SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૧૩૭ જાણતે દેખતે નથી, તે શું તે જીવને ઉશ્વાસ નિશ્વાસ છે? તેના જવાબમાં ભગવાને કહ્યું. હા. આથી સ્પષ્ટ છે કે એકેન્દ્રીય જને પણ શ્વાસ અને ઉચ્છવાસ તે છે. પરંતુ સાધારણ રીતે તે દેખી શકતા નથી, તેમના શ્વાસોશ્વાસના પુદ્ગલ-ચાવતું આઠ સ્પર્શ વાળા છે. પ્રશ્ન ૧૧૭૧ –અવધિજ્ઞાનવાળા બીજાઓના મનની વાત કેવી રીતે જાણી શકે છે? ઉત્તર –જઘન્ય ક્ષેત્રથી લેકની સંખ્યામાં ભાગ અને કાળથી પાપમને સંખ્યાતમો ભાગ જાણનાર અવધિજ્ઞાની ને પણ બીજાઓના મનની વાત જાણવાની લબ્ધી થાય છે, તે મને દ્રવ્ય વર્ગણાની લબ્ધીથી તેઓ બીજાઓના મનની વાત જાણી લે છે. પ્રશ્ન ૧૧૭૨ –અસંયતિ ભવ્ય દ્રવ્ય-દેવ જઘન્ય ભવનપતિ અને ઉત્કૃષ્ટ ઉપરના રૈવેયકમાં કેવી રીતે જઈ શકે છે તેમને અસંયતિ કેમ કહેવા ? ઉત્તર :–અસંયત–ચારિત્રના પરિણામથી રહિત, ભવ્યદેવ થવા ગ્ય ભવ્ય દ્રવ્યદેવ બાહ્ય, શ્રમણ ગુણોના ધારક, સમસ્ત સાધુ–સમાચારી અને અનુષ્ઠાન યુક્ત દ્રવ્ય લિંગના ધારક એવા ભવ્ય તથા અભવ્ય, મિથ્યાષ્ટિ છે જ ત્યાં જાણવા. એવા જે સાધુ– કિયાને કારણે નવરૈવેયક સુધી જઈ શકે છે. પ્રશ્ન ૧૧૭૩ –એકેન્દ્રિયને એક જ ઇન્દ્રિ હોય છે, છતાં પણ તેમને કેધ, માન, માયા, અને લાભ કેવી રીતે થાય છે? ઉત્તર :–એકેન્દ્રિય જીને પણ સારા અને ખરાબ એમ બન્ને પ્રકારના અધ્યવસાય થાય છે. તથા ના કોધાદિ, અભ્યસ્ત તેમજ ચિર પરિચિત છે. બાહ્ય ઇન્દ્રિયેની સહાયતા વગર પણ તેમને ઉદય થઈ શકે છે. તે પછી સ્પર્શ ઇન્દ્રિયની સહાયતા મળતાં ઉદય થાય છે તેમાં આશ્ચર્ય શું છે? હા, વિશેષ ઇન્દ્રિયે અને મનની સહાયતાથી કષાય અધિક પ્રબળ તથા પ્રગટ થઈ શકે છે. અને ઓછી ઇન્દ્રિયોના સંગથી ઓછું પરંતુ કષાય આત્મા જ્યાં સુધી હોય ત્યાં સુધી તે અવશ્ય હશે જ, એકેન્દ્રિયની ચેતનાશક્તિ ઓછી હોવાથી કષાયને ઉદય પણ મંદ જેવો હોય છે. પરંતુ કેવળી તો તે પણ જાણે છે. તેથી તે જેમાં કષાયને ઉદય બતાવ્યું છે. પ્રશ્ન ૧૧૭૪ -કેવળજ્ઞાન થયા પછી તપસ્યા કરવાની જરૂર છે શું? ઉત્તર–શાસનમાં તપની પ્રણાલિકા ચાલુ રાખવા, તેને આદરણીય બનાવવા તથા તપ પ્રત્યે મુમુક્ષુ જીવેનું લક્ષ્ય આકર્ષિત કરવા તપ એ કર્મક્ષય કરવાનું ખાસ સાધન છે, એ બતાવવા વગેરે કારણેથી કેવળજ્ઞાન થયા પછી પ્રભુ પણ તપ કરે છે. ખાસ તે પુદ્ગલેની સ્પર્શના જ્ઞાનથી દેખે છે તે પ્રકારે કરી લે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy