SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પર ] સમર્થ–સમાધાન પ્રશ્ન ૯ર –કૃષ્ણ લેસ્થામાં જીવના ભેદ કેટલા અને ક્યા ક્યા છે? ઉત્તર --કૃષ્ણ લેસ્થામાં જીવના ૪૫૯ ભેદ આ પ્રકારે છે-પાંચમી, ૬ઠી, અને સાતમી, ત્રણ નરકોના પર્યાપ્તા, અને અપર્યાપ્ત આ ૬ ભેદ નરકના, તિર્યંચના ૪૮, મનુષ્યના ૩૦૩ અને દેના ૧૦૨ (પચીસ ભવનપતિ-અસુરકુમારાદિ ૧૦ ભવનપતિ, અને ૧૫ પરમાધામી, પિશાચાદિ ૧૬ વાણવ્યંતર અને ૧૦ જાંભક કુલ ૫૧ને પર્યાપ્તા અને અપર્યાપ્તા) આ રીતે કુલ ૪૫૯ ભેદ થયા. (ભગવતી શ૩ ઉ. ૭માં પરમધામિક દેવોની અને ૧૪મા શ. ના ૮મા ઉદ્દેશામાં જભક દેવેની સ્થિતિ એક પોપમની બતાવી છે તે એક પોપમની સ્થિતિની અપેક્ષાએ તે પરમધાર્મિક અને જાંભક દેવામાં એક તેજે લેશ્યા જ હોય છે. બીજી (કૃષ્ણાદિ ત્રણ) નહિ, પરંતુ તેના પરિવારભૂત અને આભિગિક દેવ નાની (૫૫મના અસંખ્યાતમાં ભાગની સ્થિતિના હોય, તે તેમાં કૃષ્ણાદિ ત્રણ લેહ્યા હોઈ શકે છે. પ્રશ્ન ૯૩૩ –નીલ લેસ્થામાં જીવના કેટલા અને કયા કયા ભેદ હેાય છે? ઉત્તર:–નીલ લેક્ષામાં પણ ૪૫૯ ભેદ છે જેમાં ત્રીજી, ચોથી અને પાંચમી નરકના પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ ૬ ભેદ નરકના, શેષ બધા ભેદ કૃષ્ણ લેહ્યા અનુસારે સમજવા જોઈએ. પ્રશ્ન ૩૪–કાત લેફ્સામાં જીવના ભેદ કેટલા અને કયા કયા છે? ઉત્તર :-- કાત લેશ્યામાં પણ ૪૫૯ ભેદ છે, જેમાં પહેલી, બીજી અને ત્રીજી નરક ના પર્યાપ્તા અને અપર્યાપ્તા, એમ ૬ ભેદ નરકના, શેષ બધા ભેદ કૃષ્ણ લેશ્યા અનુસારે સમજવા જોઈએ. પ્રશ્ન ૯પ –તેજે લેસ્થામાં જીવના કેટલા અને કયા ક્યા ભેદ છે? ઉત્તર ––તે લેશ્યામાં ૩૪૩ ભેદ છે. તે આ પ્રકારે છે, બાદર પૃથ્વી, પાણી અને વનસ્પતિકાયના અપર્યાપ્તા અને સંસી તિર્યંચના ૧૦ અને ૧૩ ભેદ તિર્યંચના, ૧૦૧ સંસી મનુષ્યના પર્યાપ્તા અને અપર્યાપ્ત એમ ૨૦૨ મનુષ્યના, ૨૫ ભવન પતિ, ૨૬ વાણ-વ્યંતર, ૧૦ જતિષી, પહેલું, બીજું દેવલોક અને પહેલું કિષિી, આ ૬૪ દેવના પર્યાપ્તા અને અપર્યાપ્તા, આ રીતે ૧૨૮ ભેદ દેના કુલ ૩૪૩ ભેટ થયા. પ્રશ્ન ૯૬ –પા લેશીમાં જીવના કેટલા અને કયા ક્યા ભેદ છે? ઉતર –પલેશીમાં ૬૬ ભેદ છે. તે આ પ્રકારે છે–૧૦ સંજ્ઞી તિર્યચના, ૩૦ કર્મભૂમિ મનુષ્યના, બીજું કિષિી , ત્રીજું, થુિં, અને પાંચમું દેવલોક, તથા ૯ લેકાંતિક, આ ૧૩ દેવના પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ ૨૨ ભેદ થયા. કુલ ૬૬. પ્રશ્ન ૩૭ –વૈકિય શરીરમાં જીવના ભેદ કેટલા અને કયા ક્યા છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy