SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ ] સમર્થસમાધાન ઉત્તર :–તત્વચર્ચામાં જે શંકા આદિ ઉત્પન્ન થાય છે, તે સમ્યત્વ મિહનીય છે. અને તેમાં સમકિત મેહનીયને વિપાકેદય હોય છે. આ વિપાકેદય પહેલા બતાવેલા સાત ભાંગામાંથી પ્રથમના ત્રણ ભાગ છેડીને શેષ ૪ ભાંગામાં હોય છે. પ્રશ્ન ૯૨ –હાયમાન અને વર્ધમાન પરિણામમાં અનાકાર ઉપયોગ હોય છે કે નહિ? અનાકાર ઉપગમાં મરણ હોય છે કે નહિ? ઉત્તર –કેવલીઓને સાકાર અને અનાકાર ઉપગની સ્થિતિ પ્રત્યેક સમયની હેય છે. તથા તેના વર્ધમાન પરિણામની સ્થિતિ જ. ઉ. અંતમુહૂર્તની છે. એથી અંતમુહૂર્તમાં તે તેને સાકાર અને અનાકાર ઉપગની પ્રવૃત્તિ કેટલીય વાર થઈ જાય છે, આથી વધે. માન-પરિણામમાં અનાકાર ઉપયોગ હવે સ્પષ્ટ થઈ જાય છે. એમ જ અન્યત્ર હીયમાન પરિણામમાં પણ અનાકાર ઉપગ સમજી લે. “સા ૪ રસિક” આ પાઠથી મોક્ષે તે સાકાર ઉપયોગમાં જ જાય છે. શેષ ચારેય ગતિમાં જવા વાળા જીનું મરણ સાકાર અને અનાકાર બન્નેમાંથી કેઈ પણ ઉપગમાં થઈ શકે છે. આ વાત ભગવતી શ. ૧૩ ઉ. ૧, ૨ થી તથા ઠાણું ૨-૪ થી સ્પષ્ટ છે. પ્રશ્ન ૯૯ –વિપાક સૂત્રનાં અધ્યયન નંદીજી અને વિપાકમાં ૨૦ આવ્યા અને સમવાયાંગ ૫૫ મી. માં ૧૧૦ અધ્યયન કેવી રીતે ? શું આ વિરોધ નથી? ઉત્તર – જે રીતે વિપાક સૂત્રના ૨૦ અધ્યયન નંદી અને વિપાક સૂત્રમાં બતાવ્યા છે, તે જ રીતે સમવાયાંગ સૂત્રમાં ૧૨ અંગેના વર્ણનની અંતર્ગત વિપાકના વર્ણનમાં ૨૦ અધ્યયન જ વિપાક સૂત્રને બતાવ્યા છે. ભગવાન મહાવીરની ૯ વાંચનાઓ થઈ હતી, જેમાં કેઈ અન્ય વાચનાના વધારે અધ્યયન હેઈ શકે છે. ગણધર તો બારેય અંગેનું નિર્માણ-ભગવાનને કેવળજ્ઞાન થયા પછી તરત જ કરી દે છે. પ૫ મા સમવાયાંગમાં ભગવાન મહાવીરે પુણ્ય અને પાપ ફળ-વિપાકના જે પંચાવન અધ્યયન ફરમાવ્યા, તે તે તે ભગવાન મહાવીરના જીવનની છેલ્લી રાત્રી હતી, એથી આ ૨૦ અધ્યયનેથી આ ૧૧૦ અલગ છે. તે ૨૦ અધ્યયન તે મૃગાલેઢાદિનું વરૂપ જોઇને ગૌતમ સ્વામીના પૂછવા પર ભગવાને પિતાની આયુની મધ્યમાં અને અલગ-અલગ ગામમાં પૂગ્યા અને બતાવ્યા છે. + (આ ૧૧૦ અધ્યયન તે અંતિમ રાત્રે અને એક જ ગામમાં ફરમાવ્યા છે. એથી સ્પષ્ટ રૂપે અલગ છે.) પુણ્ય અને પાપ ફળના વિપાકની કથા તે અનેક (અગણિત) છે, તેમાંથી જે કહેવાને પ્રસંગ છે, તે જ તથા તેટલી જ ફરમાવે છે, આમાં વિરોધની કઈ વાત નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy