SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ ] સમય –સમાધાન ખીજા ભાંગાએઞમાં ટીકા અને ટમ્બાકારોએ અવિરત સમ્યગ્દષ્ટ ખતાવ્યા છે. ચારિત્રપ્રાપ્તિના અભાવને પણ વિરાધના ઉપર બતાવી છે, તદનુસારે અહિં ચારિત્ર અપ્રાપ્તિ રૂપ ત્રીજા ભાંગાની વિરાધના સમજવી. ચેાથા ભાંગામાં જ્ઞાનાદિ ત્રણની જ અપ્રાપ્તિ રૂપ વિરાધના સમજવી અને પ્રાપ્ત થયા વગર આરાધન થઈ જ શકતી નથી. એથી અહિંયા આરાધનાના અભાવમાં વિરાધના તાવી છે. પ્રશ્ન ૧૦૧૬ :—સાંતમાંથી ખારમુ ગુ. શુભયોગ પ ુચ્ચય માન્યું છે, તે પછી ત્યાં થોડા-એલમાં અસત્ય તથા મિશ્ર મનવચનના યોગ કહે છે, તા તે કેવી રીતે ? ઉત્તર :—ભગવતી શ, ઉ. ૧ ની “નામાઽનામોનઃ જીËથયે” આ ટીકાથી કોઈ પણ છદ્મસ્થને અનાભાગ નથી એવી વાત નથી, પરંતુ છે જ. આ પ્રકારે અનાભોગથી તથા છદ્મસ્થતાના કારણે કોઈ વસ્તુ સબંધી અવાસ્તવિકતા રહી જવાથી અસત્ય અને મિશ્ર મન તથા વચન ચેાગ તેમાં ઘટી શકે છે. અપ્રમત્તમાં આના સિવાય અન્ય રૂપે ઘટી શકતા નથી. પ્રશ્ન ૧૦૧૭ : સકામ અને અકામ નિર્જરા કોને કહે છે? આના વિશેષ ખુલાશે। કયાં છે? ઉત્તર :— ક્ષય ( આત્મ-વિશુદ્ધિ-નિર્જરા)ની અભિલાષાથી જે નિરાક૨ે છે (થાય છે) તેને ‘સકામ' અને બીજાને ‘અકામ' ના કહે છે. (ભવ્યત્વના પરિપાક તેમજ સમક્તિ અભિમુખ થતાં (અપૂર્વકરણ અને અનિવૃત્તિ કરણના) સમયે જીવને કંઈક ઉજ્જવળ અનાવવામાં સહાયક બની જાય, આ વાત નિરાળી (અલગ) છે. અન્યથા વાસ્તવિક સકામ નિર્જરા મિથ્યાત્વીને હોવાને સંભવ નથી. વાસ્તવિક સકામ નિરા ચેાથાથી ૧૪ મા ગુ. સુધી હોય છે. આને વિશેષ ખુલાશે કચાંક હશે, મારા જોવામાં આવ્યે નથી. પ્રશ્ન ૧૦૧૮:-શુકલપક્ષી સમષ્ટિના સંસાર--પરિત થવા અનુક્રમે માને છે, આનુ` શુ` પ્રમાણ? શુકલ પક્ષીના કાળ જો નિયત અધ પુદ્દગલપરાવર્તન જ છે તે પછી સંસાર-પરિત કરતી વખતે કયો સંસાર ઘટાવે છે? અને એવી માન્યતા પણ છે કે સમકિત પ્રાપ્તિની સાથે જ શુકલ પક્ષી થાય છે અને સંસાર પરિત મિથ્યાત્વ અવસ્થામાં પણ કરી શકે છે, તે તે કેવી રીતે? ઉત્તર :~~ભગવતી શ. ૧૩ તથા ૨૬ તેમજ દશાશ્રુત સ્કંધના છઠ્ઠા અધ્યયનની ટીકા આદ્ધિથી સ્પષ્ટ છે કે જે જીવને અર્ધ પુદ્ગલ પરાવર્તનથી કંઈક પણ ન્યૂન સંસાર રહી જાય છે, ત્યારથી તે શુકલપાક્ષિક ગણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy