SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ખો | ૧૧૫ : પ્રશ્ન ૧૦૯૦ :-જ બૂઢીપનું પરિમાણ શાશ્વત યાજનથી છે કે અશોશ્વેતથી? જો સાધૃતથી છે, તે। ભરત ક્ષેત્રની ગગા સિધુ કઈ સમજવી જોઇયે? બધી શાશ્વત છે અને સમુદ્રમાં મળતા સમયે ૬૫ ચેાજનને પટ કહ્યો છે. શાશ્વતથી ર।। લાખ કાસ થાય છે, તે આવડા પટ તે। દેખાતા નથી અને નાના ખડોને સાધવા સેનાપતિએ ચમ-રત્ન વડે પાર કરી હતી, તે કયાં તે ચ-રત્ન અને કયાં આજના સાધન ? જો આને ન માનીયે, તે ક્ષુલ્લક ખંડામાં ભમ્મર જે નયવનાદિ દેશ તે સેનાપતિ એ જ સાધ્યા છે, ઈત્યાદિ શ ́કાઓનુ સમાધાન કરવાની કૃપા કરશેાજી, ઉત્તર :— બુદ્વીપ અને ગંગા-સિન્ધુ નદીનું પરિમાણુ શાશ્વત યોજનથી જ તાવ્યુ છે, આ નદીએ સમુદ્રમાં જ્યાં મળી છે, ત્યાંના પટ તા ૬૨ા ચેાજનને છે, પરંતુ અહિંયા એવડો નથી. પ્રમાણ આંગુલથી ૬૨૫ ચેાજનના રાા લાખ કેશ ઉચ્છેદ આંગુળથી થાય છે, હમણાના કાસેથી નિહ. હમણાના કાસ તેા ઉચ્છેદ આંગુળના કાસથી માટા છે. અ પાંચમા આરાના મનુષ્યાના કોસ ઉચ્છેદ આંગુળના સમજવા જોઇએ. ખાસ ગંગા અને સિંધુ કયાં છે, આની પૂરી જાણકારી મને નથી. તેને પટ તેા નાના સમુદ્રની જેમ દેખાતા હશે. જેમ-એક જ નામના અનેક ગામ, દ્વીપ, સમુદ્ર, મનુષ્ય વગેરે મળે છે, તેમજ ક્ષુલ્લક ખંડોમાં પણ, સિ'હુલ, ખખ્ખર વગેરે નામ વાળા દેશ હૈાવામાં કોઈ વાંધા દેખાતે નથી. પ્રશ્ન ૧૦૯૧ :-નવ નિધાનથી ચક્રવતી ને બધી વસ્તુઓ મળે છે, તે નિધાનની આરાધના તો પાછળથી કરે છે, બીજી વાત, સેનાપતિ, ગાથાપતિ અને પુરે હિત, ચક્રવતીના નગરમાં ઉત્પન્ન થાય તેમ લખ્યુ` છે. તેની નિધાનમાં પણ ઉત્પત્તિ લખી છે. આ વાત કેવી રીતે સમજવી ? એમ જ ચક્રાદિ રત્નાનું સ્થળ, આયુધ શાળા, તથા શ્રીધર લખ્યુ છે, આને પણ ખુલાશે। લખાવશે જી. ઉત્તર :—સેનાપતિ વગેરે પાંચેન્દ્રિય રત્ન અને ચક્રાદિ એકેન્દ્રિય રત્ન નિધાનમાં ઉત્પન્ન નથી થતા, પરંતુ સર્વ રત્ન નામના ચોથા નિધાનના પુસ્તકેામાં જે ચક્રવર્તીના ૧૪ રત્ન ઉત્પન્ન થાય છે, તેનું સ્વરૂપ (ઉત્પત્તિ સ્થાન, લક્ષણ, ગુણુ વગેરેનુ વણુ ન વિસ્તૃત રૂપે બતાવેલ હેાય છે. શેષ નિધાનેાના પુસ્તકોમાં પણ અલગ-અલગ વસ્તુઓનુ સારી રીતે વધુ ન દીધેલ હોય છે. એટલે ચક્રવર્તીની ઉપયોગી બધી વસ્તુઓનુ સ્વરૂપ જાણવા-ઓળખવા આદિના બધા સાધન તેમાં ઉપલબ્ધ રહે છે, એમ સમજવું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy