SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો કૂળ પ્રતીત થાય છે. જે પ્રથમ ટીકા (આગમેદય સમિતિ વાળી) ઉપર વિચાર કરવામાં આવે તો “મંત્રિતરા પિvg પ્રાં નિયા મવતિ” અનામંત્રિત પિંડ ગ્રહણ કરે નિયાગ છે. “નર્ચામંત્રિતઅનામંત્રિત નિયાગ નથી. આ સામાન્ય કહી દીધું છે, અને બીજી ટીકા વાળાઓએ સ્પષ્ટ ખોલી દીધું છે કે તે જ અનામંત્રિત આહાર પણ જે નિત્ય-નિત્ય લેવામાં આવે તે “નિયાગ” બની જાય છે. એથી પ્રથમ ટીકાને ઉપરોકત સામાન્ય રૂપે અર્થ લેવાથી તે બેસી શકે છે, પરંતુ ઉપરોક્ત તર્કગત આ ટકાને અર્થ ઠીક બેસી શકતું નથી. જે ઉપર બતાવી દીધું છે. એથી નિયાગ શબ્દનો આશય શાસ્ત્ર અને ટીકાદિ જોતાં આમંત્રિત આહાર કદાચિત, (કયારેક) લે અને અનામંત્રિત નિત્ય લે, તે નિચાગ છે. આ ઉપરકન અર્થ જ બરાબર છે. નિશીથના ૧૩ મા ઉદેશામાં નિતિયા (નિત્યપિંડ, નિત્યસ્થાન સેવન કરવા વાળા)ને વંદન કરે, પ્રશંસા કરે, તે ચેમાસી પ્રાયશ્ચિત બતાવ્યું છે. પ્રશ્ન ૧૦૪૪ –ભગવતી શ૩ ઉ.૩ માં પ્રમત્ત-સંયતિની જઘન્ય સ્થિતિ એક સમયની અને અપ્રમત્તની અંતર્મુહર્તાની બતાવી છે, તે તે કેવી રીતે? ઉત્તર :–કેઈ અપ્રમત સંયતિ પાછા પ્રમત્ત સંયત પશુને પામીને એક સમય રહીને કાળ કરી જાય છે. આ દ્રષ્ટિથી પ્રમત્ત સંયતિની સ્થિતિ એક સમયની માનેલ છે, પરંતુ અપ્રમત્ત પણાને પામીને અંતર્મુહૂર્ત પહેલા મૃત્યુ નથી પામતા, એથી આની અંતર્મુહૂર્તની સ્થિતિ બતાવેલ છે. પ્રશ્ન ૧૦૪૫ –વર્ષા થઈ રહી હોય અર્થાત તુષાર (બારીક બારીક બુંદે) માત્ર પણ પડતી હેય, મહીકા (ધુંઅર) પડતી હેય, અને મહાવાયુ ચાલતે હેય, તે ભિક્ષા વગેરે લેવા માટે ગમન કરવાની પ્રવૃત્તિ નથી, પરંતુ આચારાંગ અધ્યયન ૧૦ ઉ. ૩ માં તીવ્ર (ઘણું) વર્ષાદિ વર્ષના સર્વ ભંડેપકરણ લઈને જવાને નિષેધ છે. આનાથી આ સિદ્ધ થાય છે કે-મંદ વર્ષાદિમાં થોડા ભંડપકરણ લઈને જઈ શકે છે, તે આગમ અનુસારે ઉપરોક્ત પ્રવૃત્તિની સિદ્ધિ કેમ થશે? ઉત્તર :–ઉપર જે આચારાંગનું પ્રમાણ દઈને મંદ વર્ષાદિમાં ભિક્ષાદિ માટે જવાનું બતાવતા, શુદ્ધ પ્રવૃત્તિ ઉપર જે આક્ષેપ કર્યો છે, તે અસંગત છે. ઉપરોક્ત આચારાંગ કથિત સ્થળે “ત્તિ વણિચંગારંવારમાં , તિવૃષિાં મ િસાિવામાજિ વેપ, માવાળવાર્થ સમુપુર્દ વેદાણ” આદિ પાઠમાં બધા ભંડપકરણ લઈને ન જવું, એથી અ૫ વર્ષાદિમાં ભિક્ષા વગેરે માટે જવું કેમ સિદ્ધ થઈ શકે? અહિંયા--“ તિસિચ” આદિને- ઘણું વર્ષાદિ વર્ષનાં સર્વ ભંડોપકરણ લઈને ભિક્ષાદિ માટે ન જવું, જે આવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy