SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૧૪૩ પ્રશ્ન ૧૧૯૬ ઃ—લવણુસમુદ્રમાં ૪ ચંદ્રમા અને ૪ સૂર્ય શા માટે ચારે તરફ ફરે છે ? સૂર્ય તીચ્છસ્થ્ય ૪૭૨૬૩-૨૧/૬૦ ચાજન, ૧૦૦ યોજન ઉંચા તથા ૧૮૦૦ ચેાજન નીચેા તપે છે. તે કેવી રીતે સમજવું? ઉત્તર :—લવણું સમુદ્રના મધ્યભાગમાં જે દગમાલા છે, તેની ચારે તરફ લવણુ સમુદ્રના ચંદ્ર અને સૂર્ય ઘૂમે છે ( ક્રે છે. ) જાંબુદ્વીપના સૂ` અભ્યંતરના પ્રથમ મડળમાં હોય ત્યારે ૪૭૨૬૬-૨૧/૬૦ ચેાજન દૂરથી દેખાય છે. જ બુદ્વીપની સલીલાવતી વિજયની અપેક્ષાએ સૂર્ય મંડળ ૧૮૦૦ યાજન ઊંચું છે, પરન્તુ સમભૂમિથી તે ૮૦૦ ચેાજન જ છે. તેથી તેના પ્રકાશ નીચે સલીલાવતી સુધી ૧૮૦૦ અને સૂર્ય મંડળથી ૧૦૦ યેાજન સુધી ઊંચા જાય છે. પ્રશ્ન ૧૧૯૭ ——જ્યારે ગરાળીની પૂછડી અલગ થઈ જાય છે તે તેમાંના આત્માના પ્રદેશ પાછા તે ગરાળીમાં આવે છે કે પછી તેનુ શું થાય છે? ઉત્તર :--ગાળીની પુછડી અલગ થઈ જતાં, તેમાંના આત્મ-પ્રદેશેા પાછા ગાળીમાં જ જાય છે. પ્રશ્ન ૧૧૯૮ :—સ્રીવેદી તથા નપુ સવેદીને અવધિજ્ઞાન થતુ નથી તે કયા આશયથી કહેલ છે? ઉત્તર :——અવધિજ્ઞાન ત્રણેય વેદોમાં થાય છે. પ્રશ્ન ૧૧૯૯ :—દ્વારિકાનગરીમાં ૫૬ ક્રોડ યાદવાનો પરિવાર હતા, તા તે સમયે હિન્દુસ્તાનની જનસ`ખ્યા કેટલી હશે ? ઉત્તર :—દ્વારિકાનગરીમાં પ૬ કરોડ ચાઢવાના પરિવાર ક્યાંય પણ સૂત્રમાં બતાવ્યા નથી. અંતગસૂત્રમાં કુમાર આદિનુ જે વર્ષોંન છે તે, વાસુદેવના સંપૂર્ણ રાજ્યની અપેક્ષાથી છે. પરન્તુ બધાયનો નિવાસ કેવળ દ્વારિકામાં જ હતા એવું નથી. આ બાબત અંતગઢને આ વિષયના પાઠ જોવાથી સ્પષ્ટ થઈ જાય છે, આવી સ્થિતિમાં જનસંખ્યાના પ્રશ્ન જ ઉપસ્થિત થતા નથી. પ્રશ્ન ૧૨૦૦ :—દેવ અને હવાની ગતિમાં કોની અધિકતા છે અને કેમ ? ઉત્તર :—હવા કરતાં દેવાની ગતિ બહુ તેજ હોય છે. તીર્થંકરોના જન્મ, દીક્ષા, કેવળ–મહાત્સવ, નિર્વાણુ આદિ પ્રસ ંગેાએ ખારમા દેવલેાક સુધીના દેવા પણ ખૂબ જલ્દીથી અહિં' આવી જાય છે. તેમને પાંચ રન્તુ જેટલે દૂરથી આવવામાં એક પહેાર પણ થતા નથી. એક ચપટી વગાડવા જેટલા સમયમાં તે તે લાખા ચેાજન ચાલ્યા જાય છે. પરન્તુ હવા તથા આંધી આર્દિની ગતિ તે! અત્યંત માં દેખાય છે. પ્રશ્ન ૧૨૧ :—અલાકમાં પ્રકાશ છે કે અધકાર ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy