SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ સમથ - સમાધાન ૧૬ ] પ્રસંગા પર સાધુઓએ મૌન રહેવુ' શ્રેયસ્કર બતાવેલ છે. દીક્ષાને! વિચાર થવા પર, દીક્ષાની પહેલા બધા તીર્થંકરા વીદ્યાન દે છે. રાજા પ્રદેશીએ શ્રાવક થયા પછી દાનશાળા ચાલુ કરી, તથા ૯ પ્રકારનું પુણ્ય ઠાણાંગ સૂત્રના ૯ મા ઠાણામાં બતાવેલ છે. ઇત્યાદિ અનેક પ્રસંગાને જોઈને સુશ્રાવક તેના ઉપર વિચાર કરી શકે છે. શાસ્ત્રાએ આવા કામામાં એકાંત-પાપ મતાવ્યુ નથી. એકાન્ત ૫!પ તે અધમ દાન ( વિષયવાસનાિ માટે) દેવામાં બતાવ્યું છે. પ્રશ્ન ૮૫૬ :——વે તો ત્રણ હોય છે, પરંતુ લિંગ ત્રણ કેવી રીતે હાઈ શકે? નપુસકનુ` કાઇ સ્વતંત્ર લિંગ નથી, તે પુરૂષ-લિગમાં ગતિ થઈ શકે છે. માહાયની પ્રમલતા, વેદમાં મનાય છે. પ્રજ્ઞાપના પ૪ ૨૨ ની ટીકામાં સ્ત્રી અને પુરૂષના ૭-૭ લક્ષણ બતાવ્યા તેવા નપુસકના કોઈ નિશ્ચિત સ્વતંત્ર લક્ષણ નથી. ઉત્તર :—વેદની જેમ લિંગ પણ ત્રણ હાઈ શકે છે. કેટલાક લેાક ચિન્હાથી નપુંસકાને જલ્દી એળખી પણ શકે છે. નપુંસક સ્ત્રી અને પુરૂષ બ ંનેમાં હેાય છે. પુરૂષાકૃતિરૂપ નપુસકના લક્ષણુ બૃહત્કલ્પની દીપિકામાં “ માિ સફાયો સવળમેબો, મેળું મતંમરતા ચવાયા સસમાં મુત્તમòળાં ચ, થાળી છવ્વર સવવળત્તિ ” આ પ્રકારે બતાવેલ છે. ઠાણાંગ ઠા. ૩ ઉ. ૨ (સૂ. ૨૨૩) ની વૃત્તિમાં શ્રી આદિ ત્રણેય વેદોના લક્ષણ મતાવેલ છે. જેમાં નપુસકના લક્ષણ આ છે. स्तनादि श्मश्रुकेशादि भावाभावसमन्वितम् । नपुंसकंबुधाः प्राहुमेहानल सुदीपितम् ॥ १ ॥ 66 સીએમાં સ્ત્રીના કઈક લક્ષણૢાના અભાવને ‘ સ્ત્રી નપુ ંસક ’ અને પુરૂષામા પુરૂષોના કંઈક લક્ષણાના અભાવને ‘ પુરૂષ નપુંસક ' કહેવાય છે. તથા ત્યાં જ આગળ ત્રણેયના લક્ષણ આ પ્રકારે છે ', तथाऽन्यत्राप्युक्तम् " - स्तनकेशवती स्त्री स्याद् रोमषः પુરુષઃ સ્મૃતઃ । ઇમારતાંચચ, તમારે નપુંસમ્ ॥૨॥ કોઈ નપુ ંસકના વિશેષ ચિન્હ, સ્ત્રીથી મળતા હાય છે. અને કોઈના પુરૂષથી. Jain Education International (6 કોઈ ‘ સ્ત્રી નપુ ંસક ને કેવળ પ્રસ્રવણ-નિસરણમાત્ર છીદ્ર હોય છે, પરંતુ પૂર્ણ સ્ત્રીચિન્હ નહિ. કોઈ નપુંસકને બદામની જેમ નાનું પુરૂષ ચિન્તુ જ હાય છે, તથા કોઇ એક નપુસને (ભગ અને ચૌલ) અને ચિન્તા હોય છે. બ ંને ચિન્હાના નપુ ંસક તે અપવાદરૂપ ફાઈ વિરલ જ હાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy