SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ .ܪ છે, ત્યારે ભગવાન વષીદાન આપીને દીક્ષા લ્યે છે. તથા બધા દેવ લાકની અપેક્ષાએ પાંચમા દેવલેાકનુ ક્ષેત્ર વિશાળ છે. તેથી તેને મેાટું માન્યું છે. 1 સમથ –સમાધાન પ્રશ્ન ૧૩૬૦ : પ્રત્યેક તીથ કરની સાથે હજારા વ્યક્તિ દીક્ષા લે છે, કિન્તુ ભગવાન મહાવીર સ્વામીએ એકલા જ દીક્ષા કેમ લીધી ? ઉત્તરૢ :—દીક્ષા અંગીકાર કરવી, પ્રત્યેક વ્યક્તિની પાતાની ખાખત છે. તે સમયે કોઈની ઈચ્છા થાત તે તે, ભગવાનની સાથે દીક્ષા લઈ શકત તેમાં ભગવાનની કોઈ રૂકાવટ ન હતી. કાઈ પણ વ્યક્તિની ઈચ્છા એ સમયે દીક્ષા લેવાની ન થઈ, તેથી ભગવાને એકલા જ દીક્ષા લીધી. પ્રશ્ન ૧૩૬૧ :—સમવાયાંગ સૂત્ર સમવાય ૧૧ સુ` સૂત્ર પાઢ આ પ્રમાણે છે. રોગતાઓ વારસદારેદિ નોયદિ આયાદાપ નો અંતે પન્નતે” તેમાં ‘લેાકાન્ત’ શબ્દના અર્થ શું છે? જયોતિષ-અન્ત, યાતિષ ચક્રને અન્ત ભાગ લેાકાતથી ૧૧૧૧ યોજન કયા હિસાબથી બેસે છે ? જ્યેાતિ ઉત્તર :-સમભૂમિ ભાગથી ૭૯૦ ચાજન ઉપરથી જ્યાતિષી દેવાના વિમાન શરૂ થાય છે. અને ૯૦૦ ચેાજનની ઉંચાઈ સુધી છે. કુલ ૧૧૦ ચેાજનની ઉંચાઈમાં ષીઓના વિમાન આવેલાં છે. ત્યાં તિર્થાં લેાકની લંબાઈ પહેાળાઈ એક રજ્જુ પરિમાણ છે. જેમાંથી ચારે તરફ ૧૧૧૧ ચાજન કિનારાના ભાગ છેડીને જ્યાતિષીઓના વિમાન આવેલાં છે. અર્થાત્ તીમાંં લેાકના ૧૧૧૧ ચેાજન અંતિમ ભાગમાં જ્યાતિષીએના વિમાન નથી. અહિ જોઈ સ તેના અર્થ એ છે કે જ્યાતિષીઓના જે છેલ્લા બે વિમાન છે તેનાથી આગળ ચારે તરફ ૧૧૧૧ ચેાજન ઉપર તિચ્છા લેાકના અન્ત છે, તે ૧૧૧૧ યાજન અંતિમ ભાગમાં લેાક સ્વભાવથી જ જ્યાતિષ દેવાના વિમાન નથી. પ્રશ્ન ૧૩૬૨ :—નિશ્ચય અને વ્યવહારનુ સ્વરૂપ શુ' છે? ઉત્તર :—વસ્તુના મૂળ સ્વરૂપને નિશ્ચય અને તેને અનુકુળ પાષક બાહ્ય શુદ્ધ સાધનાને વ્યવહાર કહે છે. પ્રશ્ન ૧૩૬૩ :—નિશ્ચય મેક્ષ માગ નિવિકલ્પ અને વ્યવહાર માક્ષ મા સવિકલ્પ આશ્રવ સહિત છે? ઉત્તર ઃ—જો કે નિશ્ચય મેાક્ષ માર્ગ નિવિકલ્પ છે, અને વ્યવહાર મેક્ષ માગ સવિકલ્પ તથા પુણ્યાશ્રવ સહિત છે. તથાપિ આવશ્યકતા ખંનેની છે. જેમ કે * નિશ્ચય વાળી સાંમહી, સાધન તનવા નોય । निश्वय राखी लक्षमां, साधन करवा सोय ॥ नय निश्चय एकांतथी, आमां नथी कहेल । एकांते व्यवहार नहीं, बन्ने साथ रहेल || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy