SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૧૨૯ ઉત્તર :—જિત કલ્પી મુનિ ઔષધ વગેરેનું સેવન કરતાં નથી એ વાત બરાબર છે. પરંતુ ભગવાન મહાવીર સ્વામિ જિનકલ્પી ન હતા. તે કપાતીત હતા. પોતાના જ્ઞાનમાં જે પુદ્ગલાની સ્પના થનારી દેખતાં હતાં તેને તેઓ ગ્રહણ કરતાં હતા. વેદનીય~કની ઉદીરણા કરવા માટે તેમણે બીજોરા-પાક લીધા ન હતેા. અપ્રમત્ત જીવ વેઢનીય કર્મીની ઉદીરણા કરતાં જ નથી, પરંતુ જે પુદ્ગલાનું ગ્રહણુ અવશ્ય ભાવિ હાય છે, તેને તે ગ્રહણ કરી લે છે. પ્રશ્ન ૧૧૪૧ :—ભરત ચક્રવતિ, મહારાજા કૃષ્ણ અને શ્રેણિક રાજાની અયેાધ્યા,-દ્વારિકા, અને રાજગ્રહી નગરીમાં ક્રમશઃ જે છન્તુ કરોડ, ૫૬ કરોડ તથા ૩પ કરોડની સેના અનુક્રમે બતાવી છે, તેનો સમાવેશ ૪૮ ગાઉ લાંબી અને ૩૬ ગાઉ પહેાળી નગરીમાં કેવી રીતે થઈ શકે? સેનાની સાથે સાધારણ જન સ`ખ્યા પણ હોય છે જ, એ નગરીએ તે વતમાન ભારતના એક નગર સમાન જ છે. જ્યારે સપૂણ ભારત વર્ષમાં પણ આટલી સંખ્યા નથી તે ઉપરોક્ત સંખ્યા કેવી રીતે સમજવી ઉત્તર :ચક્રવતી વગેરેની સેનાની જે સંખ્યા બતાવી છે, તે માત્ર એક જ નગરી સમજવી નહી.. પરંતુ ખહારના ક્ષેત્રેમાં પણ સમજવી જોઇએ. જેમકે ભરત ચક્રવતી એ ખંડ સાધીને પાછા ફરતી વખતે નગર પ્રવેશની પહેલા સેના વગેરેનું મધુરું વર્ણન આપ્યુ છે. પરંતુ નગર પ્રવેશમાં સેના પ્રવેશના નિષેધ જ બુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં આ પ્રમાણે છે. “ તું चैव सवं जहा हेट्ठा नवरिं णव महाणिहिओ चन्तारि सेणाओ णं पविसंति सेसो । सो ચેત્રજ્ઞો ”—પાઠથી સ્પષ્ટ બતાવ્યુ છે. એ જ પ્રમાણે વાસુદેવ આદિની સેનાને માટે સમજવુ’ જોઈ એ. આજે પણ એક સમ્રાટ અથવા રાજ્યની સેના જુદા જુદા સ્થળે રાખવામાં આવે છે. એવી જ રીતે તે યુગમાં રાખવામાં આવતી હતી. પ્રશ્ન ૧૧૪ર :—કોઈ સાધુ કોઇ ગૃહસ્થને કહે કે તમે અમુક સંસ્થા કે સામગ્રી ખાતામાં આટલા રૂપિયા દાનમાં દે, તમારે દેવા જ પડશે. લડાઈ, ઝઘડા, તથા લગ્ન વગેરેમાં આટલું ખર્ચ થાય છે. સરકાર ભિન્ન -ભિન્ન પ્રકારના કરના રૂપમાં વસૂલ કરે છે, ત્યારે શું કરી છે ? અને અહીયાં આપવાની તમારી શક્તિ નથી શું? ત્યારે ગૃહસ્થ કહે કે, સારૂં' મહારાજ, આટલી રકમ આપું છું. આ સાંભળી સાધુ કહે છે, કે નહીં, નહી. આટલી રકમથી કામ નહી ચાલે, મે જેટલી રકમ કહી એટલી રકમ આપવી પડશે. સાધુના આ પ્રમાણે કહેવાથી ગૃહસ્થ વિચારે છે કે સાધુએ કહ્યું, અને જો હું નહી આપું તે કદાચ નુકશાન તે। નહી' થાય? આવી બીકથી તે દાન કરે તે! તે દાનને અભયદાનમાં ન ગણી શકાય? ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy