SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ સમર્થ –સમાધાન સૂત્રમાં છે? પ્રશ્ન ૧૨૨૭ ઃ—અરિહંતાના ખાર ગુણાનું વર્ણન ક્યા ઉત્તર :--અહિં તેાના ૧૨ ગુણ્ણાનું વર્ણન પૃથરૂપે કોઇપણ સૂત્રમાં જોવામાં આવ્યું નથી. પરન્તુ ૩૪ મું સમવાયાંગ, ઉવવાઇસૂત્ર વગેરેમાં જે તીથંકરાના ગુણ ( અતિશય ) નું વણ ન કર્યુ છે. તેની સાથે મેળવતા અરિહંતના ૧૨ ગુણુ સૂત્રાનુકુળ જ પ્રતીત થાય છે. પ્રશ્ન ૧૨૨૮ :—વીતરાગ ભાવ-તીર્થંકરમાં કેટલા દોષ નથી હોતા, અને તે કયા ક્યા છે ? ઉત્તર :----તીથ કરામાં નીચેના ૧૮ દોષ હેાતા નથી. એવું ‘ હેમ કાષ ’ વગેરેમાં બતાવ્યું છે, અને આ વાત આગમ-અનુસાર પણ છે. ઢાષાના નામ છે-અંતરાય ૫, હાસ્યાદિ ૬, કામ—વિકાર, મિથ્યાત્વ, અજ્ઞાન, નિદ્રા, અવિરતી, રાગ અને દ્વેષ. પ્રશ્ન ૧૨૨૯ :—નાકથી નીકળેલી હવાથી, વાની વિરાધના થાય છે કે નહી? જો થાય છે, તેા નીકળેલી હવાને કેવી સમજવી ? તેનું પ્રમાણ વિસ્તાર સહિત દર્શાવશે. ઉત્તર :—દોડ, છીંક, ખાંસી આદિથી થનારી ક્રિયાને છોડીને, પ્રાણીઓની શ્વાસાશ્વાસ ક્રિયા શાંતગતિથી થાય છે. તે ચેાગ ક્રિયાથી થનાર સ્વાભાવિક વિશ્વધના ઉપરાંત, નવિન વિરાધના સંભવિત નથી, તેને સ ંયોગી અવસ્થા સુધી રોકી શકાતી નથી. પ્રશ્ન ૧૨૩૦ :—૧૩ કાઠિયાના નામ શું? ઉત્તર :—૧ આલસ કાઠિયા, ૨ મેહકાર્ડિયા ૩ પ્રજ્ઞાકાઢિયે ૪ માન, ૫ ક્રોધ, ૬ પ્રમાદ ૭ કૃપણું ૮ ભય, ૯ શાક ૧૦ અજ્ઞાન ૧૧ વ્યાકૂળતા ૧૨ કુતુહલ અને ૧૩ વિષય કાઢિચે.. આ માખમાં નીચેના દોહરા પ્રસિદ્ધ છે. જીઆ આલસ સોંગ ભય, કુકથા કૌતુક કાહુ, (આ) ક્રમણ બુધ અજ્ઞાનતા, શ્રમ નિદ્રા મદ મેહ, ૧ જે વટ પાડે વાટ મેં, કરે ઉપદ્રવ જોર, જિણે દેશ ગુજરાત મેં, કહે કાઢિયા ચાર. ૨ પ્રશ્ન ૧૨૩૧ :‘અન્ત હિોય”—આનદ શ્રાવક આકાશથી પડેલુ પાણી જ પીતા હતા, તેા તેમાં શી વિશેષતા હતી? ઉત્તર :—આકાશમાંથી વસેલું પાણી જ પીવા માટે રાખવાથી ખીજા કુવા, વાવ, પુષ્કરણી, તલાવ વગેરેના પાણીના તેમને ત્યાગ થઈ ગયા. બીજું, આકાશના પાણીમાં સન્ની પંચેન્દ્રિય પણ નથી હાતા તેથી તેનુ પાપ પણ રોકાઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy