SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ ] સમથ સમાધાન અર્થ કરાય, તે મહાવર્ષાદિમાં થોડા અને અપ વર્ષાદિમાં બધા ભડોપકરણ લઈ ને, ભિક્ષાદિ નિમિત્તે જવાની સિદ્ધિ થશે. એથી ઉપરોક્ત પાના આ પ્રકારે અર્થ કરવા તે ખરાખર બેસતા નથી. આચારાંગના તે પાને અર્થ નિચે પ્રકારે છે. સિન્થટ્રેલિયં ઘણા ક્ષેત્રમાં, વાસંયાસમાળે વરસાદ વરસતા હાય, વેદા–જોઇને અર્થાત્ ત્યાં તેા નહિ, પરંતુ અન્ય ઘણા ક્ષેત્રમાં વરસાદ વરસતા દેખાતા હોય, ત્યાં આવવાની સંભાવના લાગતી હોય, આવા સમયે બધા ભડપકરણ લઈ ને, ભિક્ષાદિ નિમિત્તે જવુ નહિ, કેમકે આગળ અયનાનેા સભવ છે-આવે! અર્થ જ બરાબર બેસે છે. અન્વથા પ્રથમ તે ત્યાં જ વર્ષાના પ્રસંગે વા” શબ્દના અર્થ ખરાખર બેસતા નથી. દેાયમ દશવૈ, અધ્યયન પાંચમામાં “ સચરેનવાસેવારતે........માટ અર્થાત્ થોડી પણ વર્ષા, ધૂ'અર, અને મહાવાયુમાં ભિક્ષાદિ નિમિત્તે જવાનો નિષેધ છે. આ શાસ્ત્રીય વિધાનથી પણ વિપરીતતા આવે છે. એથી આચારાંગના પાઠના ઉપરોકત અજ ટીક છે. "" આથી અલ્પ-ચેાડી વર્ષામાં જવુ ક્યારેય પણ સિદ્ધ થતું નથી. શંકા :—દશવૈ. ની પૂર્ણાંકત ગાથામાં આવેલ “ વાસે ” શબ્દના થાડી પણુ વર્ષા વરસતી હાય——એવા અ કર્યાં છે, પરંતુ વધારે વર્ષાને પણ વર્ષાં જ કહેવાય છે. એથી અલ્પ વર્ષામાં જવુ નિષેધ નથી થતું, તેા પછી કિંચિત્ વર્ષામાં પણ જવું નહિ, આ અ` કેવી રીતે થઇ શકે છે ! સમાધાન :— વાલે” શબ્દને ‘ અધિક વર્ષાં ' અર્થ કરવા શાસ્ત્ર સંમત્ત લાગતા નથી, કેમકે આની ટીકા અને ટખ્ખા વગેરેમાં વધારે વર્ષાં અર્થ નથી. અહિં થાડી પણ વર્ષ (તુસારમાત્ર) પડતી હોય તેા જવું નહિ.—એવાજ અથ સમજવો. આ જ અને સિદ્ધ કરવા વાળા નીચેનાં પ્રમાણ દ્રષ્ટવ્ય છે— ૧. ભગવતી શ. ૩ ઉ. ૭ વૈશ્રમણ લેાકપાલના અધિકારમાં “વા” અને “વૃદુિ” શબ્દ આવ્યા છે. આની તરતમતા (જુદાઇ) બતાવતા ટીકાકારે ( વડસર: વૃત્તુિ મહતી રૂતિ વર્ષ વૃોર્મર :”) આ રીતે ખતાવ્યું છે. અહિં वासा શબ્દના અર્થ થોડો ( કિંચિત્ ) કર્યાં છે. (૨) વ્યવહાર ભાષ્ય ઉ. ૭ ભાષ્ય ગાથા ૨૭૮ માં ‘વાસ’ શબ્દથી ત્રણ પ્રકારની વર્ષા અતાવેલ છે (૧) મુદ્દભુદ વૃષ્ટિ ( જોરદાર વૃષ્ટિ જેમાં મેડટા ફોરા પડતા હોય) (૨) વર્ષા ( સામાન્ય વૃષ્ટિ ) (૩) જલસ્પશી (જલ-પાણીના સ્પર્શ માત્ર થતા હોય અર્થાત્ તુષારમાત્ર પડતા હાય ) આ ત્રણેય વર્ષામાં ઉપાશ્રયની બહાર જવાને! નિષેધ કર્યાં છે. ઉપરક્ત પ્રમાણેાને જોતાં વાસે” શબ્દનો ભિક્ષાદિ નિમિતે જવાનું, સિદ્ધ કરવુ, યુક્તિ યુક્ત જવાની પ્રણાલિકા છે, તે જ ઉપરોકત પ્રમાણોથી Jain Education International ?? વિશેષ અ કરીને, અલ્પ વર્ષામાં નથી, એથી થાડા વરસાદમાં પણ ન પ્રમાણિત થાય છે, અન્ય નહિ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy