SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૨૧૫ બાર ભાવના મુખ્યતઃ ધર્મ ધ્યાનની છે. જે શુકલ ધ્યાનની ચાર અનુપ્રેક્ષાને વિચાર કરવામાં આવે તે (૧) અનંત વત્તિયાનુપેહાને સમાવેશ લેક સ્વરૂપ ભાવનામાં (૨) વિપરિણમાનુપેહાને સમાવેશ અનિત્ય ભાવનામાં (૩) અસુભાશુપેહાને સમાવેશ અશુચિ ભાવનામાં અને (૪) અવાયાનુપેહાને સમાવેશ આશ્રવ ભાવનામાં સંભવિત છે. પ્રશ્ન ૧૪૨૮:–“કુટુંબ જાગરણું" કેને કહે છે? જો શબ્દ ઉપરથી જ કુટુંબ જાગરણને અર્થ કરવામાં આવે તે, બહુપુત્રીયા દેવીને પહેલા ભવમાં સંતાન ન હતું. ત્યાં કુટુંબ જાગરણુ પાઠ આવેલ છે તેને ક્ય અથ લેવું જોઈએ? ઉત્તર:–“કુટુંબ” શબ્દ આ અર્થમાં આવે છે–પિષ્ય વર્ગ, બાંધવ, સંતતિ અને સ્વજન વર્ગ. એ બધાની અથવા તેમાંથી કેઈ એકની પણ ઉત્પત્તિ સંબંધી, પાલનપિષણ સંબંધી, વિવાહ સંબંધી, આરોગ્યતા સંબંધી વિચાર કરે તે કુટુંબ જાગરણ કહેવાય છે. બહુ પુત્રીકા દેવીએ પાછળના ભાવમાં સંતાન ઉત્પન્ન થવા સંબંધી વિચારણા કરી હતી, તે કુટુંબ જાગરણમાં સમાવિષ્ટ થાય છે. પ્રશ્ન ૧૪ર૯ – “તંદુલ નામના મચ્છ થાય છે તે બધા સાતચી નરકમાં જાય છે? ઉત્તર –તંદલ નામના મત્સ્ય સાતમી નરકમાં જ જાય છે, એ એકાંત નિયમ નથી. તે પહેલી નરકથી સાતમી નરક સુધી જઈ શકે છે. તે સિવાય બધા તીયામાં, મનુષ્યમાં તથા દેવામાં આઠમા દેવલોક સુધી જઈ શકે છે. અર્થાત તંદુલ મચ્છપિતાના પરિણામ અનુસાર ચાર ગતિઓમાં જઈ શકે છે. પ્રશ્ન ૧૪૩૦ –શાસ્ત્રોમાં દીક્ષા લેતી વખતે, પંચમુષ્ઠિ લોચને ઉલ્લેખ મળે છે. આ યુગમાં દીક્ષિત સ્વયં પિતાના હાથે પોતાને પંચમુષ્ટિ લોચ કેમ કરતા નથી? જો એમ સમજીને કે તેઓને તે સંબંધી અભ્યાસ નથી અથવા તેનામાં શક્તિ નથી, તે પછી દીક્ષા બાદ તે સ્વયં લેચ કરવું જ પડે છે, તે પછી પહેલા જ પોતાની મેળે પિતાના હાથે લચ કેમ કરતા નથી? દીક્ષાથીના વાળ નાઈ (હજામ) દ્વારા કપાવવા એવો રિવાજ કયારથી શરૂ થયો? ઉત્તર –દીક્ષાથીના કેશ નાઈદ્વારા કપાવવાની પ્રણાલિકા પ્રાચીન છે. નવી નથી. ભગવતી શ. ૯. ઉ. ૩૩ માં જમાલિ ક્ષત્રિય કુમારનું વર્ણન આવે છે, ત્યાં માતા પિતાને પૂછીને જમાલિએ કુતિયાવનમાંથી રજોહરણ વગેરે લાવવાને તથા નાઈને બોલાવવાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy