SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ ] સમર્થ–સમાધાન - ઉપાસક દશાંગ સૂત્રનાં ૭મા અધ્યયનમાં સકડાલ શ્રાવકે ભગવાન મહાવીરને પિતાને ત્યાં પધારીને પીઠ-ફલક વગેરે ગ્રહણ કરવાની વિનંતિ કરી હતી. ભગવાને તેની તે વિનંતિ સ્વીકારીને પીઠ--ફલક આદિ લીધા હતા. } ભગવાને પણ મુનિઓ માટે જ આ વસ્તુઓ ગ્રહણ કરી કારણ કે તેઓ તે આઠ મહાપ્રાતિહાર્યા યુક્ત હોય છે. આ વર્ણન પણ શેષકાળમાં પીઠ–ફલક વગેરે લેવાનું શાસ્ત્રાનુકૂલ જ બતાવે છે. . . વ્યવહાર સૂત્રનાં આઠમા ઉદ્દેશામાં શેષકાળ, ચાતુર્માસ અને સ્થવિર વાસ માટે સેજા પાટલા સથાર આદિ ગ્રહણ કરવાનું વિધાન છે. નિશીથ સૂત્રમાં બતાવ્યું છે કે સેજા સંથાર પર્યુષણ [ સંવત્સરી] ઉપરાંત “બે વાર આજ્ઞા લીધા વગર રાખે અને ચોમાસા માટે લાવેલાં સજા સંથારક ચોમાસાની સમાપ્તિની દશ રાત્રી પછી “બીજી વાર આજ્ઞા લીધા વગર ?' રાખે તે પ્રાયશ્ચિત બતાવ્યું છે. આ વર્ણનથી પણ સ્પષ્ટ છે કે તુ-બદ્ધ કાળમાં પણ મુનિ પિઠ-ફલક વગેરેનું સેવન કરી શકે છે. આ પ્રશ્ન ૧૨૭૧ –-પ્રજ્ઞાપના સૂત્રમાં બાદર તેજસકાયનાં ઉપપાતના વિષયમાં “રોયું સરવાણું”—પાઠ છે. તે તે કપાટ કેવા છે, કેટલાં લાંબા, પહેળા છે? ' ઉત્તર –“તે કરૂઢવાદેનિરિવરવતર” આ પાઠન ભાવ મહારાજશ્રીનાં ધ્યાનમાં નીચે મુજબ છે. ૪૫ લાખ એજનનો જે સમયક્ષેત્ર (મનુષ્યક્ષેત્ર) છે. અસત્ય કહ૫નાથી–જેમકે હવે તેની સીધી લાઈનમાં પૂર્વાદ ચારે દિશામાં તિચ્છા લેકના કિનારા સુધી.૪૫ લાખ જનની પહોળાઈ અને અઢારસે જનની જાડાઈ લેવી. સંપૂર્ણ મનુષ્યક્ષેત્રની સીધી લાઈનમાં ઉંચા નીચા કાન સુધી સમજવું. (એ ઉપરોક્ત અર્થ ત્તિરિયોતર”ની ટકાના . બીજા મતથી મેળ ખાય છે. પહેલા મતથી તે સંપૂર્ણ તિરછો લેક લીધે છે.) વ્યવહાર નયથી અહિંયા આ કથન કીધું છે, જુસૂત્ર નયથી તે કપાટમાં આવ્યા પહેલાં જ બાદર તેઉકાયના અપર્યાપ્તાના આયુષ્યને અનુભવ કરતાં જ તે બાદર તેઉકાયન. અપર્યાપ્તાના ઉપપાતમાં ગણવામાં આવે છે. પ્રશ્ન ૧૨૭૨. –પ્રજ્ઞાપનામાં પાંચેય સ્થાવર કાયને ઉપપાતની અપેક્ષાએ સર્વ લોકમાં હોવાનું બતાવ્યું, તે શું તેઓ માર્ગસ્થ (વાટે વહેતા) છવો છે? ઉત્તર –એકેન્દ્રિય વગેરેના ઉપપાતમાં તેમને વાટે વહેતા જીવ સમજવા જોઈએ. પ્રશ્ન ૧૨૭૩ –પાપમના અસંખ્યાતમા ભાગને પૂર્વ કોડ કહી શકાય છે? ઉત્તરઃ–પપમના અસંખ્યાતમા ભાગને સમય અન્તર્મુહર્ત વગેરેથી લેતાં પૂર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy