SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ | સમય –સમાધાન ઉત્તર :ધારણના બે અર્થ થાય છે, (૧) પાલન કરવા માટે હૃદયપૂર્વક પ્રતિજ્ઞા કરવી અને (ર) આત્મભાવથી સાક્ષાત્ પાલન કરવુ. જે પ્રથમ અની અપેક્ષા લેવામાં આવે, તે પણ માત્ર શુભ ભાવના ઉપરાંત નિર્જરા થાય છે. કારણ કે, પ્રતિજ્ઞા ગ્રહણ કરવાથી અપ્રત્યાખ્યાની કષાયાની નિરા થાય છે, અને જો ખીજો અથ લેવામાં આવે તે પણ નિરા થાય છે, કારણ કે તેનાં પાલનથી અનુક્રમે આડકાંના ક્ષય થાય છે. ( જ્ઞાતાધર્મકથાંગ અ. ૫) ખીજું તેા શુ, પ્રતિજ્ઞા ગ્રહણ કરીને માત્ર ભાવ ઉત્પન્ન થવાથી પણ અપ્રત્યાખ્યાની કષાયાની નિરા થાય છે. ( સ્થાનાંગ ઠા, ૪) પ્રશ્ન ૧૨૨૦ :—શુભ ભાવને શું સવર કહી શકાય ? ઉત્તર :—સમકિત સહિત શુભ યાગ (ભાવ) થી ત્રણ ખાખતા થાય છે (૧) અધિકાંશ પાપના સંબર (જે યત્કિંચિત પાપના આશ્રવ થાય છે તે તસ્થાનીય બંધ સ્વભાવ સમજવા ) (૨) અધિકાંશ પુણ્યના આશ્રવ (જે અલ્પ પાતિક બંધરૂપ અવસ્થામાં પહોંચાડવા માટે સહાયક છે) (૩) મુખ્યતઃ કર્મીની નિરા. પ્રશ્ન ૧૨૨૧ :—સમકિત રહિત તપથી નિર્જરા થાય છે? જો ન થાય તે તે તપથી શે। લાભ થાય છે? ઉત્તર :—સમ્યજ્ઞાનના અભાવે, કરવામાં આવેલ તપથી ( સ્થિતિની સમાપ્તિથી થનારી સમય સમયની નિર્દેશ સિવાય પણ ) નિરા થાય છે, પરંતુ તે મેાક્ષ પ્રાપ્તિને માટે સહાય રૂપ નથી. તેથી તેનુ મેક્ષ માર્ગોમાં કોઈ મૂલ્ય નથી, આ પ્રકારના તપથી ખીજો લાભ પુણ્ય પ્રકૃતિના બંધ છે. પ્રશ્ન ૧૨૨૨ :–ભગવતીસૂત્રમાં ચેટક રાજા તથા કાણિકની વચ્ચે જે મહાયુદ્ધ થયાનું' બતાવ્યું છે, તેના શરણાગતની રક્ષા અને ન્યાયના સમન રૂપ રાજધમ તથા ભવિતવ્યતા સિવાય, બીજી કોઈ કારણ હોઈ શકે છે? ચેટક જેવેા શ્રાવક, માત્ર હાર-હાથીને માટે મહાયુદ્ધમાં લાખે। મનુધ્યાના સહાર કરે, જો તે ઈચ્છત, તે સમાધાન કરાવી શકત કે નહિ? ઉત્તર : આ છે કારણા સિવાય, વિશેષ કારણ એ, ધ્યાનમાં આવ્યું છે કે, મહા રાજા ચેટકના પક્ષ ન્યાય પર આધારિત તથા કણિકની અપેક્ષાએ વધારે બળવાન હતા. તેથી તેને પેાતાના પક્ષ પર વિશ્વાસ હતેા તેમજ વિજયની પૂર્ણ` આશા હતી. દશ દિવસ સુધી એવું થયું પણ હતું. તેને એવી કલ્પના પણ નહિ થઈ હોય કે “ કણિકની મદદમાં સ્વયં ચમરેન્દ્ર તેમજ શક્રેન્દ્ર આવશે, અને આવું ભયંકર યુદ્ધ થશે કે બે દિવસમાં ૧ કરોડ ૮૦ લાખ મનુષ્યાને સહાર થશે, તે પછી પણ ન હાથી રહેશે કે ન હાર રહેશે ” જો તેને તેને આભાસ પણ થયા હોત, તે તેએ આવું યુદ્ધ કરત નહિ–આવે સભવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy