SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ ] સમર્થ સમાધાન પ્રશ્ન ૧૩૩૮ :—ભાવી તીથ કરાને નમસ્કાર કરવે જોઈ એ કે નહી ? ઉત્તર :—કૃષ્ણ વાસુદેવ અને શ્રેણિક નરેશ વગેરેના ભવિષ્યમાં તીર્થંકર થવાને ખુલાસેા થઈ જતા પણ તેમને કોઇપણુ સાધુસાધ્વી વગેરે વંદા કરી ન હતી. આ પ્રમાણથી સ્પષ્ટ છે કે ભાવિ તીથ કરાને પહેલાં નમસ્કાર કરવામાં આવતા નથી. પ્રશ્ન ૧૩૩૯ :—ગ્રહણ વખતે જે અસજ્જાય રાખવામાં આવે છે. તે ગ્રહણ છૂટુ પડયા પછી પણ કેમ રાખવામાં આવે છે ? ગ્રહણ પહેલાં કેમ નહી ? અન્ય મતાવલમ્બી સુતક લાગવાથી કેટલાક લોકો ભાજન વગેરે અધ કરી દે છે? આ સૂતક શું છે? ઉત્તર્ :—જૈન સિદ્ધાંતમાં ગ્રહણનું સૂતક મતાવ્યું નથી અને અસાય પણ ગ્રહણુ થતાં પહેલાં ખતાવી નથી, પરન્તુ ગ્રહણનાં સમયમાં અને સમાપ્તિમાં કેટલાક સમય સુધી રાખવાને! ખુલાસો આપ્યા છે. તેથી તે પ્રમાણે અસજ્ઝાય રાખવામાં આવે છે. પ્રશ્ન ૧૩૪૦ : કેટલીક પૂર્ણિમા તથા વદ એકમની અસજ્ઝાય રાખવામાં આવે છે, તે બાકીની પૂર્ણિમાએ અને પ્રથમાએ (એકમ)ને કેમ રાખવામાં આવતી નથી? ઉત્તર :—ભાદ્રપદ, આશ્વિન, કારતિક, ચૈત્ર અને અષાઢી પૂર્ણિમા અને તેમની આગળની તીથીએ પર ઈન્દ્ર, સ્કંદ, યક્ષ આદિ દેવાના મહાત્સવાને કારણે અસજ્ઝાય રખાય છે. ખીજા માટે નહી. પ્રશ્ન ૧૩૪૧ :—આર્દ્રા નક્ષત્ર બેસી જતાં ગાજવીજ વગેરેની અસજ્ઝાય નહી' રાખવામાં કર્યું કારણ છે ? ઉત્તર :-આર્દ્રાથી ચિત્રા પન્ત નવ નક્ષત્ર વરસાદના માન્યા છે, તેથી તેમાં ગાજવીજ થાય તે તેની અસજ્ઝાય માની નથી. અન્ય સમયમાં અસ્વાભાવિક દેવાદિ કૃત હોવાની શંકાથી અસજ્ઝાય માનવામાં આવે છે. પ્રશ્ન ૧૩૪૨ :—કોઈ શાસ્ત્રમાં વિગયની સાથે ‘માંસ’નું નામ પણ મૂલ પાડમાં છે, ત્યાં વણુન છે કે સાધુ તે વિગયાને હમેશા ન ભોગવે. આ પાથી એવા અથ નથી થતા કે સાધુ માંસ પણ કોઈ કોઈ વાર ભાગવી શકે છે ? શિલાંક આચાર્યે પણ આચારાંગ સૂત્રમાં માંસ અથ જ કર્યાં છે. જો કે તેમણે ટીકામાં લેપ વગેરે એવા અર્થ કરી દીધો છે? ઉત્તર :—વિગયનાં પ્રસંગમાં તે નામને નિર્દેશ કરી દીધા છે, પરંતુ જે વિગય સાધુને ચેાગ્ય હોય તે વિગયાનું સાધુ નિત્ય સેવન ન કરે, એમ સમજવું. કારણ કે માંસ અને મદિરા સેવન કરવાને સાધુને માટે એકાંત નિષેધ સૂત્રમાં કર્યાં છે. જો કોઈ અતિ પ્રમાદિ, રસલેલુપી સાધુ એવુ કરે તે તેનું ખંડન પણુ સ્વયં સૂત્રકારે ‘‘માયાળ સંાલે નોમ રેના ” વગેરે શબ્દોથી આચારાંગમાં જ કર્યુ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy