SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજે [ ૩૭ પ્રશ્ન ૯૯૭૪–આગમમાં આક્રોશ વચન બોલતા થકા “દીધુળવાર જે પાઠે છે, તેને શું અર્થ છે? ઉત્તર–આને અર્થ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિની ટીકાથી નીચે પ્રમાણે પ્રગટ થાય છે. પૂર્ણ ચૌદસનો જન્મેલ અત્યંતભાગ્યશાળી હોય છે, અર્થાત્ જન્મ આશ્રી ચૌદસ પવિત્ર માની છે. પવિત્ર હોવા છતાં પણ આકાશ વશ પુણ્ય ચતુદશી પવિત્ર-ચૌદશ) ને, હીન, (અપવિત્ર) કહી અર્થાત્ પુણ્ય ચતુર્દશી (પવિત્ર ચૌદસ) હીન–અપૂર્ણ અર્થાત્ અન્ય તિથીથી મળેલી પૂર્ણ નહિ એમ સમજ. પ્રશ્ન ૯૦૮ --ચક્રવતતી જે ખંડ સાધવા માટે અઠમ કરે છે, તે બધા ચક્રવર્તી કરે છે કે કઈ કઈ? ઉત્તર-તીર્થકર–ચક્રવતીને ખંડ સાધવા માટે અઠમ કરવો પડતો નથી. આ વાત જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિની આ “રમ જ્ઞાાઝgya પ્રકૃતિવાર સંવતવમાડ્યા સિતાર્યાવિત सुरसाधन सिद्धि निश्चयं जानाना जिन वक्रीणोऽसि सातोदयिनः कष्टानुष्ठानऽष्टमाऽऽदोनो पतिष्ठन्ते किन्तु मागधतीर्थाधिपाऽदिःसुरः प्रभुणा हृदिचिन्तितः सन् गृहित प्रामृतकः सहसैव સેવાર્થમ્યુતિ.”—ટીકાથી સ્પષ્ટ થાય છે. (અર્થાત્ અત્યંત અતિશય પુણ્ય-પ્રકૃતિને ઉદય હેવાથી સંકલ્પ (વિચાર) માત્રથી જ દેવ, દરેક કાર્યની સિદ્ધિ કરે છે. તથા પરમ શાતાવેદનીયને વિપાક હેવાથી કષ્ટરૂપ અઠમ વગેરે તપ નથી કરતા, આ તીર્થકર ચક્રવતિઓની વિશેષતા છે અને અન્ય ચક્રવતિઓને તે માગધ (તીર્થકુમારાદિ દેવ નાગકુમાર જાતિના છે.) તીર્થાદિ નિયમિત સ્થળે અઠમ કરવા જ પડે છે. પ્રશ્ન ૯૦૯–રેગાદિ રૂપ વિશેષ કારણ દશામાં પણ આધાર્માદિ દોષ યુક્ત આહારદિનું સેવન શાસ્ત્ર સંમત છે કે નહિ ? ઉત્તર:–આધાકર્માદિ દોષ યુક્ત આહારાદિ વસ્તુને આગમમાં સર્વત્ર નિષેદ્ છે અને કારણ અવસ્થામાં પણ લેવાની આજ્ઞા નથી. પ્રાસંગિક શાસ્ત્રીય વિષયનું સંક્ષિપ્ત નીચે દીધેલ વર્ણન એજ સિદ્ધ કરે છે– આચારાંગજીના બીજા શ્રુતસ્કંધમાં આ વર્ણન છે કે સાધુ-સાધ્વી માટે બનાવેલ, વેચાતું લીધેલ, વગેરે દેષ યુક્ત અશનાદિ ક અને વસ્ત્ર–પાત્રાદિ સાધારણ રૂપે અને “પુરિસત્તા (બીજાને પેલ) વગેરે કોઈ પણ પ્રકારનું લેવાને પૂર્ણ નિષેધ છે. સૂત્રકૃતાંગ સૂત્રનું અધ્યયન ૯ ગાથા ૧૪ તથા અ. ૧૧ ગાથા ૧૩, ૧૪, ૧૫ માં પણ પૂર્ણ નિષેધ કરેલ છે. તથા ૧૭મા ૧૮માં અધ્યયનમા-વિશદરૂપે ( ખાસ કરીને) સદોષ આહારનું ખંડન કરેલ છે. આ જ સૂત્રમાં ઉલ્લેખ કરતા અધ્યયન ૧૩. ૩ ગાથા ૧ ના વર્ણનથી આ સિદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy