SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ ] સમર્થ–સમાધાન ઉત્તર –આ વિષયમાં નીચે દીધેલ ગાથા ઉલ્લેખનીય છે. " भिन्नमुहूत्तो नरएसु, होति तिरियमणुएसु चत्तारि । (સુ) દ્ધમાસો, ડોક વિરૂદવા મળયા છે ૨ // આ પ્રકારે જીવાભિગમની ત્રીજી પ્રતિપત્તિમાં નરકના ત્રીજા ઉદ્દેશાની બીજી ગાથામાં, તિર્યચ, મનુષ્યના વક્રિયની સ્થિતિ ચાર ભિન્ન-અલગ (ખંડિત અંતર) મુહૂર્તની બતાવી છે. અહિં આ ચાર ભિન્ન (અંતર) મુહૂર્તનું પણ એક અંતમૂહૂર્ત સમજવું, કેમકે અહિં નરકના વેકિયની સ્થિતિ ના અંતર્મ હૂર્તથી તિર્યંચ અને મનુષ્યને અંતમુહૂર્ત ચાર ગુણો મેટો બતાવવા માટે એવું બતાવ્યું છે. એથી ભગવતીનો અંતમુહૂર્ત અને જીવાભિગમને જ ભિન્ન મુહૂર્ત સમાન જ સમજ જોઈએ. - પ્રશ્ન ૧૮૧૨ –શું ચારિત્ર ગ્રહણના સમયે જીવ, પહેલાં કષાય કુશીલ નિયંઠાને જ સ્પશે છે અને પછી દેવ સેવન કરવા પર પુલાકાદિ નિયંઠામાં આવે છે, અથવા શરૂઆતમાં જ બકુશ-પ્રતિસેવના આદિ સ્પર્શે છે? ઉત્તર –જીવને ચારિત્ર પ્રાપ્તિના સમયે પ્રારંભમાં તે કષાયકુશીલ નિયંઠો જ હેાય છે. પછી તેમાં અન્ય નિયંઠા પણ હોઈ શકે છે. પ્રશ્ન ૧૦૧૩–સ્નાતક નિયંઠામાં ત્રણે કપ, સ્થિત, અસ્થિત અને કપાતીત માનેલ છે, તે શું કેવળીમાં પણ સ્થિત તથા અસ્થિત ક૯૫ આવશ્યક છે? કપાતીતનો અર્થ શું કપથી રહિત એ નથી? આગમવિહારિઓ માટે તે કદાચ સૂત્રની મર્યાદા આવશ્યક થતી નહીં હોય ? ઉત્તર –પ્રથમ અને ચરમ તીર્થકરના સાધુઓને સ્થિત અને મધ્યના બાવીસ અને મહાવિદેહના સાધુઓને અસ્થિત કલ્પ હોય છે. સ્વયં તીર્થકર તો દીક્ષાના સમયથી જીવન પર્યત કલ્પાતીત જ હોય છે. જે કેવળતી હોય છે, તે કાં તે બને (સ્થિત અને અસ્થિત) કલ્પના પાળવા વાળા માંથી કે તીર્થકર (કપાતીત)માંથી હોય છે. એથી સ્નાતકમાં ત્રણ કપ ગણાય છે. કેવળી હોવા છતાં પણ તે અચેલ, ઉદેશિક, શય્યાતર પિંડાદિ કેટલાય કલ્પ પાળે છે. જેમકે–પ્રભુના માટે બનાવેલ કેલા પાક લાવવાને પ્રભુએ નિષેધ કર્યો હતે, અર્થાત્ કપાતીત હોવા છતાં પણ તે પોતાના કેવળજ્ઞાન વડે કેટલીય મર્યાદાએ પાળવી આવશ્યક સમજે છે. સૂત્રની મર્યાદા તેમને બાધ્ય કરતી નથી, પરંતુ કલ્પાતીત માટે જે મર્યાદા પાળવી કેવળરાનમાં આવશ્યક સમજે છે, તેનું તે બરાબર પાલન કરે છે. તથા કેટલીક વ્યવહારિક મર્યાદાઓ છદ્મના હિત માટે પણ તે આવશ્યક સમજીને પાળે છે. એથી કપાતીત હોવા છતાં પણ કેટલીય બાહ્ય મર્યાદાઓના પાલકદિ કારણથી તેમનામાં શેષ બે કપ પણ ગણુવાને સંભવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy