SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ] સમથ –સમાધાન દ નાવણીય કર્માંની ૯ પ્રકૃત્તિએ છે. જેમાંથી ચક્ષુદ નાવણું નીય વગેરે ચાર ધ્રુવ–ઉદયી પ્રકૃત્તિને ઉદય પાતાના ઉદય સ્થાન [ ૧૨ મું ગુણુસ્થાન ] સુધી નિરન્તર રહે છે. અને પ નિદ્રા અધ્રુવ-ઉદયી છે, તેનુ ઉત્ક્રય સ્થાન વિદ્યમાન રહેતું હેાવા છતાં ક્યારેક કોઈ જીવને એક પણ નિદ્રાના ઉડ્ડય હાતા નથી અને ક્યારેક હોય છે, તે પશુ પાંચમાંથી એકને જ ઉદય હોય છે. કારણ કે તે ઉય પરસ્પર વિરોધી છે. આ વાત છઠ્ઠા કર્મ ગ્રંથની આઠમી ગાથામાં સ્પષ્ટ થાય છે. કના રસ [ વિપાક] ભોગવવે તેને જ વિપાક—ઉદય [ વિપાકાય ] કહે છે. વિષાકાય હોવા છતાં પણ પ્રગટ અનુભવ તે કોઈ જીવને, કોઇ પ્રકૃતિના હોય છે. અને કોઈને નથી પણ હોતે. નિદ્રાનેા અનુભવ નહીં થનાર વ્યક્તિને પણ કોઈકને સૂક્ષ્મ (મદ) નિદ્રાના ઉદ્દય હોય છે. અને કોઇને નહીં. માય હોવાથી તેને ખખર પડતી નથી. જેમકે દેવ અને નારકીને પ્રકટ નિદ્રા દેખાતી નથી. પરન્તુ તેનામાં નિદ્રા અને પ્રચલા એ એ નિદ્રાને ઉદય હોવા એ ઉદયની ૬૨ માણામાં બતાવ્યુ` છે. પ્રશ્ન ૧૨૬૬ ઃ—તીથંકર, કેવલી-સમુદૃઘાત કરે છે કે નહી ? ઉત્તર ઃ—છઠ્ઠા કર્માં ગ્રંથની ૨૮ મી ગાથાના અમાં તી કરની કેવલી-સમુદૃઘ્ધાત માની છે, પરન્તુ વિશેષ ટખાવાળા પન્નવણા સૂત્રમાં ૩૬ મા પદ્મના અથી તીર્થંકરોની કેવલી સમુદઘાતને નિષેધ સિદ્ધ થાય છે અને ધારણા પણ એ જ છે. પ્રશ્ન ૧૨૬૭ :—ક્ષાયિક-સમકિત, મનુષ્યા સિવાય બીજી ગતિમાં નથી આવતું, તે તે કયા આધારે છે. તથા મનુષ્ય, ક્ષાયિક-સમકિત આવ્યા પછી આયુષ્ય બાંધે છે કે નહી' તેનેા પ્રમાણ સહિત ભુલાશેા કરશે ? ઉત્તર ઃ—ક્ષાયિક–સમક્તિ મનુષ્યગતિમાં પ્રાપ્ત થાય છે અને પહેલાં આયુષ્ય ન ખાંધ્યુ હોય તે તે મનુષ્ય એ જ ભવમાં મેક્ષ જાય છે. તેના ખુલાસે ભગવતી શ. ૧ ઉ. ૮ ની ટીકા અને ચેાથા કમ ગ્રંથની ૨૫ મી ગાથાની ટીકા તથા અથી સ્પષ્ટ થાય છે. જ પ્રશ્ન ૧૨૬૮ :—આંગુલના અસંખ્યાતમા ભાગવાળા તિયચને ગલ રહે છે, કે નહી' તથા તેઓ એક બીજાને દેખે છે કે નહી ? જો દેખે છે તે તે ચક્ષુ ઇન્દ્રિયને વિષય કેવી રીતે ઢાઈ શકે? ઉત્તર :——આંગળનાં અસંખ્યાતમા ભાગવાળા તિર્યંચને ગર્ભ રહેવાનું તથા એક ખીજાને દેખવાનું સંભવિત લાગતું નથી. પ્રશ્ન ૧૨૬૯ :—ક્ષયાપશમ-સમ્યકત્વની ૬૬ સાગરોપમથી અધિક સ્થિતિ છે. તે તે ક્ષયાપશમના સાત ભાંગામાંથી કયા ભાંગાની છે, તથા ઉપમ તે અંતર મુહૂર્ત થી વધારે રહેતા નથી, તે ૬૬ સાગરોપમ સુધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy