ્રકારની રેખાઓ હેય તે પુરુષ પ્રભાવશાળી, અનેકને સ્વામી, કાંતિ તથા તેજયુક્ત, અનેકજનને આદરણીય, દેવ વગેરેને પૂજનીય વગેરે વિશેષતાઓ તેઓનામાં હોય છે. જે આવા હોય તેમની આ આકૃતિમાં કેટલીક રેખાઓ સ્વાભાવિક જ હોય છે. તેથી તેને શુભ ચિહન કહ્યું છે તથા અમુક પ્રકારની આકૃતિઓના ચિન્હ દેવોના શરીરમાં નથી તેથી તેમની ઓળખાણ માટે તેમના મુકુટ આદિમાં આવા ચિન્હ હેવાને સંભવ છે. પ્રશ્ન ૧૪૬૨ –ઈશાન દેવલોકમાં ૭ અનેક–અધિપતિ છે. તેમાં હાથી, બળદ, ઘેડા વગેરે પણ છે. તેઓ તીર્થંચ પંચેન્દ્રિય છે કે વૈકિય રૂપ છે? તથા દેવ જે વૈક્રિય બનાવે છે તે સમયે જે વૈકિયનું રૂપ હોય છે તે આત્માઓ જુદા જુદા છે કે એક જ છે? ઉત્તર :–દેવેની જે અનિકાઓ છે અથવા અનિકાના અધિપતિ હોય છે તેમાં જે હાથી, ઘોડા, બળદ વગેરેની અનિકાએ બતાવેલ છે તે તે અનિકાને જે દેવ છે તે પિતપિતાના નિયુક્ત સ્થાન પ્રમાણે હાથી, ઘોડા, બળદ વગેરેનું રૂપ બનાવી લે છે. પરંતુ દેવલેકમાં તીર્થંચ પંચેન્દ્રિય નથી, ત્યાંના હાથી, ઘેડા, બળદ વગેરે તીર્ય નથી. ત્યાંના હાથી, ઘેહા, બળદ વગેરે દેવેનું બનાવેલ વિઝિયરૂપ સમજવું. એક દેવના બનાવેલા જેટલા પણ રૂપ હોય તે બધાને એક આત્મા સમજ, અને બીજા દેવના બનાવેલ રૂપને બીજે આત્મા, આ પ્રમાણે દેના રૂપના જુદા જુદા આત્માઓ હોય છે. પ્રશ્ન ૧૪૬૩ –પહેલા દેવલોકના ઈન્દ્ર મહારાજના ૮૪ હજાર સામાનિક દેવ છે, સામાનિક દેવ ઈન્દ્ર મહારાજની બબર છે કે તેમનાથી ઓછા? ત્રાયવિંશક દેવ કેને કહે છે? ઉત્તર :–“સમાનચા રૂ તુલ્યા ગયા વતિ રૂતિ સામાનિ (ઈન્દ્ર જેવી અદ્ધિથી રહેનાર તે સામાનિક) ભગવતી શ. ૩ ઉ. ૧ની ટીકા તથા સામાને જુતિ વૈમવાવ મવાઃ રામના આવી પણ ટીકા જોવા મળે છે. તેનો અર્થ કાંતિ તથા વૈભવમાં જે સમાન છે તે સામાનિક. તેને ભાવાર્થ આ પ્રમાણે સમજવું જોઈએ કે, લગભગ ઈન્દ્રના સમાન વૃતિ, કાંતિવાળા સામાનિક દેવ હોય છે. આ દેવ સેવક ગણતા નથી. જેમ રાજાઓના નાના ભાઈ જાગીરદાર કે માલીક હોય છે. જેઓ લગભગ સમાન આસન પર બેસનારા હોય છે. એ જ પ્રમાણે સામાનિક દેને જાણવા, પરંતુ તેઓ સર્વથા ઇંદ્રની બરાબર છે એમ સમજવું નહિ. છેવટે તે તે પણ ઈન્દ્રને આધીન છે, Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ] સમય –સમાધાન “તાચત્તીસગ” શબ્દની ટીકા (૧) કુન્દ્રાનામ્ પૂછ્યું મર્ત્તર ૫ે” તથા (૨) ત્રત્રા મંત્રિત્રા: આમ બંને પ્રકારના હૈય છે. ત્રાયત્રિંશક દેવા તથા ઇન્દ્રોના પૂજ્ય પુરાહિત સ્થાનીય તથા મંત્રી સમાન પણ હેાય છે. એમ કહેલ છે. આ રીતે મનેય અર્થા સમાન છે, છતાં તેએ પણ ઈંદ્રને આધીન જ છે. પ્રશ્ન ૧૪૬૪ઃ-૪૫ લાખ ચેાજનની સિદ્ધ શિલા છે, તથા અઢી દ્વીપ પણ એટલા જ છે. જીવાત્મા અહી દ્વીપમાંથી જ મેાક્ષમાં જાય છે, તે સીધી ગતિથી એક સમયમાં એ જ સીધમાં મેાક્ષમાં પહેાંચી જાય છે, પરન્તુ સિદ્ ભગવાન ૪૫ લાખ ચેાજનની સિદ્ શિલામાં નથી. અલકે, તેના ઉપરના એક ગાઉના છઠ્ઠા ભાગની ઉપરની પરતલમાં સિદ્દ ભગવાન બિરાજે છે. તે પછી ૪૫ લાખ ચેાજનની સીધમાં આત્મા કેવી રીતે આવે છે? ઉત્તર :—સિદ્ધશિલા અને સિદ્ધક્ષેત્ર ખરાખર ક્ષેત્ર જેટલા જ લાંખા, પહેાળા ૪૫ લાખ યેાજનનાં છે. સિદ્ધ શિલાની ઉપર તરફ્ ઉચ્છેદ ગુલના માપથી ૧ ચેાજન સુધી લેાક છે, તેના પછી અલેાક છે, તે એક ચેાજનમાંથી, નીચેના ૩ ગાઉ છોડીને, ઉપરના ચેાથા ગાઉના છ ભાગ કરવા, જેમાંથી નીચેના પાંચ ભાગ છેડી ઈને, ઉપરના છઠ્ઠા ભાગની જાડાઈ (મેટાઇ) જેટલું ૪૫ લાખ યોજનની લંબાઈ-પહેાળાઈનુ સિદ્ધક્ષેત્ર છે સિદ્ધશિલા અને સિદ્ધક્ષેત્રની લંબાઈ-પહેાળાઈ સમાન છે, પરન્તુ મેાટાઇ (જાડાઇ)માં અંતર છે. આ પ્રમાણે છે—સિદ્ધશિલાના મધ્ય ભાગની જાડાઈ શાશ્વત યાજનથી આ ચેાજનની છે અને સિદ્ધ ક્ષેત્રની જાડાઈ સત્ર સમાન ઉછે અંગુલથી ગાઉ (કોસ)ના છઠ્ઠા ભાગની છે. કેમકે સિદ્ધોની માટી અવગાહના ગાઉના છઠ્ઠા ભાગ (૩૩૩ ધનુષ્ય અને ૩૨ આંગળ) જેટલી જ હોય છે. એટલે જાડાઈ છઠ્ઠા ભાગની સમજવી અને લખાઇ-પહેાળાઈ તેા સિદ્ધ શિલા સમાન જ ૪૫ લાખ યેાજનની છે તેથી જે જીવ મનુષ્ય ક્ષેત્રના કોઈ પણ ભાગથી મેાક્ષ જાય છે, તે ત્યાંથી સીધી ગતિથી જઇને તે ક્ષેત્રની સીધ (સીધુ’)ના સિદ્ધ ક્ષેત્રમાં સ્થિર થાય છે, એટલે સિદ્ધોથી વ્યાપ્ત ક્ષેત્ર ૪૫ લાખ યોજનનુ લાંબુ પહેાળું અને ગાઉના છઠ્ઠા ભાગ જેટલી જાડાઇવાળું સમજવુ', પ્રશ્ન ૧૪૬૫ :-ભગવાન મેાક્ષ પધાર્યાં એવુ સાંભળીને પાંડવાએ લાવેલા આહાર પરીને સથારી કેમ કર્યા ? અથવા લાવેલા આહાર ન પરવતાં, કામમાં લીધે। હોત તે! ? ઉત્તર :~અંતર રહિત મહિના-મહિનાની તપસ્યાનું પારણું ભગવાનના દર્શન થાય ત્યાં સુધી કરવું, એવા અભિગ્રહ પાંડવાએ કર્યાં હેાય એવા સંભવ છે. જેથી તેઓએ લીધેલેા આહાર પરઠવી દીધા. ભગવાન મેક્ષ પધાર્યા એવી વાત સાંભળીને તેમના દશનની આશા ભાંગી પડી હતી, તેથી તેઓએ સંથારો કરી લીધા હતા, તથા આહાર લીધા બાદ ફાઈ કારણથી સસંથારાની ભાવના થતાં, આહાર પરઠવી દઇને સંથારો કરી શકે છે. દ્વિતીય ભાગ સમાપ્ત Page #258 -------------------------------------------------------------------------- ________________ - શ્રી શામજી થાણા શીશારી સ્થા, જેના દ્વાભિ કે શિશશુ થઇ જા ન રાજ કૈઢના શ્વા હાકૅ સાજન શ્રી નગીનદાશો શા મા જાઉં શીશલ્સી ઉપ પ્રમુખ શ્રી માતાનાલા@ કૃતુહ્ય દુ શાસ્ શ્રી નરોદ્દાના પાના મહેતા માનદ્ મંત્રીએ શ્રી અગનહા તારાચંદ શાહ શ્રી ભુપતા&ા ગૃજલ્લt@ા શાહ શ્રી કાન્તિશાલા ખીમચંદુ મહેતા આ પાશ્ચા સમાજનાં બાળકૅમાં બ્રમના સંe&ાર ટૂંઠામાં અને પાયામાંથી ભવિષ્યમાં થનારા આવઠ્ઠ-શ્રાવિક્ષાના જીવન લાગ્યું અને મને આ સંસ્થાનું સુરા ધ્યેય છે. ' હાટલ ; એનેરઢ પ્રીન્ટરી, શી ક્રાંઢા વૈપડ, શાનદાવાદ For P ale & Personal use only www.jane bracore