SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૩૫ ઠાણાંગ (સ્થાન ૩ ઉ. ૩ સૂ. ૧૮૨) ભગવતી (૨૫-) અને ઉવવામાં ઉપકરણ ઉદરીના ત્રણ ભેદમાં– થે ઘવાણ ચિત્તોવાળસારૂઝાયા” પાઠ આવે છે. જે બધા જ મુનિઓને એક જ પાત્રને નિર્દેશ હોત, તે એક પાત્ર ઉણોદરીમાં કેમ આવત? જેમ ત્રણ અખંડ વસ્ત્રને કલ્પ છે, ત્યારે જ એક વસને ઉદરીમાં લીધેલ છે. શ. ૨ ઉ. ૫ માં ઈન્દ્રભૂતિજી મહારાજે ભિક્ષાર્થે જવા માટે “પરિણિત્તા મારું वत्थाई पडिलेहेइ, पडिहित्ता, भायणाई, पमज्जई, पमज्जित्ता भायणाई उग्गहेइ" (मूलच्छाया -प्रतिलिख्य भाजनानि, वस्त्राणि प्रतिलेखपति प्रतिलिख्य भाजनानि प्रमार्जयति, प्रमाय॑ भाजनानि કૃષ્ણાતિ” આ મૂળ અને છાયા બંનેમાં પાત્રો માટે બહુવચન શબ્દ હોવાથી ત્રણ પાત્ર સાબિત થાય છે. અને આ જ પાઠના ટમ્બાર્થમાં “ત્રણ પાત્ર ખોલી પણ દીધા છે, તથા આગળ “ મત્તપાછાં પરિરૂ” પાઠ છે અર્થાત્ ભગવાનને ભજન (ભાત) અને પાણી સાથે જ દેખાડયા. એથી પણ એકથી વધારે પાત્ર સિદ્ધ થાય છે, તથા આના જ માટે આ જ પાઠની ભલામણ ભ. શ. ૧૧ ઉ. ૯, વિપાક અધ્યયન ૨, ઉપાસકદશા અધ્યયન ૧, અંતગડના એવંતાજીના અધ્યયન વગેરેમાં દીધી છે અને શ. ૧૫ માં આનંદજી, અંતગડમાં અર્જુન માળીજી, અનુત્તરવવાઈમાં ધનાજી વગેરે મહામુનિઓ માટે પણ આ જ પાઠની ભલામણ આવેલ છે. ઈત્યાદિ પ્રમાણેને જોતાં શામાં છે અનેક સ્થળે “પડિગ્રહ પત્ત” શબ્દ આવ્યું છે, તે જાતિવાચક જણાય છે. દશવૈકાલિક અધ્યયન ૪ ત્રસકાયની યતનામાં “ પ ત્તિ ઘ... Grifસ વા” એ અલગ પાઠ હોવાથી પાત્રના અતિરિક્ત “માત્રક રાખવું આચાર્યો પછીથી બતાવ્યું–આ કથન પણ સંગત કેમ હોઈ શકે ? તથા “રાજેન્દ્ર કેષ” ભાગ ૫ પૃ. ૪૧૧ માં તે માત્રકમાં આહાર ગ્રહણ કરે પણ બતાવેલ છે. | ( નિશીથ ઉ. ૧૩ ભાષ્ય ગા. ૪૫૩૬ માં અને તેની ચૂર્ણિમાં આ માન્યતા ખોટી બતાવેલ છે.–ડોશી). પ્રશ્ન ૯૦૧ :–દેવ અને નરકની ૧૦ હજાર વર્ષથી લઈને ૩૩ સાગર સુધીની સ્થિતિ છે. તેમાં જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે, સમય વૃદ્ધિથી જેટલા સ્થિતિ-સ્થાન છે, તે બધાં સ્થાન છે જેમાં મળી શકે છે કે નહિ ? ઉત્તર –જઘન્યથી ઉત્કૃષ્ટ સુધી બધા સ્થિતિ–સ્થાનોના દેવ મળી શકે છે. શ. ૧૧ ઉ. ૧૨ મા આનું વર્ણન છે અને નારકના સ્થિતિ–સ્થાનમાં એક સમયાદિક ૯૦ હજાર વર્ષથી એક સમય કમ દશલાખ સુધીની સ્થિતિસ્થાન શૂન્ય છે, બાકી બધા મળી શકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy