SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ _૧૩૬ ] સમર્થસમાધાન ઉત્તર :–આકાશ અરૂપી છે. તેથી છલ્મથે છે તેને દેખી શકતા નથી. ધુમ્મસ, વાદળ વગેરે અત્યંત નજીકથી દેખાતા નથી, કેટલેક દૂરથી દેખાય છે. એ જ પ્રમાણે લેકની અંદર સર્વત્ર એવા પુદ્ગલે ભરેલા છે કે જે નજીકથી દેખાતા નથી, પણ દૂરથી તેની છાયા દેખાય છે. જે કદાચ દૂર ચાલ્યા જાય છે ત્યાં પણ એની જ છાયા દેખાશે, કારણકે આવી છાયા આપનાર પુદ્ગલે લોકમાં સર્વત્ર ભરેલા છે તેથી આ તરવરાટ પુદ્ગલોને સમજ. ખાસ આકાશ તો મને દેખાતું નથી. પ્રશ્ન ૧૧૬૭ –અઢીદ્વીપ બહાર કયા આરાના ભાવ વતે છે? ઉત્તર –અઢી દ્વીપની બહાર જતીથીઓના વિમાન સ્થિર છે. તેથી ત્યાં દિવસ, રાત્રી, પક્ષ, માસ વગેરે કાળનું વર્તન નથી એટલા માટે ત્યાં ખાસ કઈ પણ આરા જેવું પ્રવર્તન નથી. ત્યાં સ્વાભાવિક વષ, ગરવ, વીજળી, વાદળ, અગ્નિ, મનુષ્યને જન્મ અને મૃત્યું વગેરે નથી. ત્યાં જે તીર્થંચ છે, તેમનું આયુષ્ય અન્નમુહુર્તથી લઈને કરેડ પૂર્વ સુધીનું હોય છે. તીર્થંચ યુગલિયા ત્યાં હોતા નથી. ત્યાંના તીર્થ ચિનું આયુષ્ય ચેથા આરા જેવું છે. પ્રશ્ન ૧૧૬૮-જોતિષી દેવ તે અસંખ્ય છે. પરંતુ ઈ તો માત્ર બે જ છે, તે તે કેવી રીતે ? ઉત્તર :—એમ તે બધા જ ચંદ્ર અને સૂર્ય ઈન્દ્રો છે. પરંતુ જાતિ માત્રને આશ્રય લઈને તિષીઓના બે ઈન્દ્ર-ચંદ્ર અને સૂર્ય બતાવેલ છે. એ ભાવ સ્થાનાંગના બીજા ઠાણાના ત્રીજા ઉદ્દેશાની ટીકાથી નીકળે છે. પ્રશ્ન ૧૧૯ :–“સમ્યગ્દર્શન તારીખ ૫-૭-૫૭ના પૃષ્ઠ ૨૭૩ માં લખ્યું છે કે સ્ત્રીને અરિહંતની પદવી આવતી નથી. તે તેને શે આશય છે? શું સ્ત્રીને કેવલજ્ઞાન નથી થતું? સ્ત્રી કેવલજ્ઞાન થયા બાદ ઉપદેશ નથી આપતી? ઉત્તરઃ—સ્ત્રીઓને કેવલજ્ઞાન થાય છે. અને ઉપદેશ પણ આપે છે. પરંતુ સાધારણ રીતે તેઓ તીર્થકર થતી નથી. અનન્ત કાળમાં કયારેક સ્ત્રી તીર્થંકર થાય છે. પરંતુ તે આશ્ચર્યભુત હોવાથી નગણ્ય ગણાય છે. “ગાશ્ચર્ય મૂરવારના તેએ આશય પ્રતિત થાય છે. પ્રશ્ન ૧૧૭૦ –એકેન્દ્રિય જીવ શ્વાસ કેવી રીતે લે છે ? ઉત્તર :–ભગવતી શ. ૨. ઉ. ૧ માં ગૌતમ સ્વામીએ પૂછયું છે કે, “હે ભગવંત ! બે ઈન્દ્રીયથી પંચેન્દ્રીય સુધીના જીવોના અંદર અને બહારથી ઉશ્વાસ અને વિશ્વાસને તે હું જાણું છું અને દેખું છું, પરંતુ પૃથ્વી આદિ એકેન્દ્રીય ના ઉશ્વાસ વગેરે હું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy