SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્થ–સમાધાને પ્રશ્ન ૯૮૦ –મૂળ ગુણે અને ઉત્તર ગુણેને પરસ્પર સંબંધ છે કે નથી? જે છે, તે કયા મૂળ-ગુણેની સાથે કયા ઉત્તર ગુણનો સબંધ છે? જે સંબંધ નથી, તે કેમ? ઉત્તર –ઉત્તર–ગુણ, મૂળ ગુણના અંશરૂપ હોવાથી તેનાથી સંબંધીત છે જ. બધા ઉત્તર ગુણ અપેક્ષા કૃત બધા મૂળગુણોથી સંબંધીત હોઈ શકે છે, પરંતુ પાળવામાં એક બીજાની એકાન્ત આવશ્યકતા નથી હોતી. એથી આ અપેક્ષાએ સંબંધિત નથી પણ થતા. પ્રશ્ન ૯૮૧ :–“વિત્રતમનથad = મોકોમો માળ બનત્રાના માડ્યારિત ગુણવ્રતાન્યાર્થ”–આચાર્ય સમન્તભદ્રની આ ઉક્તિથી તો આ જ જાણી શકાય છે કે જે અણુવ્રતના ગુણોમાં વૃદ્ધિ કરે, વિશેષતા પેિદા કરે, તે ગુણ વત છે. આથી આ જ ધ્વનિત (અર્થ નીકળે છે) થાય છે કે ૫ અણુવ્રત લીધા વગરના ગુણ વત કેમાં વિશેષતા પેદા કરશે? આપની આ વિષયમાં શી માન્યતા છે? ઉત્તર –આચાર્ય સમન્ત ભદ્રની વ્યાખ્યા કેઈ અપેક્ષાએ માનવામાં કઈ વાંધે નથી, પરંતુ એકાન્ત રૂપે સમજવી ન જોઈએ. કેમકે અનેક શાસ્ત્રીય સ્થળોએ દિશાવતાદિ સાતેય વ્રતે તે જ શિક્ષાવત બતાવ્યા છે. એવા સ્થળોએ ગુણ વૃદ્ધિની વ્યાખ્યા કેમ ઘટિત થશે? તથા સમંત-ભદ્રના ઉપરોક્ત કથનમાં “અણુવ્રત’ને નિર્દેશ નથી. અને આત્મિક : ગુણેની વૃદ્ધિ તે ઉત્તરગુણ ધારણ કરવાથી પણ અવશ્ય થાય છે. પ્રશ્ન ૯૮૨:–“પરિઘર રૂચ નાળિ ગ્રતા ત્રિજયંતિ શીટાનિં આચાર્ય અમૃતચંદ્રના આ કથન વિશે આપની શું સંમતિ છે? શું નગર વિના જ પહેલા પરિધિ ખેંચાશે? કે નગર બન્યા પછી તેની વિશેષ રક્ષાના કારણે પરિધિની આવશ્યકતા થશે? મૂળગુણોના અભાવમાં કેવળ ઉત્તરગુણેને ગ્રહણ કરવાની નિરર્થકતાના વિષયમાં આચાર્યોની શી ધારણું રહી છે? ઉત્તર–આચાર્ય અમૃતચંદ્રની દષ્ટાંત સહિતની વ્યાખ્યા પણ ડેઈ અપેક્ષાએ ઠીક સમજી શકાય છે, કેમ કે દષ્ટાંત પ્રાયઃ એક દેશીય હોય છે. જેમ વ્યવહાર સમિતિના ૬૭ બેલેમાં ધર્મરૂપ નગરની સમક્તિરૂપ પરિધિ બતાવી છે. અહિં દેશ અને સર્વત્રપ્તિ ધર્મરૂપ નગર ન હોવા વાળાને પણ સમક્તિરૂપ પરિધિ માની છે. અર્થાત્ વ્રતરૂપ નગર , બનાવ્યા વગર જ પહેલા પરિધિ ખેંચી લે છે. એથી આ ઉદાહરણ સર્વાગી સમ જવું ન જોઈએ. તે પ્રશ્ન ૯૮૩ –શું હિંસા, જૂઠ, ચેરી, વ્યભિચાર અને પરિગ્રહ ત્યાગની • ભાવના જાગૃત થયા વગર, કેઈ વ્યકિત કેવળ ઉત્તર ગુણે પાળે તે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy