SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૧૫ ઉત્તર : —નવમા મહાપદ્મ ચક્રવતી જ્યારે યુવરાજ હતા, ત્યારે નમૂચીને પેાતાને પ્રધાન બનાવ્યેા હતા. સિહબલને જીત્યા ત્યારે તેને વચન દીધું. પછી ચક્રવતી થયા, પછી તેણે પોતાનું વચન માંગ્યું. ઈત્યાદિ વાતો થામાં બતાવેલ છે. પરંતુ આ કથામાં પણ તે જ વાત ( તીથ યાત્રાદિ) ની પુષ્ટિના માટે કેટલીધે વાતા કપિત બતાવેલ છે, એમ જણાય છે, કેમકે ચક્રવર્તીના અંગ રક્ષક એ હજાર દેવ હોય છે. પેાતે તે નમૂચીથી કેટલા જખરા પરાક્રમી હતા? તે તે સિ ંહબલને શિઘ્રતાથી જીતી શકતા હતા. પેાતાના માટે દુઃખકારક એવું વચન તે દેવોએ કેમ દેવા દીધું? સભવ છે કે તેના સેનાપતિ-રત્ન આદિ પણ તેના હાથ નીચે હશે, ઇત્યાદિ વાતેા વિચારવાથી આમાં પણ અનેક યાતા કલ્પિત જણાય છે. પ્રશ્ન ૮૫૩ :—ઔદારિક શરીરવાળા ઉત્કૃષ્ટ રૂપે એક શરીર વૈક્રિય કેટલુ બનાવી શકે? ઉત્તર :મનુષ્યના વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના પન્નવણા સૂત્રના ૨૧ મા પદ્મમાં લાખ ચેાજનથી કંઈક અધિક બતાવેલ છે. એજ ઔદ રિકના વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના સમજવી જોઈ એ. પ્રશ્ન ૮૫૪ :-આઠ રૂચક પ્રદેશ એવા માનેલ છે કેજેના ઉપર શુભાશુભ પુદ્ગલાને કાઈ લેપ નથી થતા. આ પ્રદેશ કયા છે? અને એના ઉપર લેપ કયા કારણે નથી લાગતા ! આનું વર્ણન કયા સ્થળે અને કયા સૂત્રમાં આવેલ છે ? ઉત્તર ઃ—પ્રત્યેક જીવના આઠ-આઠે મધ્યપ્રદેશ હેાય છે. તે મધ્યવતી પ્રદેશ, ખીજા પ્રદેશાની જેમ અલગ થતા નથી. તે આઠમાંથી ત્રણ-ત્રણ પ્રદેશોના પરસ્પર અંધ અનાદિ અનંત છે. આ વાત ભગવતી શ. ૮ ૩. ૯ માં બતાવેલ છે. જીવના મધ્ય પ્રદેશ કેટલા છે અને તે કેટલા આકાશ પ્રદેશમાં સમાય છે અથવા અવગાહના કરે છે, આ વાત ભગવતી શ. ૨૫ ઉ. ૪ માં છે. તે આઠ પ્રદેશને ગ્રંથકાર નિલે પ ( ક રહિત ) માને છે. પરંતુ મૂળ સૂત્રમાં તે જીવના બધા પ્રદેશેા ઉપર કઅંધ માનેલ છે. પ્રમાણ ભગવતી શ. ૮ ઉ. ૮ નું છે. પ્રશ્ન ૮૫૫ : કોઈ માણસ પાણીની પરમ અાવે તો તેને પાપ થાય છે કે એકાંત પુણ્ય ? તેમાં કાય કરવાવાળા અન્ય મતિ હોય છે. ઉત્તર ઃ—કુવા, વાવ, તળાવ વગેરે કરાવવામાં, પરબ, દાનશાળા વગેરે ચલાવવાના વિષયમાં એકાન્ત ખંડન કે મઠનાત્મક ઉત્તર દેવા ન જોઈ એ. કેમકે નિષેધ કરવાથી અનેકોની વૃત્તિના છેદ થાય છે અને મંડન કરવાથી સાવદ્ય (પાપ) લાગે છે, એટલે આવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy