SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજે [ ૧૪૯ પ્રશ્ન ૧૨૨૩ -વ્યવહાર રાશિ અને અવ્યવહાર રાશિ કયા શાસ્ત્રથી સિદ્ધ થાય છે. ભગવતીસૂત્ર અને પન્નવણુસૂત્રથી તે સિદ્ધ થાય છે, પરંતુ જીવાભિગમથી સિદ્ધ થતી નથી, ઉત્તરઃ—જીવાભિગમની પહેલી આવૃત્તિના અંતની ટીકામાં વ્યવહાર રાશી સ્પષ્ટ બતાવી છે તથા આ ટીકામાં જિન ભદ્રગણિ ક્ષમા શ્રમણ કૃત “વિશેષણવતિ” ગ્રંથની બે ગાથાઓ પણ આપી છે. જેમકે-- અથિ અણુતા છવા, જેહિ ન પત્તો સાઈ પરિણામે, તેવિ અણુતાણુતા નિયવાસ અણુ વસંતિ I/૧ પ્રશ્ન ૧૨૨૪ :—શ્રી પાવણું સૂત્રના ત્રીજા પદમાં ૧૦૨ બોલનો બાસઠી ચાલે છે, તેમાં પહેલા દ્વારમાં નવ બોલોનો અ૫ બહુત્વ છે, જેમાં સાતમા બોલમાં દેવતાઓને અસંખ્યાત ગુણ બતાવ્યા છે, ૯૮ બોલમાં આ ૩૬ મે બેલ છે, તે એનાથી આગળ અસંખ્યાતાને બેલ આવતું નથી, અને અહીં અસંખ્યાતા લખ્યું છે તે કેમ સમજવું? પૂ. શ્રી અમલખ ઋષિજી મ. કૃત પ્રતોમાં પણ અસંખ્યાતાઓનું વિવરણ છે. ઉત્તર –સંખ્યાત ગુણવાળા અનેક બેલે મળીને અસંખ્યાત ગુણ થઈ શકે છે. ૯૮ બેલના અ૫ બહત્ત્વમાં અંતિમ ૪૦ મે બેલ દેવને આવેલ છે તે ૩૭ બોલથી ત્રણ બેલ આગળ છે. એ ત્રણ બેલેને મેળવવાથી તથા પાછળના દેના બેલેને મીલાવવાથી અસંખ્ય ગુણ થઈ જાય છે, તેથી કેટલાક સંખ્યાતા બોલથી ભેળવીને કયાંઈક અસંખ્યાત બતાવ્યા છે, ત્યાં શંકા ન કરવી. પ્રશ્ન ૧૨૨૫ –આજે વૈજ્ઞાનિકે ચંદ્રલોકની મુસાફરી કરવાની કે શીશ કરે છે, તે શું જૈન સિદ્ધાંતના આધારે તેઓ ચંદ્રલોકની મુસાફરી કરી શકશે? ઉત્તર – જૈન સિદ્ધાન્ત અનુસાર આજના વૈજ્ઞાનિકો ચંદ્રલેકની મુસાફરી કરવામાં સફળ નહિ થાય એ સંભવ છે. પ્રશ્ન ૧ર૬ –વર્તમાન સમયમાં પૃથ્વીથી તારામંડલ, સૂર્ય અને ચંદ્રમાની ઊંચાઈ કેટલા ગાઉ છે? આમ તે તારામંડલ પૃથ્વીથી ૭૯૦ જન, સૂર્ય ૮૦૦ એજન તથા ચંદ્ર ૮૮૦ યોજન સમભૂમિથી ઊંચું, થોકડાના આધારથી બતાવે છે, પરંતુ અહીં કયું જન અને કેટલું સમજવું? ઉત્તર :–પ્રમાણ અંગુલના જનથી તારામંડલ, સૂર્ય અને ચંદ્રની ઊંચાઈ છે. ઉછેદ-અંગુલના એજનથી આ જન એક હજાર ગણો મોટો બતાવ્યો છે. પરંતુ આજને જન ઉચ્છેદ-અંગુલના જનથી મોટો છે. એટલે હાલના જનથી તથા ચંદ્રસૂર્યની ઊંચાઈવાળા પ્રમાણ અંગુલને જન લગભગ ૬૨૫ ગુણો હોવાનું અનુમાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy