SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૧૭ ભગવતી શ. ૮ ઉ. ૩૧ ના મૂળ પાઠમાં નપુંસક અને પુરૂષ-નપુંસક એમ બે પ્રકારના નપુંસક દેખાય છે. સંયમ વાળાઓમાં નપુંસક મળે, તે પુરુષ નપુંસક જ મળી શકે છે. ટીકાકારે પુરૂષ નપુંસકને અર્થ કૃતનપુંસક કર્યો છે. શ. ૨૬ ઉ. ૨ ના મૂળ પાઠથી જન્મ નપું. સકનું મિક્ષ જવું સિદ્ધ થાય છે. જે ટીકાકાર પુરૂષ–નપુંસકને અર્થ “કૃત નપુંસકન કરતાં, “પુરૂષરૂપ–નપુંસક” કરે તે બરાબર રહે. કેમકે પુરૂષરૂપ નપુંસક સિવાય શેષ નપુંસકને સંયમને અભાવ કાયમ થઈ જાત અને કૃત તથા અકૃત બન્ને પ્રકારના પુરૂષરૂપ નપુંસકને સંયમ પ્રાપ્તિ અને મુક્તિ મનાત, અન્યને નહિ, ષટપદિકાદિ જીવોમાં છિદ્ર અને ચૌલ રૂપ બન્ને ચિન દેખાય છે. તે નપુંસક હોવા છતાં પણ તેની આકૃતિ ઉપરથી લોકો તેને નર-માદારૂપ કહે પણ છે. તથા તેમાં સંગ પણ દેખાય છે. ઈત્યાદિ વાતને વિચારતા, પુરૂષ, સ્ત્રી અને બંને લિંગમાં નપુંસક ગર્ભિત થશે. અથવા બંનેમાં કોઈ કઈ લક્ષણ હોવાથી એક ત્રીજે જ લિંગ કાયમ થતું હશે, એમ લાગે છે. પ્રશ્ન ૮૫૭:-સંસારમાં જીવ અનંત છે, પરંતુ શરીર પણ શું અનંત છે? ઉત્તર :-શરીર પ્રત્યેક સંસારી જીવના તેજસ, અને કાર્મણ અલગ-અલગ હોય છે, એથી તે તે અનંત છે. પરંતુ બદ્ધ (જે વર્તમાનમાં જીવેના બાંધેલા અર્થાત્ જીવની સાથે સંબંધમાં રહેલા) દારિક અને વૈકિય શરીર અસંખ્ય જ છે, અનંત નહિ. પ્રશ્ન ૮૫૮ –દિગમ્બર આનાય માને છે કે એક ભવમાં એક મનુ ષ્યને ત્રણેય વેદને ઉદય થઈ શકે છે. પુરૂષ (દ્રવ્ય) ને ભાવ સ્ત્રી અને નપુંસક વેદનો પણ ઉદય થઈ શકે છે. શું આ વાત તાંબર પણ માને છે? સ્મૃતિમાં (યાદ) હોય તે પ્રમાણુ સહિત બતાવવાની કૃપા કરશોજી. ઉત્તર –એક જીવને એક ભવમાં (વિ) ભાવથી (વિપાક રૂપથી) ત્રણેય વેદને ઉદય થઈ શકે છે. આ વાતને તાંબર પણ માને છે, પ્રમાણે ભગવતી સૂત્ર શ. ૨ ઉ. ૫– "जं समयं इथिवेयं वेदइ णो तं समयं पुरिसवेयं वेदेइ, जं समयं पुरिसवेयं वेदेइ णो तं समयं इत्थिवेयं वेदेई, इथिवेयस्स उदएणं नो पुरिसवेयं वेदेइ, पुरिसवेयस्स उदएणं नो રુ0િાં વેરે.” તથા આની ટીકા... “મિચાવં જ પામ્ પવ—ત્રી રુ વાળેતક્ષ્ય वेदस्य पुरूषत्वात् पुरुषवेदस्यैव एकत्र समये उदयः, न स्त्री वेदस्य वेदपरिवृत्या वा स्त्री વેચૈવ, પુરુષવે રોવર, પરસ્પર વિરુદ્ધનું કૃતિતથા ઠાણાંગ ઠા. ૩ ઉ, ૧ (સૂક ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy