SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો પિષ અને અંતમાં અષાઢ જ વધે છે. અર્થાત્ ૩૦ સૂર્યમાસમાં ૩૧ ચંદ્રમાસ બને છે, એથી એ ગણિતથી ઉપરોક્ત અધિક મહિના જ હોય છે. પ્રશ્ન ૭૮–આપની દૃષ્ટિથી મૂળ-ગુણ અને ઉત્તર-ગુણ શબ્દના અર્થ અને આ બન્નેની સર્વમાન્ય વ્યાખ્યાઓ શું હોઈ શકે છે? ઉત્તર :–ખાસ ગુણને મૂળગુણ અને તેના અંશરૂપ ગુણને ઉત્તર ગુણ કહેવાય છે. કેમકે સાધુઓને છ (પાંચ મહાવ્રત તથા રાત્રિ ભેજન ત્યાગ રૂ૫ વ્રત) વ્રત બતાવ્યા છે. તેના જ વિશેષ ભેદ કરીને શ્રાવકના ત્રત બતાવ્યા છે, એથી તેનાજ અંશને ઉત્તર ગુણ સમજવા જોઈયે. પ્રશ્ન ૭૯ –મૂળ-ગુણ અને ઉત્તર ગુણ અ ન્ય આશ્રિત છે કે સ્વતંત્ર રૂપે પણ છે? સ્થાયી અને સફળતા પૂર્વક બન્નેમાંથી કેઈએ કનું પાલન કરી શકાય છે? જે કરી શકાતું હોય, તો તેનું અને કેવી રીતે? ઉત્તર :–મહાવ્રત વગર સાધુ થઈ જ શકતા નથી. એથી સાધુને તે મૂળગુણ વગર ઉત્તર ગુણ સમજવા નહિ, પરંતુ શ્રાવક, મૂળ અને ઉત્તર બન્નેમાંથી કેઈ એકને પણ સ્વતંત્ર રૂપે પાળી શકે છે. આની સિદ્ધિ માટે નીચે લખેલ પ્રમાણ દૃષ્ટિવ્ય છે (૧) ભગવતી શતક ૧૭ ઉદેશક ૨ “i Trણે વિ ટે નિર્વિરો તે નં તવારિ વત્ત વંસિયા--” “આની ટીકા—” orચિરિ ચેન પરિહારવૃત્ત સૌ નૈતિન વાહ વિ તfહૈ? વઢવંદિત વિત્થાન મકવાત્તરશા !” આ ઉપરોક્ત પાઠ અને ટીકામાં એક પણ પ્રાણીને મારવાને ત્યાગ કર્યો છે, તેને વ્રત્તિ અંશના સદૂભાવથી બાલપંડિત અર્થાત્ શ્રાવક કહેલ છે. અહિયાં આંશિક અર્થાત્ કેવળ ઉત્તરગુણ રૂપ પ્રત્યાખ્યાન હેવા છતાં પણ તેને દેશત્રતિ માનેલ છે. (૨) ભગવતી શતક ૭ ઉ. ૨ ની નિમ્ન ટીકામાં આચાર્ય અભયદેવસૂરિએ મૂળગુણ વગર ઉત્તર ગુણ બતાવ્યા છે. “રેશવિરતિપુ પુનમુદ્રગુણવત્મય મિત્રના લઘુત્તરગુfણનો ઢન્તો ” (૩) સટીક-ધર્મ સંગ્રહ, પંચાશક, પ્રવચન સારોદ્ધાર વગેરેમાં દરેક વ્રત અથાત બારમાંથી કઈ પણ વ્રત સ્વતંત્ર રૂપે અથવા સમ્મિલિત રૂપે (સાથે) ગ્રહણ કરવાનું સ્પષ્ટ વર્ણન છે. અસંગિક ક્રિક-ત્રિક યાવત્ બાર સંયોગ સુધી અનેક ભાંગા તથા કરણ ગની અપેક્ષાએ કરેડો ભાંગા બતાવ્યા છે. એથી મૂળ વગર ઉત્તર અને ઉત્તર વગર મૂળ અને કઈ પણ વ્રત સ્વતંત્ર રૂપે, આદિથી, મધ્યથી, અંતથી તથા સર્વે અને કઈ પણ પ્રકારે ધારણ કરી શકે છે. ઉપરોક્ત પ્રમાણેથી મૂલગુણ વગર પણ ઉત્તર ગુણનું પાલન કરી શકાય છે. એથી શ્રાવકના વ્રત પાળવામાં અન્ય આશ્રિતને એકાંત નિયમ નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy