SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૨૧૭ અર્થ :-આમસ ઔષધિ લબ્ધિ, વિપ્રડૌષધિ, ખેલૌષધિ, જલ્લઔષધિ, સૌષધિ, સભિન્નશ્રોત, અવધિ, ઋજુમતિ, વિપુલમતિ, ચારણ, આશીવિષ, કેવલી, ગણુધર, પૂર્વધર, અહુ લબ્ધિ, ચક્રવર્તી, ખલદેવ, વાસુદેવ, ક્ષીરમધુ સર્પરાશ્રવ, કોષ્ટક, પદ્માનુસારી, ખીજબુદ્ધિ, તેજોલેશ્યા, આહારક, શીતલેશ્યા, વૈકુવિક દેહ, અક્ષીણુ મહાનસી અને પુલાક લબ્ધિ પ્રશ્ન ૧૪૩૩ :—પાષ અને અશાડ જ મહિના વધે છે, બીજા મહિના વધતા નથી એવું વર્ણન શાસ્ત્રમાં ક્યાં આવ્યું છે? ઉત્તર :—વર્ષ અને યુગના પ્રારંભ અશાઢવદ ૧ ના રાજ તથા સમાપ્તિ અશાડે શુદિ પુનમે થાય છે. આ ખામત જબુદ્વીપ પન્નતિ, ચંદ્રપન્નતિ, સૂર્યપન્નતિ આદિ સૂત્રામાં મતાવી છે. ચંદ્રમાસ ૨૯ અહારાત્રી અને એક અહેારાત્રીના ખાસઠીયા ૩૨ ભાગના (૨૯/૩૨/૬૨) અને સૂ`માસ ૩૦ના અહેારાત્રી (૩૦/૩૦/૬૦) હાવાનુ ખતાવ્યુ છે. આ હિસાબથી જ્યારે સૂર્યના ૩૦ માસ અધિક થાય છે ત્યાંસુધીમાં ચંદ્રના ૩૧ મહિના થઇ જાય છે અર્થાત્ ઉપરક્ત હિસાબથી ૩૦ સૂ માસની ૯૧૫ અહેારાત્રી થાય છે અને આટલી અહારાત્રી ખરેખર ૩૧ ચંદ્ર મહિના-ઉપરના હિસાબે થાય છે, તેથી સૂચના ૩૦ મહિના થતાં ચંદ્રના એક અધિક માસ અને ૬૦ થતાં બીજો અધિક માસ કરવા જોઈએ. પ્રત્યેક યુગમાં ૩૦મે મહિના પાષ અને ૬૦ મે મહિના અશાડ જ આવે છે. આ કારણથી આ જ બે મહિના વધે છે. આ પ્રમાણે પંચવર્ષીય યુગની મધ્યમાં પેષ અને અંતમાં અશાડ વધવાના હિસાબ જબુદ્વીપ પ્રજ્ઞપ્તિ આદિ સૂત્રામાં જોવા મળે છે. પંચવર્ષીય યુગની ૧૮૩૦ હેારાત્રી બતાવી છે જેના સૂર્યમાસ ૬૦, ઋતુમાસ ૬૧, ચંદ્રમાસ દર અને નક્ષત્ર માસ ૬૭ થવાનુ ખતાવ્યુ છે. સૂર્ય માસ આદિ પ્રત્યેક માસના દિવસ અને દિવસના ભાગ નીચેના યંત્રમાં જુએ. માસનું નામ સૂર્ય માસ ઋતુમાસ માસ નક્ષત્રમાસ માસની અહારાત્રી અહારાત્રીના ભાગ ૩૦ ૩૦ Jain Education International ૩૦ ૨૯ ૩૨ For Private & Personal Use Only } }ર સૂર્યાં અને ચંદ્ર માસમાં ઉપરોક્ત અંતર હાવાથી બંનેનું મીલાન કરવામાટે યુગમાં એ ચંદ્રમાસ વધે એમ પતાવ્યુ છે. ૨૭ ર ૨૧ પ્રશ્ન ૧૪૩૪ : કરવું, કરાવવુ અને અનુમેદન આ ત્રણ કરણ છે. તેમાંથી એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને અસ'ની પ'ચેન્દ્રિયમાં કેટલા કરણ છે? સંજ્ઞીમાં તે ત્રણેય હાય છે, પરન્તુ અસ'જ્ઞી જીવાની બાબતમાં પ્રશ્ન છે, २८ www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy