SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજે [ ૭૯ પ્રશ્ન ૧૦૧૪ –અચ્છા કેવળી, પ્રતિપાતી સમદષ્ટિ જ હોય છે શું? અને કેવળ-પર્યાયમાં કેટલે કાળ રહી શકે છે? અનાદિ કાળને મિથ્યાદૃષ્ટિ પણ અંતમુહૂર્તમાં મેક્ષ જઈ શકે છે? 1 ઉત્તર –પ્રતિપાતી સમ્યગુદ્રષ્ટિ અને અનાદિ મિથ્યાત્વી બંને પ્રકારના જીવ, સમકિત પ્રાપ્ત કરીને અગ્યા કેવળી થઈ, શીધ્ર (જલદી) જ મેક્ષ મેળવી શકે છે. અર્થાત્ અનાદિ મિથ્યાત્વી પ્રથમ સમકિત પ્રાપ્ત કરીને અંતમુહૂર્તમાં પણ મોક્ષે જઈ શકે છે. અસોચ્ચા કેવળિઓનું આયુ અપ હોય, તે તે તે જ લિંગથી મેશ ચાલ્યા જાય છે અને આયુ અધિક હોય, તે તે લિંગ પરિવર્તન (સ્વ-લિં--સાધુવેષ ધારણ) કરી લ્ય છે. પ્રશ્ન ૧૦૧૫ –ભગવતી સૂત્રમાં શીલ-સંપાદિના ચાર ભાંગા આવ્યા છે, તેમાં પ્રથમ ભાંગ વાળા સમ્યગદષ્ટિ છે, કે મિાદરે? જો મિદષ્ટિ છે, તો આરાધક કેમ અને સમ્યગદષ્ટિ છે, તો દેશ આરાધક જ કેમ? બીજા ભાંગાનો પણ એ જ રીતે ખુલાશ ફરમાવશે. જે દ્રવ્ય ચારિત્ર મનાય, તે જ્ઞાન પણ દ્રવ્ય હોઈ શકે છે અને ચોથા ભાંગામાં વિરાધના કેની થાય છે? ઉત્તર :– શ્રુત” શબ્દથી જ્ઞાન અને દર્શનનું અને “શીલ” શબ્દથી ચારિત્રનું ગ્રહણ બતાવ્યું છે. શીલ હશે અને શ્રુત નહિ હોય, તે કાર્ય સિદ્ધિ રૂપ સામૂહિક ત્રણ (જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂ૫) વિભાગોમાંથી કેવળ ક્રિયા રૂપી શીલની આરાધના (નિરતિચાર તથા અનુપાલના) સ્વરૂપ તૃતીયાંશને રાખતા થકા, બે અંશે (ભાગાઓ)થી દૂર રહ્યા, જ્ઞાન અને દર્શન વગર વાસ્તવિક ચારિત્ર તે હોઈ શકતું જ નથી. કેવળ ચારિત્રની ક્રિયાને આરાધક હોઈ શકે છે. જેમ-અભવ્ય તથા મિથ્યાદષ્ટિ જીવ–જે રૈવેયકમાં જાય છે. તેમાં નિશ્ચય ચારિત્ર તો હેતું નથી, પરંતુ ચારિત્ર ક્રિયાની સાધના હોય છે, જે ચારિત્રક્રિયાના આરાધક હશે, તે જ રૈવેયકમાં જશે એમ કિયા રૂપ શીલના દેશારાધક કહેવાથી ખાસ મુક્તિ માર્ગ (પરલોક) ના આરાધક ન સમજવા. રોmમિ ત વર” ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૧૭ “તે મંતે! તેવા પુરોક્ષ કાર ?...” ઉવવાઈ સૂત્ર. તાપને ક્રિયાદિના આરાધક હોવા છતાં પણ પરલોકના આરાધક બતાવ્યા નથી. આ જ રીતે ક્રિયાના આરાધક થઈ શકે છે. આ ભાંગાને અથ ટીકામાં બીજી રીતે કર્યો છે. પ્રાપ્ત થયેલા જ્ઞાનાદિને ન પાળે અથવા પ્રાપ્ત જ થયું ન હોય, તેને વિરાધક કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy