SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ] સમથ –સમાધાન જોઇએ. કદાચ આવું પણ ન બન્યું, તો પાક્ષિકપ ને દિવસે વૈરાગ્ય ભાવનાની વૃદ્ધિ કરી, સૂક્ષ્મ બુદ્ધિએ, અતિચારોનુ નિરીક્ષણ કરીને, દોષાના ત્યાગ કરી દેવા જોઇએ. કદાચ આમ પણ ન બની શકવું, તેા ચૌમાસી પ્રતિક્રમણ વખતે, એ પણુ ન બન્યું તે છેવટે સંવત્સરી પર્વ ને દિવસે ઉત્તરાત્તર વૈરાગ્યની વૃદ્ધિ કરી પ્રાયશ્ચિત લઈને શુદ્ધ થવુ જોઇએ. પ્રતિક્રમણ તે। દેવસી આદ્ધિ પાંચ બતાવ્યા છે. તેથી સંવત્સરી પર અવશ્ય પ્રાયશ્ચિત લઈ લેવુ' જોઇએ. વ્યક્તિગત દોષાને તે સાધકના આત્મા અને જ્ઞાની જ જાણી શકે છે. તેથી થયેલા દોષાની શુદ્ધિ તેના પેાતાના આત્માપર અવલંખિત છે. પરન્તુ પ્રસિદ્ધ દોષાને અનેક માણુસે જાણે છે એટલા માટે તેનું પ્રાયશ્ચિત સંવત્સરી સુધીમાં અવશ્ય લઈ લેવુ... જોઈ એ, પ્રશ્ન ૧૩૭૨ :—સાંભળ્યુ છે કે, જેટલા તી‘કરા નામ કર્મીના બધવાળા છે એટલા વમાનમાં ગજ મનુષ્ય પણ નથી. શુ' આ વાત સાચી છે? ઉત્તર :——તીથ કરના વિરહ ( અ ંતર )લાકમાં કદી પણ પડતા નથી. લેાકમાં કયારેય પશુ ૨૦ તીથ કરાથી ઓછા તીર્થંકર હોતા નથી. તીર્થંકરાની દીક્ષાપર્યાંય એક લાખ પૂર્વથી વધારે હોતી નથી. તીથંકર, નરક કે વૈમાનિક દેવમાંથી જ આવેલા હોય છે. વૈમાનિક દેવની સ્થિતિ એક પચેપમથી ઓછી હોતી નથી. એક પલ્યાપમના કરોડ પૂર્વ અસખ્ય હોય છે. તેથી એક પત્યેાપમમાં અસખ્ય તીર્થંકરોના શાસન વ્યતીત થઈ જાય છે, તે અસંખ્ય તીથ કરો નરક કે દેવગતિમાંથી જ આવે છે. જેમકે આજે કાઈ જીવ વૈમાનિક દેવેમાં જાય. તે તે એક લ્યેાપમ પહેલાં ત્યાંથી ચ્યવશે નહિ અને એક, એક કરાડ પૂમાં એક-એક તીર્થંકર પણ વૈમાનિકથી આવેલ હશે, તે પણ એક પત્યેાપમ સુધી અસંખ્ય થઈ જશે, અને....ગજ મનુષ્ય તા સખ્યાતાથી અધિક કદાપિ હોતા જ નથી. તેથી તીથ કર નામ-કના બંધવાળા જીવ, ગČજ મનુષ્યથી નિરંતર અધિક જ હશે. પ્રશ્ન ૧૩૭૩ :—વિષાસૂત્ર સ્કંધ, એમાં વણુ વેલ દશેય પ્રાણી કાળ કરીને કઈ ગતિમાં ગયા? તેમાંથી કોઈ સીધા મેાક્ષગતિમાં ગયા છે શું? જે નથી ગયા, તે પાંચમા અધ્યયનમાં ‘નાય સિદ્ધે' કહ્યુ', તો તેના શો અર્થ ? નંદીની હુડીમાં સુખ વિપાકનું વ ન કરતાં, ટેવોન ગમના, સુવાબો ........ ....તેથી તે સર્વેનુ દેવલાક ગમન સિદ્ધ થાય છે. ઉત્તર :—વિપાકસૂત્ર સ્કાઁધ ૨ માં, દશ પ્રાણીઓમાંથી પ્રથમના ૩ અને દશમાઆ ચારનું વર્ણન સમાન છે તથા બાકીના છયે જીવેા એ જ ભવમાં મેાક્ષ ગયા છે, એવી કેટલાકની ધારણા છે. ટીકામાં આના કોઈ ખાસ ખુલાસેા નથી માત્ર एवमुत्तराणि नवाદ્મનુન્તિવ્યાનીતિ ” આવી ટીકા આપી છે, એથી તે દશેયનું સમાન વન માલમ પડે * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy