SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ પ્રશ્ન ૧૯૨ :—પ્રથમ ભરત ચક્રવતીને સ્થળે-સ્થળે અઠેસ કરવાની વિધિ કાણુ બતાવે છે ! આ અવસર્પિણીમાં પહેલા કોઈ ચક્રવર્તી થયા નથી? : સમય –સમાધાન ઉત્તર :—ચક્રવતીને બે હજાર દેવતાએ અંગ સેવક હાય છે અને તે સ્વયં અતિનિર્મળ બુદ્ધિવાળા હોવાના કારણે જ્યાં તેને અઠમાદિ કરવાના રિવાજ હાય છે, ત્યાં કાઈ પણ ભૂલ વગર તેવી જ બુદ્ધિ (વિચાર ધારા) ઉત્પન્ન થઈ જાય છે. એથી તેને કોઈના દ્વારા વિધિ જાણવાની આવશ્યકતા જ રહેતી નથી. પ્રશ્ન ૧૦૯૩ઃ—શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૩૪મા અધ્યયનમાં નામ અને ગાત્રની સ્થિતિ જઘન્ય ૮ મુહૂર્તીની કહેલ છે, તે તે કઈ અપેક્ષાથી છે ? ઉત્તર :—યશેાકીતિ નામ અને ઉચ્ચગેત્રની અપેક્ષાએ નામ અને ગાત્ર કમની જધન્ય સ્થિતિ ૮ મુહૂર્તની ઉત્તરાધ્યયનના ૩૩ મા અધ્યયનમાં ખતાવી છે. આનું સ્પષ્ટીકરણ પુનવણા પદ્મ ૨૩ ઉદ્દેશા ૨ થી થાય છે. નામ અને ગેાત્ર કર્મીની પ્રકૃત્તિની અપેક્ષાએ બધાથી આછી જઘન્ય સ્થિતિ આ બે પ્રકૃત્તિએની જ બતાવી છે. પ્રશ્ન ૧૦૯૪ઃ—તી 'કર અને કેવળી સંવત્સરીનેા ઉપવાસ કરે છે કે નહિ ? ઉત્તર :—તીથ કર અને કેવળી સ ંવત્સરી સિવાય ખીજા સમયે પણ ઉપવાસ કરે છે, સથારા કરે છે, છમસ્થા માટે ( મને પરિસહ સહન કરતા જોઈને અન્ય છદ્મસ્થ પણ સહન કરશે-ઠાણાંગ ઠા. ૫ ઉ. ૧ ) પરિસહ પણ સહન કરે છે. રાતે વિહાર આદિ પણ કરતા નથી. વ્યાવહાર રક્ષા કરે છે. તેમના માટે બનાવેલ આહારના પણ તે કાલાપાકની જેમ નિષેધ જ કરે છે. ઇત્યાદિ વાત તે સંયમ-વ્યવહાર અને મર્યાદાની રક્ષા માટે કરે છે, તેમ જ તેઓ સંવત્સરીનેા ઉપવાસ પણ કરે છે, એવી સંભાવના છે. પ્રશ્ન ૧૦૯૫ :—શ્રાવક, નિરપરાધી નિપેક્ષ કીડીને મારી નાંખે છે, તે શું તેનું અહિંસા વ્રત ભાંગી જાય છે ? ઉત્તર :—પ્રથમ વ્રતનેા ધારક શ્રાવક આવી પ્રવૃત્તિ કરે તે તેનુ' વ્રત ભાંગી જાય છે. પ્રશ્ન ૧૦૯૬ ઃ—શ્રાવક લાખેા મણ પાણી ખેતરમાં પીવડાવે છે, અને એક પાવ જેટલુ· પાણી નિષ્પ્રયેાજન નષ્ટ કરે છે. તેના વ્રતમાં દોષ લાગે છે શુ? જો લાગે છે, તે કયા વ્રતમાં અને કેટલે દોષ લાગે છે? ઉત્તર :——જે શ્રાવકે આઠમું વ્રત ધારણ કર્યું' હાય, તે જો જાણી જોઈ ને નિઃપ્રચેાજન પાણીને નષ્ટ કરે છે, તે તેના આઠમા વ્રતમાં દોષ લાગે છે અને અનાચાર સુધી પહેાંચી શકે છે, તથા લાપરવાહીના કારણે અંદ ́ડથી પશુ આગળ વધી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy