SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજે [ ૫૩ ઉત્તર :--કિય શરીરમાં જીવના ૨૩૩ ભેદ છે. તે આ રીતે છે-નરકના ૧૪, બાદર વાયુકાય ૧, અને ૫ સંજ્ઞીતિયચ, આ ૬ ના પર્યાપ્તા, ૧૫ કર્મ–ભૂમિ મનુષ્યના પર્યાપ્તા અને ૧૯૮ દેવતાના આ ૨૩૩ ભેદ છે. પ્રશ્ન ૦૮:–બે કેશથી દૂર આહાર ન લઈ જવાનો નિયમ છે, આની પાછળ શું રહસ્ય છે? શું ભૂમિ-પરિવર્તનથી તે આહાર સદોષ થઈ ગયે? આહારના વિષયમાં પહેલા પહેર અને ચોથા પહેરની મર્યાદાને શે ઉદ્દેશ્ય છે? પહેલા પહેરની વસ્તુ ચેથા પહેરમાં સચેત થઈ ગઈ? જે એવું હોય તે ગૃહસ્થના ઘરમાં રહેવા પર છવ ન આવ્યા અને પાત્રમાં કેમ આવી ગયા? ઔષધ વગેરે ચોથા પહેરમાં ગૃહસ્થની આજ્ઞા લઈને લેવાય છે. જે આહાર પણ આજ્ઞા લઈને ઉપગમાં લેવાય તે શું હાનિ થશે? ઉત્તર :–સાધુ પરિગ્રહને પૂર્ણ ત્યાગી હોય છે. તે ત્યાગની સુરક્ષા માટે પ્રભુએ અનેક મર્યાદાઓ બતાવી છે. તેમાં આ પણ બતાવેલ છે કે બે કોશ (માઈલ) ઉપરાંત આહાર, ઔષધ આદિ લઈ જવા નહિ અને ત્રણ પહોર ઉપરાંત રાખવા પણ નહિ. (અતિ આવશ્યક કારણે ચેથા પહોરમાં કામ લેવાનું બૃહત્કલ્પના ૫ મા ઉદ્દેશામાં બતાવ્યું છે.) આ મર્યાદાઓ ક્ષેત્ર, કાળ સંબંધી સંગ્રહ બુદ્ધિની રોધક (અટકાવવા વાળી) હેવાથી અપરિગ્રહ વ્રતની પિષક છે. આ મર્યાદાઓ તૂટવાથી ૫ મા મહાવ્રતને ભંગ અને પ્રભુ આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે. પ્રશ્નમાં કહેલ બને વાતની ખાસ રૂકાવટ (અટકાયત)માં જીપત્તિનું કારણ ન સમજવું પણ પૂર્વકથિત કારણ સમજવું જોઈએ. ઔષધાદને ચોથા પહોરમાં ગૃહસ્થાદિની આજ્ઞા લઈને કામમાં લેવું, આ પણ પ્રમાદ (શિથિલતા) છે, તો પછી આહાર આજ્ઞા લઈને કામમાં કેમ લઈ શકાય ? શાસ્ત્રાનુસાર ઔષધાદિ પણ ત્રણ ત્રણ પહોર જ રાખવા, પાછી આવશ્યકતા હોય, તે, બીજા પહેરાદિમાં લઈ આવવું, પરંતુ આજ્ઞા ન બદલવી, એ જ હિતકર છે. પ્રશ્ન ૯૯૯ –સાંભળીયે છીયે કે પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં કઈ ગૃહસ્થ, કેઈ સાધુના ઉદ્દેશ્યથી ભોજન બનાવે છે, અને જે સાધુને ઉદ્દેશ્ય કરીને બનાવ્યું છે, તેને જ્ઞાન થઈ જાય, તે તે લે નહિ, પરંતુ બીજા સાધુ લે, તે તેને શિક દોષ લાગતો નથી. શું આ શાસ્ત્ર સંમત છે? જો છે, તે પછી ભગવાન મહાવીરે પોતાના સાધુઓને ઓશિક આહાર માટે કેમ નિષેધ કર્યો? ઉત્તરઃ–પ્રત્યેક ઉત્સર્પિણી અવસર્પિણીના પ્રથમ અને ચરમ તીર્થકરના સાધુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy