SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ ] સમર્થો-સમાધાન એક જ ઘેરથી આહાર આદિ લેવા, નિયા પિંડ છે. પં. ઘાસીલાલજી મ. કૃત દશવૈકાલિક ટીકા અધ્ય. ૩ આમંત્રણ કરીને લઈ જાય, તેનું અન્ન વગેરે રોજ લેવું તે નિયાગ. આમંત્રણ વગર કોઈક દિવસે લે તે નિયાગ નથી.” દશવૈકાલિક મૂળ નિર્યુક્તિ ભાષ્ય સહિત લેખક-મુનિ માણેક. (આનું તાત્પર્ય એ છે કે અનામંત્રિત ઘરનું નિત્ય લેવું પણ નિયાગ છે. પૂ– ચાર્યોની માન્યતા અને પ્રકૃતિ પણ આ જ ઉપરોકત અર્થ અનુસારે હતી તે અનુસાર જ હમણા કેટલાકની છે. એથી આ જ અર્થ ઠીક છે) - ભાષાંતરકાર શાસ્ત્રી જેઠાલાલ હરીભાઈ (મૂર્તિ-પૂજક) ભાવનગરથી પ્રકાશિત ઉત્તરધ્યયન તથા જવાહિરાચાર્ય વિરચિત સદ્ધર્મ મંડન પૃ. ૫૦૦ માં ઉત્તરાધ્યયનના ૨૦ મા અધ્યયનની ૪૭મી ગાથામાં આવેલ “નિયા અને અર્થ હંમેશા એક ઘરને આહાર લે એમ કર્યો છે. શકા –નિયાગને ઉપરોકત અર્થ બતાવ્યો, પરંતુ દશવૈકાલિક અધ્યયન ૩ ગાથા ૨ માં આવેલ નિયાગ શબ્દની ટીકા કરતા “નિશાામિત્કાત્રિ તય વિકgશ્ય નિત્યં નવનામન્નિતચ” અર્થાત્ જે આમંત્રણ કરે તેને ત્યાંથી જ નિત્ય આહાર લે, અનામંત્રિતને ત્યાંથી નહિ. આ રીતે ટીકાકાર કહે છે. એથી કંઈ આમંત્રણ દે, તેને ત્યાંથી નિત્ય આહાર-પાણી લેવા નહિ, પરંતુ બીજાને ત્યાંથી નિત્ય લેવામાં ટકાનુસારે વાંધો નથી, તે તે કેમ સમજવું ? સમાધાન – નિયાગ” શબ્દની ઉપરોક્ત ટીકાને અર્થ આ રીતે કરે કેમ સંગત થાય ? કેમ કે આમંત્રિત પિંડ નિત્ય ન લે, તે શું કયારેક ક્યારેક લઈ શકાય છે? શું આ ઉચિત છે? એથી આમંત્રિત” શબ્દની સાથે “નિત્ય શબ્દને સંબંધ જ કેવી રીતે થઈ શકે છે? કેમ કે આમંત્રિતને તે સર્વથા નિષેધ કર્યો છે. તથા “નત્યાના મંત્રિત ” આ વાક્ય ને અર્થ પણ કેવી રીતે સંગત થશે? અનામંત્રિત તે નિત્ય લેવામાં વાંધો નથી. જે આ અર્થ કરાય તો “અનામંત્રિત” ની સાથે “નિત્ય” શબ્દ લેવાથી જ આવે અર્થ થઈ શકે છે અને નિત્યશબ્દને અનામંત્રિતની સાથે લેવાથી પછી નિયાગ ( નિત્ય)ની સાર્થકતા શી રહેશે ? એથી આ ટીકાનો ઉપરોકત પ્રકારને અર્થ સંગત કેમ થશે ? મુર્શિદાબાદ વાળી દશવૈકાલિકમાં “નિયાગ’ શબ્દની ટીકા–“નિયામિલ્યામંત્રિતરત વિરુદ્ઘ પ્રદુંગ નિરા તરાનામંત્રિતz’ આ પ્રકારે છે. આનો અર્થ આમંત્રિત-પિંડ ગ્રહણ કયારેય પણ કરવો અને “ત’ તે જ પિંડ અનામંત્રિત ને નિત્ય ગ્રહણ કરે છે. નિયામાં શઠ ને અર્થ આ ઉપરોકત ટીકા અનુસારે બરાબર બેસી શકે છે. એથી આ ટીકા અનુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy