SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૧૦૩ દમયંતીજી (દવદંતીજી) તે ભવે સ્વર્ગમાં જઈને, કુબેરની પત્ની થઈ પછી વસુદેવજીની કનકવતી નામની ભાર્યા થઈ. દીક્ષા-લઈને મિક્ષ ગઈ. દ્રૌપદીજી, કૌશલ્યાજી (અપરાજિતાજી), સુલસાઇ, સીતાજી, પ્રભાવતીજી અને પદ્માવતીજી, આ ૬ સતીઓ સ્વર્ગમાં ગઈ કઈ પુસ્તકમાં પ્રભાવતીજીનું નામ ન દઈને શીલવતીજીનું નામ દીધું છે. આ પણ દેવલોકમાં ગયેલ છે. સેળ સતીઓના છંદ (આદિનાથ આદિ જિનવર વંદિ...) માં અને સેળ સતિઓની સજજાય, “સરસતિમાતા પ્રણમું સદા....” માં તો ઉપરોક્ત બન્ને ય ના નામ દીધા છે. આ બનેને ભેગા કરવાથી ૧૭ થાય છે. પ્રશ્ન ૧૦૬૦–પાંચમા આરાના કર્મભૂમિના મનુબેમાં ક્યા ગોત્રને ઉદય છે? જે બન્નેને છે, તે નીચ-ગેત્રને ઉદય કેને હેય છે? ઉત્તર –પાંચમા આરાના કર્મભૂમિના મનુષ્યમાં ક્ષત્રિયાદિ ઉચ્ચ ગોત્ર અને ચંડાળાદિ નીચ નેત્ર, આ બન્ને ગોત્રને ઉદય મળે છે. એમ તો ઉગ્ર અને નીચગોત્ર કર્મના આઠ-આઠ ભેદ જાતિ, કુળ, બળ, રૂપ, તપ, શ્રુત, લાભ એવં ઐશ્વર્ય (ઠકુરાઈ) બતાવ્યા છે. આ ઉચ્ચ હોય તે ઉચ્ચ ગેત્ર અને નીચ હોય, તે નીચ–ગેત્રને ઉદય સમજવે. પ્રશ્ન ૧૬૧–ગોત્ર અને વેદ ભુજ્યમાન (ભેગવાતા) આયુમાં, જે રીતે વેદનીયનું પરિવર્તન થાય છે, તે જ રીતે થાય છે કે નહિ? ઉત્તર –ભેગવાના આયુમાં ગોત્ર અને વેદની પલટા-પલટી (અદલા બદલી) થઈ શકે છે. પ્રશ્ન ૧૦૬ર -દ્રવ્ય વેદ ક્યા કર્મના ઉદયથી હેય છે? ઉત્તર –ભેગવાતા નામ-કર્મના ઉદયથી હોય છે. પ્રશ્ન ૧૦૬૩ –જઘન્ય આરાધના વાળા સાત-આઠ “સતp” ભવ કરીને મોક્ષે જાય છે. આમાં સાત-આઠને શું અર્થ છે? કેઈ આને અર્થ ૧૫ ભવને બતાવે છે અને કેઈ સાત અથવા આઠ ભવને, તો સાચો કર્યો છે? સાત અથવા આઠ હેય, તે બન્ને વાતે લખવાનું શું કારણ? ઉત્તર :–“સત ભાવથી સાત ભવ દેવના અને આઠ ભાવ મનુષ્યના-સુબાહકુમારાદિ ની જેમ સમજવું તથા દેવ-ભવને ન ગણીને કેવળ મનુષ્ય-મનુષ્યના જ ભવ ગણાય, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy