SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ] સમર્થ-સમાધાન ઉપરના પ્રભાવના કારણે આ પ્રાતિહાર્ય આદિને પણ ગુણની ગણનામાં લીધા છે, તીર્થકરોને ખાસ આંતરિક ગુણ તે જ્ઞાનાદિ છે. અને પ્રાતિહાર્ય વગેરે તે બાહ્ય (લેકપ્રભાવક) ગુણ છે. પ્રશ્ન ૯૮ ઉપાધ્યાય મ, ૨૫ ગુણ યુક્ત કેવી રીતે હેય છે? હમણું તે પૂર્વેનું જ્ઞાન પણ નથી. ઉત્તર –ઉપાધ્યાયજીના ગુણોમાં જે પૂર્વેનું જ્ઞાન બતાવ્યું છે, તે ઉત્કૃષ્ટ શ્રેણીની અપેક્ષાએ છે. જઘન્ય આચારાંગ અને નિશીથના જ્ઞાન વાળને પણ ઉપાધ્યાય પદ દઈ શકાય છે. એવું વર્ણન વ્યવહાર સૂત્રના ત્રીજા ઉદ્દેશામાં છે. પ્રશ્ન –પાતાળ-કળશા નીચે ગયા, તે તે ભવનેની વચ્ચે થઈને ગયા કે કેવી રીતે? ઉત્તર –પાતાળ-કળશા નરકના પાડાઓની વચ્ચે થઈને ગયા છે, પરંતુ ભવનની તિરછાઈમાં પાતાળ-કળશા ભવનેની વચ્ચેથી થઈને જવાને સંભવ નથી. પ્રશ્ન ૧૦૦૦ –જઘન્ય-ઉત્કૃષ્ટ બે ભવ કરવા વાળાઓમાં કેટલા ગમ્મા હેય છે? જઘન્ય, ઉત્કૃષ્ટ અને ઔધિકના કેટલા-કેટલા ગમ્મા હોય છે? ઉત્તર –જઘન્ય–ઉત્કૃષ્ટ બે ભવ કરવા વાળાઓના ૭૭૪ ગમ્મા છે, જેમાં ઔધિકના ૨૭૦, જઘન્યના ૨૪૩ અને ઉત્કૃષ્ટ ૨૬૧ ગમ્મા છે. પ્રશ્ન ૧૦૦૧ –જઘન્ય ૧, ૨, ૩ ચાવત ઉત્કૃષ્ટ અને ઔધિકના કેટલાકેટલા ગમ્યા હોય છે? ઉત્તર –જઘન્ય ૧, ૨, ૩ ઉત્કૃષ્ટ સંખ્યાતા જીવ ઉત્પન્ન થાય છે, તેના ૫૦ ગમ્મા છે, જેમાં ઔધિકના ૩ર૬, જઘન્યના ૩૦૫ અને ઉત્કૃષ્ટના ૩૧૯ ગમ્મા છે. પ્રશ્ન ૧૦૦૨ –જઘન્ય ૧, ૨, ૩ યાવત્ ઉત્કૃષ્ટ અસંખ્યાતા જીવ ઉત્પન્ન થાય છે, તેમાં જઘન્ય, ઉત્કૃષ્ટ અને ઓધકના કેટલા-કેટલા ગમ્મા હોય છે? ઉત્તર –જઘન્ય ૧, ૨, ૩, ઉત્કૃષ્ટ અસંખ્યાતા જીવ ઊત્પન્ન થાય છે, તેના ૧૭૫૫ ગમ્મા છે, જેમાં ઔધિકના પ૮૭, જઘન્યના ૫૬ ૦ અને ઉત્કૃષ્ટના ૯૦૮ ગમ્મા છે. પ્રશ્ન ૧૦૦૩મનુષ્યમાં ઔદારિકના દંડકથી જીવ આવે છે, તેના ૮૪ ગમ્મા લીધા છે, તે સંખ્યાતા અને અસંખ્યાતા જીવ કેટલા ગમ્મામાં ઉત્પન્ન થાય, તથા સંખ્યાતા અને અસંખ્યાતાના કયા કયા ગમ્મા છે૯ ગમ્મામાંથી, ઉત્તર :–મનુષ્યમાં દારિકના દંડથી જીવ આવે છે, તેના ૮૪ ગમ્મા લીધા છે. જેમાં પૃથ્વીકાયના જીવ મનુષ્યમાં ત્રીજા, છઠ્ઠા, અને નવમા ગમ્મામાં સંખ્યાતા સુધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy