SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજે [ ૧૫૯ વર્ણદિવાળા હોય છે. એટલા માટે તે કોના વર્ણ, ગંધ, રસ વગેરેની પરસ્પર મિશ્રતા બતાવવાથી પ૩૦ ભેદ થાય છે. જેમકે કઈ કાળા વર્ણવાળે સ્કંધ સુગંધયુક્ત અને કઈ દુર્ગપયુક્ત હોય છે. એ જ પ્રમાણે તીખા રસ વાળે યાવત કેઈમીઠા રસ વાળે હોય છે. એ જ કાળા વર્ણવાળો કઈ પુરે સ્કંધ કર્કશ સ્પર્શવાળ હોય છે જેનામાં સુંવાળાપણું (મૃદુતા) નથી હોતું; અને કોઈ પૂરા સુંવાળાપણુવાળો સ્કંધ હોય તેનામાં કર્કશ સ્પર્શ નથી હોતે, બાકીના ૬ સ્પર્શોનું પણ એ જ પ્રકારે સમજવું અને સંસ્થાનની બાબતમાં પણ સમજવું. કાળા વર્ણન સકંધ ૨૦ પ્રકારના હોય છે. આ પ્રકારે અમુક વર્ણન રસ અને સંસ્થાનવાળા સ્કંધ તે ૨૦-૨૦ પ્રકારના અને ગંધ તથા સ્પર્શવાળા ૨૩-૨૩ પ્રકારના હોવાથી પ૩૦ ભેદ થાય છે. પ્રશ્ન ૧૨૯૪-કર્મોનાં બંધન તથા ક્ષયે પશમ, આત્માના બધા પ્રદેશ પર એક સરખા હોય છે કે ન્યૂનાધિક? જે એક સરખા હોય, તે આંખથી જ તે કેમ દેખાય છે? અન્ય સ્થાનેથી કેમ દેખાતા નથી? જે વિષમ હોય, તો તે કયા પ્રમાણુથી? ઉત્તર –કર્મોનું બંધન તથા ક્ષેપશમ આત્માના બધા પ્રદેશ પર એકાન્ત સમાન સમજવું નહિ. આ બાબત “અંતર્થ (પુરો બત” ચં, માગો બતાવે, પાણશો તાર્થ) માર્ચ” અવધિજ્ઞાન આદિથી સ્પષ્ટ થાય છે. સાધારણ રીતે, બધા આત્મ પ્રદેશ પર ચક્ષુદર્શનાવરણીય કર્મને ક્ષેપશમ હવા છતાં પણ, જોવાનું સાધન જે જીવોને માત્ર આંખે જ પ્રાપ્ત થઈ છે, તેવા જી આંખેથી જ દેખશે, અન્ય સ્થાનેથી નહિં દેખે, જીવ-પ્રદેશનું પરિવર્તન તે થતું જ રહે છે. જે જીવ–પ્રદેશ તે નેત્રના સ્થાન પર આવશે તે તેનામાં દેખાશે અને જે જીવ પ્રદેશ ત્યાંથી હઠતા જશે, તેનાથી દેખાશે નહિ, કારણ કે, તેનામાં જોવાના ઉપકરણે નેત્ર જ છે. ગનિધની પહેલાં દરેક જીના પ્રદેશનું પરિવર્તન પોતપોતાની અવગાહનામાં થયા કરે છે. ચક્ષ તથા અચક્ષુ દર્શનાવરણીયને વિશેષ પશમ સંભિન્ન શ્રેતલમ્બિવાળાને હોવાથી, તે શરીરના સઘળા ભાગો વડે જેવા–સાંભળવાનું વગેરે કરી શકે છે. પરંતુ સામાન્ય પશમવાળા આવું કરી શક્તા નથી. ' પ્રશ્ન ૧૨૬૫ –જે પ્રકૃત્તિઓને ઉદય જ્યાં થાય છે, તે ત્યાં હંમેશા રહે છે, કે ક્યારેક રહે છે? વિપાકને અર્થ શો સમજ? જીવને તેને અનુભવ થાય તેને જ વિપાક કહે છે કે બીજી રીતે ? જેમકે જે સમયે નિદ્રા આવતી નથી તે સમયે પણ તેનો ઉદય રહે છે કે નહિ? ઉત્તર –પિત પિતાના ઉદય સ્થાન સુધી ધ્રુવ-ઉદયી પ્રવૃત્તિઓને હંમેશા ઉદય રહે છે અને અધુવ-ઉદયીને ઉદય કયારેક રહે છે અને કયારેક નથી રહેતું. જેમકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy