SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ face ભાગ બીજ તેનું કારણ એમ જણાય છે કે, મેહને કારણે તેનું હૃદય ભરાઈ આવતું હશે, જેથી તેએ દીક્ષાની આજ્ઞા આપીને, દીક્ષા પહેલાં જ ચાલ્યા જતા હશે. ત્યાર બાદ ચિત્તમાં સમાધિ થતાં દર્શન કરી લેતા હશે. પ્રશ્ન ૧૩૫૬ :—શ્રી અરિષ્ટનેમિ (નેમનાથ) ભગવાન, વિવાહ સ્થળેથી જ ગિરનાર પર્વત પર ચાલ્યા ગયા, ત્યારે તેમણે વર્ષીદાન કયારે આપ્યું ? અને તેના ઉલ્લેખ કયા સૂત્રમાં છે! ઉત્તર :—ઉત્તરાધ્યયન સૂત્રના ૨૨મા અધ્યયનની ૨૧મી ગાથાના મળ નામો ૭ ો પાડથી, ભગવાન અરિષ્ટનેમિએ દીક્ષા લેવા માટે મનમાં નિશ્ચય કર્યાં, દેવા આવ્યા વગેરે વણુ નથી વ`દાન આપ્યું. એવા અ પણ થાય છે. કેમ કે ભગવાનના દીક્ષાના ભાવ થવાથી જ લેાકાંતિક દેવે આવીને, પોતાના જીતાચાર પ્રમાણે ભગવાનને દીક્ષા લેવાનુ કહે છે. પછી ભગવાન વર્ષીદાન આપે છે. અને ત્યાર ખાદ દીક્ષા લ્યે છે. કલ્પસૂત્રમાં પણ તેમણે વરસી દાન આપ્યું એવા ઉલ્લેખ છે. ઈત્યાદિ પ્રમાણેાથી, વિવાહ સ્થળ પરથી જ ગિરનાર પર્વત પર ગયા એવું સિદ્ધ થતું નથી પરન્તુ વષીદાન અને મહેાત્સવ પછી જ દીક્ષા ગ્રહણ કરી. પ્રશ્ન ૧૩૫૭ :—અરાવત હાથી બધા હાથીઓમાં શ્રેષ્ઠ કેવી રીતે હોય છે? તેનામાં કઈ કઈ વિશેષતાએ છે? અત્યારે તે કયાં જોવા મળે છે? દેવલાકમાં જે ઈન્દ્રના હાથી છે તે તીય ચ ચેાનિના છે કે વૈક્રિય યાનિના ઉત્તર ઃ—શક્રેન્દ્રના જે વાહન રૂપ હાથી છે તેને ‘અરાવત' કહે છે! આ હાથીનુ સ્વરૂપ જે છે, તે, અન્ય હાથીના રૂપ બનાવવા વાળા દેવાની સેનાના અધિપતિ છે. દેવલાકમાં જે હાથી, ઘેાડા, બળદ, ભેંસ વગેરે બતાવેલ છે તે બધા, દેવાના બનાવેલા જ રૂપ છે. ત્યાં તીન્ચ હાથી, ધેાડા વગેરે નથી. તીયન્ચ જાતિના હાથીએમાં ભદ્રંમદ આદિ જાતિઓ છે, પરન્તુ ઐરાવત નથી. પ્રશ્ન ૧૩૫૮ :૨૫ ખેલના ઘેાડામાં ચાર જ ગતિ કેમ કહી છે ? સિદ્દગતિને કયા આશયથી છેડી દીધી છે ? ઉત્તર્ :ગતિનામ કર્મીના ઉદયથી જીવની પર્યાય-વિશેષની અપેક્ષાથી જે ૪ ગતિનું વણુન શાસ્ત્રમાં બતાવ્યું છે. એ જ ચાર ગતિ ૨૫ ખેલના થોકડામાં લીધી છે. સિદ્ધગતિ કમ રહિત જીવાની છે તેથી ત્યાં કીધી નથી. પ્રશ્ન ૧૩પ૯ :-મધા દેવલાકામાં પાંચમા બ્રહ્મલાકને શ્રેષ્ઠ કેમ માન્યુ છે ? ઉત્તર :—પાંચમા દેવ લોકમાં રહેનારા લેાકાંતિક (ઉદય ભાવરૂપી લાકના અંતમાં રહેનાર) દેવા આવીને, તીથંકર ભગવાનને દીક્ષા લેવા તથા તી પ્રવર્તાવવા વિનંતી કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy