SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ] સમર્થ–સમાધાન અધિકૃત મનુષ્ય-ભવગ્રહણ અપેક્ષાએ આઠ અન્યથા સાત અર્થાત્ સર્વ પ્રથમ જે ભવમાં આરાધના કરી હોય તેને સાથે ગણે તે આઠ, નહિ તે સાત સમજવા. પ્રશ્ન ૧૯૬૪ –સૂયગડાંગમાં શ્રુતસ્કંધ ૨ અ. ૨ માં તેરમા ક્રિયાસ્થાનને પણ “સાવધ’ બતાવ્યું, તે શું ત્યાં પણ સાવધ પ્રવૃત્તિ છે? મૂળ પાઠમાં બીજા બાર ક્રિયા સ્થાનની જેમ તેરમાને પણ “તરસ તપૂતિ વ ત્તિ આદિજ્ઞ” લખ્યું છે. જ્યારે તેમાં ગુણસ્થાને રહેલા અરિહંતથી પણ સાવદ્ય ક્રિયા થાય છે. તે તેના નીચેના ગુણસ્થાને વાળ શ્રમને પણ હલન-ચલન વગેરેમાં સાવધ-ક્રિયા લાગતી હશે? ઉત્તર –ઈપથિકકિયા કેવળ યુગથી જ થાય છે. યોગની પ્રવૃત્તિ જ્યાં સુધી થાય છે, ત્યાં સુધી તો હિંસા થવાની સંભાવના જ છે. હિંસા તો સાવ જ હોય છે. અને તે રોગ પ્રવૃત્તિથી બંધ પણ થાય છે. તે પેગ પ્રવૃત્તિ તથા તેથી થવા વાળી હિંસા તે શ્રેણી સુધી (એગ રહેવાની હાલતમાં) અટકવી અશકય હોવાથી અટકી શકતી નથી પરંતુ તે વિતરાશિઓના ભાવ-કષાયના અભાવથી વિશુદ્ધ રક્ષાને પૂર્ણ પ્રયત્ન એવું પૂર્ણ સાવધાની હેવાના કારણે ઈર્યાપથિક રૂપ કેવળ સાતવેદનીયને જ બંધ થાય છે. આ પ્રશ્ન ૧૦૬૫ –એકેન્દ્રિય પૃથ્વી, પાણી, વનસ્પતિથી નીકળીને મનુષ્ય થઈ શકે છે, પરંતુ વિકલેન્દ્રિયમાં આ સુવિધા નથી. એનું શું કારણ છે? શ્રી આઈદાનજી મ. “શ્રમણ પત્રમાં લખે છે કે પૃથ્વી, પાણી, વનસ્પતિને સ્વભાવ બીજાના હિતમાં પિતાનું બલિદાન કરવાનો છે. દુનિયાને શીતળતા, મધુરતાદિ પ્રદાન કરે છે, આથી તે મનુષ્ય થઈને મેક્ષ પામી શકે છે અને વિકલેન્દ્રિય તે પિતાના શરીરનું પેષણ કરવા માટે બીજાનું ખૂન ચુસે છે, એથી તેને આવી સુવિધા નથી. શું આનું આ કારણ બતાવવું બરાબર છે? ઉત્તર –વિકલેન્દ્રિયથી નિકળીને મનુષ્ય થઈ શકે છે. ભગવતી શ. ૨૪, પન્નવણા પદ ૬ તથા ૨૦, જીવાજીવભિગમ આદિથી સ્પષ્ટ છે. પન્નવણાના ૨૦મા પદમાં તે ત્યાં સુધી કહ્યું છે કે વિકસેન્દ્રિયથી મનુષ્યમાં આવેલા ને મન:પર્યવ જ્ઞાન પણ થઈ શકે છે, પરંતુ કેવળજ્ઞાન થતું નથી. એથી મનુષ્ય ન થવા સંબંધી કહેવું બરાબર નથી. કેવળજ્ઞાન ન થવા માટે પણ તેનું આ કારણ બતાવવું બરાબર નથી, કેમકે લેકને પ્રકાશ દે, ભોજનાદિ પકાવવું, સેક આદિથી કેટલીય બિમારીઓ દૂર કરવી આદિ અનેક પ્રકારથી તેઉકાય, લક-હિતના કામમાં આવે છે અને વાયુકાયને પણ જીવન માટે કેટલી હિતકારી માને છે? તે એટલે સુધી કે “ઘમ્મરણ મારણ પંક્ષિાઢાળ પં. . છવાય... ઠાણુગ-ઠાણું ૫ ઉ. ૩ ના આ પાઠથી ધર્મ કરવાવાળા માટે ૫ આધાર હેતુ બતાવ્યા, જેમાં પણ છકાયને પ્રથમ બેલ છે. છકાયમાં તો તે વાયુ, સંયમને સહાયક હેતુ હોવા છતાં પણ તે ત્યાંથી નિકળીને સીધા મનુષ્ય થઈ શક્તા નથી. તિર્યંચ પંચેન્દ્રિય Jain Education International For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy