SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ ] સમર્થ–સમાધાન આદેશ આપે હતે. તે મુજબ પિતાએ નાઈને બોલાવ્યું, અને નાઈએ “પરેજતણું ચઉરંગુલ વજજે નિખમણ પાઓગે. અગ્ગકેસે કમ્પ”....પૂર્ણ સાવધાની સાથે ચાર આંગળ છેડીને નિષ્ક્રમણ યોગ્ય અગ્રકેશ કાપ્યા. જમાલિના પાઠની ભલામણ અનેક સ્થળે કરવામાં આવે છે. બાકી રહેલ વાળને પંચમુષ્ટિ લેચ તે જમાલિકુમારે પિતેજ કર્યો છે. એવું વર્ણન આગળ જતાં ત્યાં જ છે. - આ રીતે કેટલાક તે પિતાની મેળે પંચમુષ્ટિ લોન્ચ કરી ત્યે છે. કેટલાક કહેતા હતા કે ભગવન્! આપ જ મારે લગ્ન કરે. જેમ–ભગવતી સૂત્ર શ. ૨ ઉ. ૧ માં ખન્દકજીએ ભગવાન મહાવીર સ્વામીને કહ્યું છે કે-“તે ઈચ્છામિણું દેવાણુપિયા સયમેવ પવ્યાવિએ સયમેવ મુંડાવિ ” ઈત્યાદિ. તેની પ્રાર્થનાથી ભગવાને એમ જ કર્યું છે. અર્થાત્ તેને લેચ કર્યો છે. - એ જ પ્રકારે-ઠાણાંગ ઠા. ૩ ઉદ્દેશક ૪ માં તથા બૃહત્ક૫ ઉ. ૪ માં પણ મુંડિત કરવાને અધિકાર આવે છે. એ પ્રકારે લેચ કરવાનું વર્ણન પણ આવે છે. તેથી દીક્ષાથી સ્વયંમેવ લોચ ન કરે તે પણ કાંઈ હરકત નથી. પ્રશ્ન ૧૪૩૧ –પાણીમાં ૭ બેલેની નિયમો બતાવી છે, તે તમકાયમાં પણ હોય છે શું ? ઉત્તર :--તીર્થોલિકની સીમા સુધી આવેલી તમસ્કાયમાં તો બે ઈન્દ્રિય, તે ઈન્દ્રિય, ચૌરિદ્રિય અને પંચેન્દ્રિય જ હોઈ શકે છે, પરંતુ જે તમસ્કાય ઉર્વી લોકમાં ચાલી ગઈ છે, તેમાં તે ઉપર કહેલા છ હોતા નથી. અપકાય તથા તેને આશ્રિત વનસ્પતિ કાય તો છે જ. દેવલોકની વાવડીઓ તથા ઘનોદધિમાં પણ બે ઇન્દ્રિય આદિ જી હાતા નથી. પ્રશ્ન ૧૪:૨:–અઠાવીસ પ્રકારની લબ્ધિઓના અર્થ સહિત નામ શાં છે? ઉત્તર–શાસ્ત્રકારોએ ૨૮ પ્રકારની લબ્ધિઓ આ પ્રમાણે બતાવી છે. “આમોસહિ વિપેસહિ ખેલોસહિ જલ્લ એસહિ ચેવ છે સસહિ સંભિકને એહી રિઉ વિકલમઈલદ્ધિ છે ચારણ આસીવિસ કેવલિય ગણહારિણે ય પુથ્વધર ! અરહંત ચક્રવટ્ટી બલદેવા વાસુદેવાય છે ખીર મહ સપિ આસવ કેતૃય બુદ્ધિ પયાણસારી યા તહ બીય બુદ્ધિ તેયગ, આહારગ સીય લેસા ય છે વેલબ્ધિ દેહ લદ્ધો અકખીણ મહાણસી પુલાયા ય પરિણામ તવ વસેણું એમાઈ હુંતિ લદ્ધિઓ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy