SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૧૬૧ કેમ રહે? અને ઉપશમમાં પ્રદેશ તથા વિપાક ઉદયને ઉપશમ હોય છે કે નહી? ઉતર –છ પ્રકૃત્તિઓનો ઉપશમ અને એક સમતિ મેહનીયના ઉદયરૂપ સાતમા ભાંગાની સ્થિતિ દ૬ સાગરેપમથી વધારે હોવાનો સંભવ છે. સાતેય પ્રકૃતિઓને ઉપશમાવવા રૂપ જે સમતિ છે, તેની સ્થિતિ અંતમૂહુર્તની હોય છે. અને તેમાં સાતેય પ્રકૃત્તિઓને વિપાક અને પ્રદેશ ઉદય હોતું નથી. સાતમા ભાંગામાં છ પ્રકૃત્તિને વિપાક અને પ્રદેશ-ઉદય બંધ રહે છે. અને સમકિતમિહનીયને ચાલુ રહે છે. મિથ્યાત્વના દલીયામાંથી ચેઠાણિયા, ત્રણ ઠાણિયા અને બે ઠાણિયા રસના દળિયાને હઠાવીને બાકીના એક ઠાણિયા રસના ત્રીજા પુંજરૂપ દળિયાના ઉદયને સમકિત મેહનીય કહે છે. તથા મિથ્યાત્વના ચાર ઢાણિયા આદિ રસને ઉદય હઠવાને લીધે આ ભાંગાને ક્ષયોપશમમાં લીધો છે. એમ લાગે છે. પ્રશ્ન ૧૨૭૦ –ઋતુ-બદ્ધ-શેષ કાળમાં પીઢ ફલક કામમાં લેવાને નિષેધ જ્ઞાતા સૂત્રનાં પાંચમા અધ્યયનમાં નીચે મુજબ કર્યો છે, તે શું સમજવું? " ओसन्नो-ओसन्न विहारी एवं पासत्थे २ कुसीले २ पमत्ते संसत्ते उउबद्ध पीठ. ટા-જ્ઞા-ધંધારણ ઉમત્તે ચા પિ વિરૂ ઉત્તર:–આ પાઠન આવા પ્રકારનો ભાવ પ્રદર્શિત કરે એ સિદ્ધાંત અનુકુળ નથી, આ પ્રકરણમાં મંડૂક રાજા જૈન શ્રમણ ઉપયોગી પ્રવૃત્તિઓથી પરિચિત છે. એવું નીચેના પાઠથી જણાય છે. “ભાવિ મેજો, યુદ્ધ પક્ષના વક–જના-સંથrr” તેમણે શેલક રાજર્ષિને, એગ્ય ચિકિત્સાની સાથે પીઠ, ફલક વગેરે લેવા માટે વિનંતિ કરી. શિલક રાજર્ષિએ તેમની વિનંતી મુજબ રસશાળામાં પધારીને પીઠ–ફલક વગેરે ગ્રહણ પણ કર્યું. તેમની સાથે પ૦૦ મુનિએ પણ હતા, તે બધાએ નિર્દોષ પીઠ, ફલક વગેરે ગ્રહણ કર્યા. આ પાઠને ભાવાર્થ સ્પષ્ટ રીતે બતાવે છે કે શેષ કાળમાં પીઠ ફલક વગેરે લેવાનું સાધુઓ માટે શાસ્ત્રાનુસાર છે. જે એમ ન હોત તે મંડૂક શા માટે વિનંતિ કરત અને તેમની વિનંતિથી મુનિ શા માટે ગ્રહણ કરત? આ પ્રવૃત્તિ અનુકૂળ હતી એટલે જ ગ્રહણ કર્યું. પાસસ્થા વગેરેની શંકા પણ તે સમય સુધી નિર્મૂળ છે. કેમકે તેઓ તે સમયે પાસથા ન હતા. ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy