SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ] સમર્થ–સમાધાન છે. આ વાત ભગવતી સૂત્ર શ. ૧ ઉ. ૨ અને જીવાભિગમની ૩ પ્રતિપતિની ટકામાં પ્રથમ પ્રસ્તરની ઉત્કૃષ્ટ ૯ હજાર વર્ષની અને બીજાની જઘન્ય ૧૦ લાખ વર્ષની સ્થિતિ બતાવી છે. એથી આના વચ્ચેના સ્થાન શૂન્ય છે. પ્રશ્ન ૯૦૨ –તીર્થકર આદિના દાન દેતી વખતે જે સુવર્ણ (સેનિયા)ની વૃષ્ટિ થાય છે, તેની સંખ્યા કેટલી સમજવી? ઉત્તર:–સમવાયાંગમાં તીર્થકરોના પ્રથમ ભિક્ષાના પ્રસંગે–“રતિશોદાગો” અર્થાત્ પુરૂષ પ્રમાણ વૃષ્ટિ થવી અને ટમ્બાર્થમાં ૧૨૩ કરોડ સેનૈયા બતાવેલ છે તથા સત્તરિય ટાગા” નામક ગ્રંથમાં દ્વાર ૮૦ ગાથા ૧૬૯ મા જઘન્ય ૧૨ લાખ અને ઉત્કૃષ્ટ ૧૨૩ કરોડ સોનૈયાની વૃષ્ટિ, દાનના પ્રસંગે થવી બતાવેલ છે. પ્રશ્ન ૯૦૩ -ક્યા કયા વાસુદેવ કઈકઈ પૃથ્વી (નરક)માં ગયા? ઉત્તર:–અનુક્રમે પહેલા–સાતમીમાં, પાંચ છઠ્ઠીમાં, પાંચમીમાં, ચોથીમાં, અને ત્રીજી પૃથ્વીમાં ક્રમશઃ એક–એક સમજવા-એમ સમવાયાંગના છેલ્લા અધિકારમાં છે. પ્રશ્ન ૯૦૪ –ચક્રવતી ખંડ સાધવા જાય છે, ત્યારે તેની સેના એક દિવસમાં કયા એજનથી કેટલી ચાલે છે? ઉત્તર –ભરત (ઉત્કૃષ્ટ અવગાહન વાળા) ચકવતની સેના, પ્રમાણાંગુલથી એક જનનું ક્ષેત્ર પોતાની શક્તિથી પાર કરીને વિશ્રામ લે છે અને અન્ય ચક્રવર્તી એની સેના તે જ એક એજનના ક્ષેત્રને દેવ શકિતથી પાર કરે છે. “અપાતુ વિશા રૂતિ વૃદ્ધા આ ટીકાથી એમ પ્રતીત થાય છે. પ્રશ્ન ૯૦૫ –પ્રત્યેક ચક્રવર્તીના અંગ રક્ષક દેવકેટલા-કેટલા હેય છે? ઉત્તર:–“ સર સરિયુકે ” આ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિના મૂળની “ચક્ષાનાં देव विशेषाणां सहस्राभ्यां सपरिवृत्तः चक्रवर्ती शरीरस्य व्यन्तरदेव सहस्रद्वयाधिष्ठितत्वात् " ટીકા આ છે. ઉપરોક્ત ટીકા અને મૂળથી ચક્રવર્તીના અંગ રક્ષક બે હજારદેવ પ્રમાણિત છે. પ્રશ્ન ૯૦૬ –ચક્રવતી જે ખંડ સાધવા માટે પૌષધયુક્ત અઠમ કરે છે, તે અઠમ શ્રાવકના અગ્યારમા-વત રૂપ છે કે નહિ? ઉત્તર:–ચકવર્તી વગેરે સાંસારિક કાર્યો માટે જે પોષધ યુક્ત અઠમ કરે છે, તે શ્રાવકના અગ્યારમા વ્રત રૂપે નથી. આ જંબુદ્વીપ–પ્રજ્ઞપ્તિની–“વૌષધે નામે મિમત વત્તા साधनार्थकव्रतविशेषो ऽभिग्रह इति यावत् नत्वेकादश व्रतरुपस्तद्वतः सांसारिक कार्यचिन्तनाનૌરિ થાતટીકાથી સ્પષ્ટ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy