SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ] સમર્થ–સમાધાન ૧૨૨) અને દશાશ્રુતસ્કની ૧૦ મી દશાથી દેવેનું પુરૂષ વેદથી સ્ત્રી વેદમાં પરિવર્તન થવું સ્પષ્ટ થાય છે. અને બૃહકલ્પના ૫ મા અ. ના પ્રથમના ચાર સૂત્રથી દેવમાં સ્ત્રી અને દેવીમાં પુરૂષ વેદનું પરિવર્તન થવું સિદ્ધ થાય છે.* ૪ (ઠાણુગ સૂત્ર ઠા. ૩ ઉ. ૧ (સૂ. ૧૨૮) “વેરપુરિને ટીકા “પુરુષ વેઃ તનુમવન प्रधान पुरुषोः, वेदपुरुषः, सच त्री-पुं-नपुसक संबंधिपु त्रिष्वपि लिंगेषु भवतीति ।" આ જ રીતે મનુષ્ય, તિર્યંચમાં ત્રણેય વેદનું પરિવર્તન સમજવું જોઈએ. પ્રશ્ન ૮૫ – જે વેદનું પરિવર્તન થાય છે, તે તે ક્યા ગુણસ્થાન સુધી સંભવી શકે છે? હું અનુમાન કરું છું કે વિરૂદ્ધ વેદ (પુરૂષ હોવા છતાં પણ સ્ત્રી પણાનાં ભાવ) વધારેમાં વધારે ચોથા ગુણસ્થાન સુધી ઉદયમાં રહેતા હશે, આગળ નહિ. દિગમ્બર સાહિત્યમાં ૮ મા ગુણસ્થાન સુધી આમ તેવું માનેલ છે. આ સમજી શકાતું નથી. ૭ મું. ગુ. અપ્રમત્ત છે, ત્યાં પણ આમ લેવું બુદ્ધિ ગમ્ય થતું નથી. હું માનું છું કે છઠ્ઠા ગુ. માં પણ વિરૂદ્ધ વેદને રદય નહિ થતું હોય? ઉત્તર :–વેદનું પરિવર્તન સૂફમ રૂપે ૮ મા ગુણસ્થાન સુધી કતામ્બરના બીજા કર્મગ્રંથ ગાથા ૧૮ ની ટીકા અને અર્થથી પણ ઝલકે છે. જે રીતે હાસ્ય, રતિ, અરતિ, આદિ ષટકને અને ક્રોધાદિને પ્રગટ રૂપથી ત્યાં ઉદય દેખાતું નથી. અને ન તે તે પ્રકૃતિને અનુભવ કરવા વાળાને ખબર પડે છે. પરંતુ સૂક્ષ્મ રૂપે વિપાકેદય જ્ઞાનીએને જ્ઞાનથી દેખાય છે. તે જ પ્રકારે વેદ પરિવર્તન પણ સૂમ રૂપે સમજી લેવું. પ્રશ્ન ૮૬૦–વેદેદય, રદય રૂપે ક્યા ગુણસ્થાનક સુધી હોય છે અને પ્રદેશદય કયા ગુ. સુધી? ઉત્તર –ભગવતી શતક ૬ ક. ૩. શ. ૮ . ૮ આદિ અનેક પાઠેથી તથા પન્નવણું પદ ૧૮ આદિથી અને બીજા કર્મગ્રંથની ૧૮મી ગાથા અને ચોથે કર્મગ્રંથ અને પંચ સંગ્રહ આદિ ગ્રંથેથી રદય રૂપે વેદને ઉદય ૯ મા ગુ. ના અમુક ભાગ સુધી હલાવો સિદ્ધ થાય છે. પ્રશ્ન ૮૬૧ –અપ્રમત્ત ગુણસ્થાનમાં વેદને ઉદય, રદય રૂપે હોય છે કે પ્રદેશેાદય રૂપે? ઉત્તર –અપ્રમત્ત ગુણસ્થાનમાં વેદને ઉદય રદય અને પ્રદેશેાદય બને રૂપે હોય છે. પ્રદેશદય વગર તે રદય હોતો જ નથી. જ્યારે રદય હોય છે, તે કેવળ પ્રદેશેદય હવામાં વાંધે જ શું છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy