SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ " ૧૪] સમર્થ –સમાધાન વણું ગંધાદિ પુદૂંગલાના ગુણ છે, એથી પુદ્ગલેાથી ભિન્ન રહી શકતા નથી. પરમાણુની પર્યાય અનંત ગુણુ કાળાદિના કારણે અનંત મતાવેલ છે. તથા અગુરૂ લઘુ પર્યાયની અપેક્ષાએ પણ અનંત થાય છે. પ્રશ્ન ૮૫૧ :—ઉત્તરાધ્યયન સૂત્રમાં જે કથાઓ છે, તે શાસ્ત્રની વાત્તામાં કયાં સુધી સહાયક થઈ શકે છે ? સગર-ચક્રવર્તીની કથામાં લખ્યુ છે કે— ચક્રવતી પદધારીને એક લાખ માણુહજાર રાણીઓ હાય છે. કથામાં લખ્યુ છે કે તેને પુત્ર ન હતા અને હરિણગમેષી દેવતાને (ચાદ ) સ્મરણ કર્યા હતા. તે દેવતાએ રાજાને ૬૦,૦૦૦ ગાળીએ દીધી. રાજાએ તે ગાળીએ પટરાણીને સોંપી દીધી. પટરાણી પેાતે જ બધી ગાળીએ ખાઈ ગઈ. પછી તે ૬૦,૦૦૦ ના ગર્ભ ન સભાળી શકી. એટલે હરણુગમેષી દેવતાએ આવીને પુત્રને જન્માવ્યા. આના ઉપર પ્રશ્ન એ છે કે પટરાણી શ્રીદેવી ગર્ભ ધારણ કરતી નથી, તે। આ કથાની યથાતા શી છે? ઉત્તર : —કથાઓની કઇ વાતા શાસ્ત્રથી મેળ ખાતી નથી. કઈ વાતા શાસ્ત્રથી વિરુદ્ધ પણ જાય છે અને કઈ વાતા કલ્પિત દેખાય છે. એથી કથાઓની જે વાતેા શાસ્ત્રથી મેળ ખાતી હોય, વિરૂદ્ધ ન જાતી હેાય, તે માનવા ચાગ્ય હોઈ શકે છે, શેષ નહિ', સગર નામના મીજા ચક્રવર્તીની જે કથા ઉત્તરાધ્યયનના ૧૮મા અધ્યયનમાં છે. તે કથા બધી પ્રતિએમાં સમાન નથી, તથા તે કથામાં અનેક વાતે સૂત્ર વિરૂદ્ધ દેખાય છે, જેમકે-એક સાથે એક સ્ત્રીને ૬૦,૦૦૦ બાળક થવા, શાશ્વત ભવનાને દંડ–રત્ન વડે ખાદી નાંખવા. દંડ-રત્ન પાતે એક હજાર દેવાથી અધિષ્ઠિત હેાવા છતાં પણ શાશ્વત ભવન ખાઢવા અને દુનિયાને ઉપદ્રવ–કારી ગંગાના પ્રવાહ લાવવા વગેરે વિરૂદ્ધ કા કરવા. ચક્રવતી ને હિતકારી દંડ–રત્નના કાર્યાંથી ચક્રવતી ને માટે દુઃખકારક થવા રૂપ અંધા પુત્રાનું મૃત્ય થવુ, અનેક રત્ન તેની પાસે હોવા છતાં પણ, તે ઉપદ્રવ–કારી દેવાને ન ઓળખવા વગેરે અનેક વાતે આ કથામાં સૂત્ર વિરૂદ્ધ દેખાય છે. શ્રીદેવીને સંતાન થતા જ નથી. આ કથાના વિશેષ ભાગ અમુક ( તી-યાત્રાદિ) વાતાની સિદ્ધિ માટે કલ્પિત કર્યાં હોય એમ લાગે છે, પ્રશ્ન ૮પ૨ :—બીજી રાજધાનીથી કાઢી મુકવામાં આવેલ બ્રાહ્મણ પ્રધાન, ૯ મા ચક્રવતીના રાજ્યમાં આવ્યા અને પ્રધાનપણે રહ્યો. વચનમાં આવીને ચક્રવર્તીએ સાત દિવસનું રજ્ય આપી દીધું. આમાં શકા આ છે કે ચક્રવતીના સેનાપતિ દેશ સાથે છે, તે આ અસગત વાત કેવી રીતે સંગત થઈ શકે છે. ? વિષ્ણુ કુમારજીની કથા કયાં સુધી બરાબર છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy