SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજે [ પ૧ દારિક શરીરમાં અનંત જીવ હોય છે. તેજસ અને કામણ શરીર તે બધા જેના અલગ-અલગ છે. અનંત જીવેનું એક દારિક શરીર હોવાથી પ્રત્યેક જીવનું સ્વતંત્ર રૂપે પૂરું ઔદારિક શરીર ન હોવા છતાં પણ અંશ રૂપે તે ઔદા િશરીક બધાને હોય છે જ. જેટલા જીવ એક દારિક શરીરમાં હોય છે, તેટલા બધાય જીવ, તે શરીરના હિસ્સાદાર હવાથી બધાને દારિક શરીર મનાય છે. એથી દારિકનો અંશ હોવા છતાં પણ તે એક-એક જીવને ત્રણ-ત્રણ શરીર ગણવા જોઈએ. પ્રશ્ન ૩૦:– કંદમૂળનું શાક લેવામાં મુનિરાજની વ્યવહાર દષ્ટિએ શેભા રહેતી નથી. કેટલાક ગૃહસ્થ કહે છે કે અમે પણ કંદમૂળ કામમાં લેતા નથી, ત્યારે મુનિરાજ કેમ હરે છે? જો આ દૃષ્ટિએ કેઈ જિજ્ઞાસુ મુનિરાજ કહે કે “વિગય કામમાં લઈ લેવા, પરંતુ કંદમૂળનું શાક ન લેવું,” તે આમાં શું વાંધે છે? એક મુનિ પાંચ વિગય છેડે છે અને એક મુનિ કંદમૂળ છોડે છે, તે જૈન સિદ્ધાંતની દષ્ટિથી વિશેષ મહત્વ ઉત્તર: – મૃ ૪ દિવ” આ પદથી કંદમૂળાદિ સચેત ગ્રહણ કરવું સાધુ માટે સર્વથા નિષેધ છે, સુંઠ, હળદરની જેમ અચેત તે નથી. જ્યાં લોકેષવાદનું કારણ દેખાતું હોય, તો ત્યાં અપવાદ કરવા વાળાને સમજાવવા તથા અચેત (કંદમૂળાદિના સાક)ને પણ ત્યાગી દેવા જોઈએ. વિગય અને અનંતકાયનું સાક, આ બન્નેમાંથી જે સાધુ ને જે વસ્તુ અધિક પ્રિય હોય, તેને જ ભાવ પૂર્વક છોડવાથી વધારે લાભ થશે, આ સ્વાભાવિક વાત છે. સાધારણ રૂપે સાકથી પણ વિગય ત્યાગ કરવો વધારે કઠણ લાગે છે. પ્રશ્ન ૯૧ -- કોઈ શ્રાવક ઉચિત પરિસ્થિતિ અને આવશ્યકતાને જોઈને મુનિને સદેષ આહાર દે છે, તે તેને પુણ્ય, પાપ કે નિર્જરા થાય છે ? અમારી પરંપરા તો કહે છે કે સદેષ આહારને દાતા, ગર્ભમાં કપાઈ, કપાઈને મરે છે. બીજી તરફ ભગવતી સૂત્રમાં (શ. ૮ ઉ. ૬) એવા દાતા માટે અલપ પાપ અને બહુ નિર્જરાને પાઠ છે. તે પછી પરંપરા અને શાસ્ત્ર ટકરાશે નહિ? આ પરંપરાનું નિર્માણ કેમ થયું? શું કઈ શાસ્ત્રીય પાઠ તેનું સમર્થન કરે છે? જો હા, તો તેનો વિવરણ સહિત ઉલ્લેખ કરશે? ઉત્તર –ભગવતી શ. ૫ ઉ. ૬માં તથા ડા/ગ ઠા. ૩ ઉ.૧માં અમાસુક, અષણિય આહારદિ “શ્રણ, માન અને દેવાથી અને અલ્પ આયુષ્ય કમને બંધ બતાવેલ છે. સાધુના માટે આધાકદિ દોષ યુક્ત આહારાદિ વસ્તુને આગમમાં સર્વત્ર નિષેધ છે, કારણ અવસ્થામાં પણ લેવાની આજ્ઞા નથી. (વિશેષ ખુલાશે પ્રશ્ન ૯૦૯માં જુઓ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy