SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૧૯૩ “ એ એસિ ́ણું ભંતે ! નેરયાણું તિરિક્ખ જોણિયાણું તિરિક્ખ જોણણણણ મણુસ્સાણું મણુસ્સીણું, દેવાણું દેવીણું સિદ્ધાણુ ય અદ્ભૂગતિ સમાસેણુ કરે રે રે હિં અપ્પા વા બહુ વા તુલ્લા વા વિસેસાહિયા વા ? '' આ અપેક્ષાથી સિદ્ધગતિને આઠમી ગતિ કહી શકાય છે. ઠાણાંગસૂત્રના આઠમા ઠાણામાં આઠ ગતિ ખતાવી છે. પરન્તુ તેમાં તે સિદ્ધ ગતિના નખર પાંચમે છે. આગળની ત્રણ ગતિ ખીજી બતાવી છે. તે પાઠ આ છે. “ નિરય ગઈ તિરય ગઈ મય ગઈ દેવ ગઈ, સિદ્ધ ગઈ શુરુ ગઈ પણેાલ્લ ગઈ પëાર ગઈ.” પ્રશ્ન ૧૩૭૦ :—ઉત્તર ભરતમાં તીથ કર આદિ હાય છે કે નહિ? ને ન હોય તે કેમ ? ઉત્તર :—દક્ષિણ ભરતમાં જે તીથ કરાનુ શાસન હોય છે તેમનું જ શાસન ઉત્તર ભરતમાં પણ હોવાનું સમજાય છે. ઉત્તર ભરતમાં તીર્થંકર, ચક્રવતી, ખલદેવ, વાસુદેવ, ( પ્રતિવાસુદેવ ) જન્મતા નથી, જન્મે છે માત્ર દક્ષિણ ભરતના મધ્ય ખંડમાં જ તથા તીર્થંકર આ ખંડમાં જ વિચરે છે. જે તીથંકર, ચક્રવતી પણ થાય છે તે ચક્રવતી અવસ્થામાં ખડ સાધવા માટે ઉત્તર ભરતમાં જાય છે. ખારે ય ચક્રવર્તી એના સમયમાં, ઉત્તર ભરતના લોકોનુ ત્યાં ગમનાગમન તા રહે જ છે, તે સમયે તીથંકર, સાધુ વગેરેના ઉપદેશ તેમ જ સંસગ થી, ધમ ના બધ તેમનામાંના કોઇને પણ થઈ શકે છે અથવા જાતિ સ્મરણુજ્ઞાન આદિથી પશુ ખાધ થાય છે. તેમનામાંથી કોઈ અહિંયા દીક્ષા પણ લે છે. કોઈ પાતાના ઘરે ઉત્તર ભરતમાં શ્રાવકપણાનુ પાલન કરે છે, પરન્તુ સાધુપણુ લઈ ને ત્યાં વિચરવું કઠણ થઈ પડે છે. જો કોઈને અંતિમ સમયે સાધુપણાને ભાવ થઈ જાય અને અહિં' દક્ષિણ ભરતમાં આવવા જેટલા સમય ન હોય, તે ત્યાં જ ચારિત્ર પ્રાપ્ત કરી સથારા ગ્રહણ કરી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિના પ્રમાણુ અનુસાર મેાક્ષમાં પણ 3 જઈ શકે છે. વૈતાઢય પર્યંત ઉપર વિદ્યાધરોની અને શ્રેણીઓમાં ચારેય તી હોય છે. ત્યાં વિદ્યાધર સાધુ સાધ્વી વિચરી પણ શકે છે. પૂર્વે કહેલા બધાય દક્ષિણ ભરતના તીર્થંકરોના શાસનના જ કહેવડાવશે. પ્રશ્ન ૧૩૭૧ :—સંવત્સરી સુધીમાં બધા પ્રકારનું પ્રાયશ્ચિત લઈ લેવુ, જરાય બાકી ન રાખવુ', એવુ' પણ વિધાન ક્યાંય છે ખરૂં' ? ઉત્તર :—સંવત્સરી સુધીમાં બધુ પ્રાયશ્ચિત લઈ લેવુ' એવે સ્પષ્ટ પાઠ તે જોવામાં આવ્યા નથી, પરન્તુ પ્રાયશ્ચિત તે! તરત જ એ જ વખતે લઈ લેવુ' જોઇએ, આવુ વિધાન આગમમાં જોવા મળે છે, કદાચિત્ એવુ ન થઈ શક્યું' તે દિવસના દોષોનું દેવસી પ્રતિક્રમણ વખતે અને રાત્રીના દોષોનુ રાત્રીના પ્રતિક્રમણ વખતે દોષની શુદ્ધિ કરી લેવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy