SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૭૩ પ્રશ્ન ૯૪ –તીર્થકરની હાજરીમાં પાંચેય પદ મળે છે કે નહિ? ઉત્તર –તીર્થકરને કેવળજ્ઞાન થઈને શાસન ચાલુ થયા પછી તીર્થકરની હાજરી સુધી ૪ પદ તો ત્યાં મળે છે, કેમકે જે ગણધરાદિ હોય છે, તે આચાર્ય અને ઉપાધ્યાય રૂપે હોય છે અને મનાય પણ છે, અને સિદ્ધ, સિદ્ધ ક્ષેત્રમાં હોય જ છે. આ રીતે પાંચેય પદ અવશ્ય મળે છે. પ્રશ્ન ૯૯૫ –સલીલાવતી વિજય તથા સમુદ્ર એક-એક હજાર એજન Gડા છે, તે પછી વિજયની નદીઓ સમુદ્રમાં કેવી રીતે મળે છે? અર્ધપુષ્કર દ્વીપની નદીઓ શેમાં મળે છે? ઉત્તર –જે રીતે ભૂમિગત રસ્તે બંધ પાણી આજે પણ જે રીતે જતું દેખાય છે, એ જ રીતે તથા સીધા ભૂમિગત રસ્તે સલિલાવતી વિજયની નદીઓનું પણ સતેદા નદીના નીચેના ભાગમાં કે સમુદ્રમાં સીધું જઈ શકે છે. અર્ધ પુષ્કરની ૧૪ નદીઓ તે કાલેદધિમાં અને ચૌદેય પુષ્કર સમુદ્રમાં જાય છે, એવું ઠાણાંગના ૭ મા ઠાણામાં બતાવ્યું છે. મનુષ્ય ક્ષેત્રની બહાર નદીઓ નથી. આને વિરોધ પણ આનાથી થતો નથી, કેમકે આ નદીઓ તે મનુષ્ય-ક્ષેત્રની જ છે. મનુષ્ય ક્ષેત્રની ચારેય બાજુ માનુષત્તર પહાડ છે, તે તે નદીઓ પુષ્કર સમુદ્રમાં કેવી રીતે ગઈ હશે? આના ઉત્તરમાં આ જ સંભવે છે કે કાં તે તેને જવાનો રસ્તો હશે, કાં તે નદીઓ ભૂમિના રસ્તે ગઈ હશે. પ્રશ્ન ૯૬ –મરણના બે ભેદ–સમોહિયા અને અસોહિયા આવ્યા છે. તેમાં આત્મપ્રદેશ કઈ રીતે નીકળે છે? આને વિશેષ ખુલાશે અને મરણનું સ્વરૂપ ફરમાવશે? ઉત્તર – મરવા વાળા જીવ જે સ્થળે હેય, તે સ્થળેથી લઈને જ્યાં ઉત્પન્ન થશે, ત્યાં સુધી જાડાઈ અને પહોળાઈ અહિંના શરીર જેટલી, એના જીવ પ્રદેશની એવી લાઈન સહિયા મરણમાં જ થઈ જાય છે. અસહિયા મરણમાં બધા પ્રદેશ એક સાથે નીકળી જાય છે. દર જાય છે. તે રસ્તામાં તે પ્રદેશને આકાર, અહિંના શરીરની લંબાઈ પહોળાઈ અને જાડાઈ જેવડ રહે છે. બીલકુલ પાસે જવું હોય તો વાત અલગ છે. પ્રશ્ન ૯૯૭૪–અરિહંત ભગવાનના ૧૨ ગુણ છે, જેમાં દેવકૃત પણ ભેળા છે, તે કેવી રીતે? ઉત્તર –તીર્થકર નામ કર્મના પ્રભાવથી દેવ–પ્રતિહાર્ય બનાવે છે. આ તે તીર્થ કરેની શુભ પ્રકૃતિને જ પ્રભાવ છે, દેવેને નહિ. બધા કેવળ એનું જ્ઞાન સમાન હવા છતાં પણ આ પ્રતિહાર્ય આદિથી લોક ઉપર તીર્થકરોને પ્રભાવ વધારે પડે છે. જોકે ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy